Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अथ षष्ठमध्ययनं प्रारभ्यतेगतं पञ्चमाध्ययन-संपति षष्ठमारभ्यते अस्यायं पूर्वेण सहामिसम्बन्धः पञ्चमाध्ययने प्रमादवतोऽनर्थमाप्तिः अपमादवतश्चगुण अत्रापि तावेव दोपगुणौ कथ्ये ते इत्यनेन सम्बन्धेनायातस्येदमादिमसूत्रम् ।।
मूलम् -जइणं भंते ! समजेणं जाव संपत्तेणं पंचमस्त णायज्झयणस्स अयमहे पन्नत्ते छहस्स गं भंते ! नायज्झयणस्स समणेणं जाव संपत्तेणं के अहे पन्नत्ते ?, एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायगिहे समोसरणं परिसा निग्गया। तेणं कालेणं तेणं समएणं समणस्स जेटे अंतेवासी इंदभूई अदूरसामंतेजाव धम्मज्झाणोवगए विहरइ ॥सू०१॥
छठा अध्ययन का प्रारंभपांचवाँ अध्ययन सम्पूर्ण हो चुका है। अब ठा अध्ययन प्रारम्भ होता है । इस का पूर्व अध्ययन के साथ इस प्रकार से संबन्ध है कि पांचवें अध्ययन में जो ऐसा कहा गया है कि प्रमाद युक्त अनगार को अनेक अनर्थो की प्राप्ति होती है तथा जो प्रमाद से रहित होते है उन्हें अनेक गुणों का लाभ होता है सो इस अध्ययन द्वारा उन्हीं दोष और गुणों का कथन किया जावेगा इसी संबंध को लेकर यह अध्ययन प्रारंभ हुआ है। इस का आदि सूत्र यह है-( जइणं भंते ! समणेणं इत्यादि ।
છા અધ્યયનનો પ્રારંભપાંચમા અધ્યયન પછી આ છઠું અધ્યયન પ્રારંભ થાય છે. પાંચમા અધ્યયનમાં આ પ્રમાણે નિરૂપણ કરવામાં આવ્યું છે કે પ્રમાદિ અનગાર ઘણા અનર્થો મેળવે છે તેમજ જે આ પ્રમાદિ હોય છે તે ઘણા ગુણે પ્રાપ્ત કરે છે. તે હવે આ અધ્યયનમાં તે ગુણે અને દોષનું કથન વર્ણવવામાં આવશે. પાંચમા અધ્યયનની સાથે આ છઠ્ઠા અધ્યયનને એ જ સંબંધ છે. આ સં. બંધને વિચારવાના ઉપક્રમથી જ આ અધ્યયન શરૂ થયું છે. છઠ્ઠા અધ્યયન न पड़े सूत्र मा छ:-जइण भते! समणेण इत्यादि ।
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨