Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२०४
ज्ञाताधर्मकथाङ्गसूत्रे शलाकारूपेणावस्थिताः ' पत्तइया' पत्रकिताः पापत्राणां प्रायशः क्षरणादल्प पत्राः, 'हरियपव्वकंडा' हरितपर्वकाण्डाः-हरितानि परिपक्वतया हरितालवर्णानि आशुकानि प्रादुर्भवदकरवत्पीतवर्णानि - पर्वकाण्डानि येषां ते तथा, जाताश्चाप्यभवन् सम्पूर्णतया परिपक्वा जाता इत्यर्थः। ततः खलु ते कौटुम्बिका तान् शालीन् शाली-धान्य-पत्र युक्त होने लगी, आकार में गोल २ दिखलाई देने लगी। नाल के ऊपर शाखा आदि-अवयव समान रूप से नीचेकी और छत्तो के समान झुक गये थे इसलिये वह आकार मे गोलाकार दिखलाई देती थी। जब वह अच्छी तरह वर्धित हो चुकी तब उसमें भीतर मजरी आगई और बाहिर निकल आई । चारों और सुगंधि उसमे से फैलने लगी।
धीरे २ उस मंजरीमे दूध भा उत्पन्न हो गया। और वह दुग्ध कणरूप से परिणम गया इससे उस मंजरी में अन्न भी आगये। वे अन्नके दाने भी परिपक्व हो गये संपूर्ण रूप से अच्छी तरह पककर पुष्ट हो गये । इस तरह जब वह शालि-धान्य पककर तैयार हो गई -तब उसके पत्ते शुष्क हो चले और वे शलाई के आकर में उसमें लटकने लगे। धीरे २ कुछ २ पके हुए पत्ते उसमें से क्षरित भी हो गये । इसलिए उसमें बहुत कम पत्ते लगे हुए रह गये । उसके पर्व काण्ड परिपक्व होने के कारण प्रादुर्भवित अंकुर के समान पीले हो गये।
पत्तइया, हरिय पव्यकंडा जाया यावि होत्था) समय rdi यथामे ते २ પાંદડા વાળી થવા માંડી. આકારમાં તે ગોળ દેખાવા લાગી. ડાંગરની દાંડીની ઉપર નાની શાખાઓ વગેરે અવયવો સરખી રીતે છતરીના આકારમાં નીચે નમેલાં હતાં એથી જ તે આકારમાં ગેળ દેખાતી હતી. જ્યારે તે સારી પેઠે મટી થઈ ગઈ ત્યારે તેમાં મંજરીઓ નીકળી. અને તેની સુવાસ ચોમેર પ્રસરી ગઈ.
ધીમે ધીમે મંજરીઓમાં દૂધ ઉત્પન્ન થયું અને યથા સમયે તે દૂધ તેમાંજ કર્ણના રૂપમાં બંધાવા લાગ્યું. આમ સમય જતાં શાલિકણે સંપૂર્ણ રીતે પરિપકવ તેમજ પુષ્ટ થઈ ગયા. આ રીતે જ્યારે તે શાલિબાન્ય નો પાક તૈયાર થઈ ગયે ત્યારે તેના પાંદડાંસૂકાઈ ગયાં અને તે શલાકા (સળી) ના આકારે તેમાં લટકવા લાગ્યા. તેમાં લટકવા લાગ્યાં ધીમે ધીમે પાકેલાં પાંદડાં તેમાંથી ખરવા લાગ્યાં. એથી ખૂબજ ડાં પાંદડાં તેની ઉપર રહી ગયાં. તેને પકાંડ (છોડની બે ગાંઠ વચ્ચેનો ભાગ) પરિપકવ થઈ જવાથી પ્રાદુર્ભવિત અંકુરની જેમ પળ થઈ હતે.
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨