Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञाताधर्मकथाङ्गसूत्रे पुरतः पञ्च शाल्पक्षतान् मह्यं दत्तवन्तस्तदा मम मनसि सकल्पो जात:-यत्तातः सर्वेषां पुरतः पञ्च शाल्यक्षतान् ददाति तत् 'भवियध्वं एत्थ कारणेणं ' 'भक्ति. व्यमत्र केनापि कारणेन अस्मिन् विषये किमपि कारणमवश्यं विद्यते ' तिकडु' इति कृत्वा इतिविचार्य तान् पश्चशाल्यक्षतान् शुद्धे-स्वच्छे निर्मले वस्त्रे बद्ध्वा रत्नकरण्ड के निक्षिप्य उच्छीर्षकमूले स्थापयित्वा 'तिसंझ' त्रिसन्ध्यं प्रभाते मध्याहे सायंकालेवा 'पडिजागरमाणो २ प्रतिजाग्रती २= पुनः पुनर्निरीक्षमाणा इओ पंचमंसि जाव (भवियव्वं एत्थ कारणेण) त्तिक१ ते पंच सालि अक्खए सुद्धे वत्थे जाव तिसंझं पडि जागरमाणी २ विहरामि ) इस प्रकार रक्षिता की बात सुनकर धन्य सार्थवाह ने उससे पूछा-पुत्रि! ये इसी तरह से अभी तक कैसे रक्खे रहे-तब रक्षिता ने कहा-सुनो मैं बताती हूँ-आपने आज से गत पांचवें वर्ष में जो ये पांच शालि अक्षत मुझे समस्त मित्र ज्ञाति आदि परिजनों के तथा पुत्रवधूओं के कुलगृह वर्ग के समक्ष दिये थे उस समय मेरे मन में ऐसा विचार आया कि ये तात जो मुझे सब जनों के सामने इन पांच शालि अक्षतों को दे रहे हैं और इन की रक्षा आदि के विषय में कह रहे हैं-सो इस में कोई न कोई कारण अवश्य है-ऐसा विचार कर मैंने उन पांच शालि अक्षतों को स्वच्छ-निर्मलवस्त्र में बान्ध कर एक रत्न की डिविया में रख दिया और उसे अपने सिरहाने में रखकर आज तक मैं उसकी हर समय संभाल करती आ रही हूँ।
( कहणं पुत्ता एवं खलु ताओ ! तुम्भे इओ पंचमंसि जाव 'भवियव्वं एत्थ कारणेणं 'त्ति कटु ते पंचसालि अक्खए सुद्धे वत्थे जाव ति सम्म पडि जागरमाणी २ विहरामि)
આ રીતે રક્ષિતાની વાત સાંભળીને ધન્યસાર્થવાહે તેને પૂછયું “હે પુત્રિ! અત્યાર સુધી કેવી રીતે આ શાલિકણેને રાખવામાં આવ્યા. ત્યારે રક્ષિતાએ જવાબ આપતાં કહ્યું “સાંભળો,હું બધી વિગત તમારી સામે રજુ કરું છું. આજથી પાંચ વર્ષ પહેલાં બધા મિત્ર જ્ઞાતિ વગેરે પરિજન તેમજ ચારે પુત્રવધૂઓના કબીજાની સામે તમે મને શાલિક આપ્યા હતા, હે તાત! તમે મને બધા સ્વજનની સામે પાંચ શાલિક આપીને તેઓની રક્ષા માટે મને આજ્ઞા આપી હતી જેથી મેં વિચાર કર્યો કે આમાં કોઈ રહસ્ય ચોક્કસ છુપાયેલું છે આમ વિચાર કરીને પાંચે શાલિકને સ્વચ્છ નિર્મળ વામાં બાંધીને એક રત્નની ડાઅલીમાં મૂકી દીધા, અને તેને ઓશીકાની નીચે મૂકીને આજ (દિવસ) સુધી તેની રક્ષા કરતી રહી છું.
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨