Book Title: Ranakpurni Panch Tirthi
Author(s): Ambalal P Shah
Publisher: Yashovijay Jain Granthmala
Catalog link: https://jainqq.org/explore/005403/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ОСОКОККККККККККККККІОКУССКОКОСІa e Uapren [ifehli Galli TITLE . // Page #2 -------------------------------------------------------------------------- ________________ | દેવવિમાન જેવું મંદિર દેવવિમાનની ઉપમા આ મંદિર માટે સાર્થક છે. સફેદ સંગેમરમરનું આ ભવ્ય મંદિર પહાડોની વચ્ચે કેાઈ શાંત સરોવરમાં વિકસિત સહસ્ત્રદલ શ્વેત પદ્મની માફક શાભે છે. મંદિરની પાસે નાની નદી મંદિરની દિવ્યતાનું ગુણગાન કરતી વહી રહી છે. શૈલેશ્વદીપક નામનું આ મંદિર મધ્યકાલીન ગુજરાત તથા રાજસ્થાની સ્થાપત્યકળાના એક અનોખો નમૂનો છે. આ દેવાલય ઉપર પણ આબુનાં મંદિરના પ્રભાવ સ્પષ્ટરૂપે દેખાય છે. નકશી અને મૂર્તિવિધાનમાં આબુના મંદિરની સ્પર્ધા આ મંદિર ન કરી શકે, પરંતુ સ્થાપત્ય અને રચનાની દૃષ્ટિએ તો આ ત્રાકદી૫ક ખરેખર પોતાના નામ અનુસાર ત્રણે લોકને આલોકિત કરી દેનારા દીપક જેવું જ છે. મંદિરને ત્રણ મજલા છે. એમાં ૨૪ રંગમંડપ, ૮૫ શિખર અને ૧૪૪૪ સુંદર સ્તભ છે. | મેવાડના જૈનપારવાડ મંત્રી ધરણાશાહે કરાડે રૂપિયા લગાવીને આ મંદિરને ખૂબ પ્રેમથી બંધાવ્યું હતું. એવી દંતકથા છે કે, શેઠ ધરણાશાહે પોતાના સ્વપ્નમાં ‘નલિનીગુહેમ' નામક દેવવિમાનને જોયું અને તે પછી પોતાના શિ૯પીઓને બોલાવીને એવું જ દેવવિમાન જેવું આ મંદિર બંધાવ્યું. –શ્રી દિલીપ કોઠારી Page #3 -------------------------------------------------------------------------- ________________ I ગણા રાણકપુરની પંચતીથી [સચિત્ર] :લેખક: ૫. અંબાલાલ પ્રેમચંદ શાહ શ્રી યશોવિજય જૈન ગ્રંથમાળા ગાંધીચેક, ભાવનગર (સૌરાષ્ટ્ર) For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : શ્રી. ભાઈચંદ અમરચંદ વકીલ બી. એ. એલએલ. બી. મંત્રીઃ શ્રી યશોવિજય જૈન ગ્રંથમાળા, ભાવનગર (સૌરાષ્ટ્ર) વીર સં. ૨૪૮૨ ] ધર્મ સં. ૩૫ [વિ. સં. ૨૦૧૨ કિંમત પણાબે રૂપિયા મુદ્રક , , ગોવિંદલાલ જગશીભાઈ શાહ શારદા પાનકોર નાકા : અમદાવાદ, For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ જગપૂજ્ય શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય સ્વ. શ્રીમદ્ વિજયધમસૂિરીશ્વરજી મહારાજ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ . . . . . . - અ શાન્તસૂતિ પૂ. મુનિરાજ શ્રીજયન્તવિજયજી મહારાજના શિષ્ય પૂ. શ્રી. વિશાળવિજયજી For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શાંતમૂતિ મુનિરાજ શ્રીયંતવિજયજી મહારાજશ્રીના શિષ્યરત્ન, આદર્શ ગુરુભક્ત પૂ, મુ. શ્રીવિશાલવિજયજી “જગાવોલને સાદર સવિનય સમર્પણ For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ બીજી આવૃત્તિનું પ્રકાશકીય નિવેદન આ પુસ્તક પ્રગટ થતાં તેના ઉપાડ સારા થયેા. અમને લાગ્યું મેં લેકાને આવાં પુસ્તક્રામાં વિશેષ રસ છે, તેથી અમે આ તીર્થાવલી ગ્રંથમાલાનાં પુસ્તક પ્રગટ કરવાના ક્રમ જારી રાખ્યા છે. પૂ. મુનિરાજ શ્રી વિશાળવિજયજીએ તૈયાર કરેલાં—નાકાડા તીર્થ, ભારાલ તીર્થ અને ચારૂપ–મેત્રાણાની ત્રણ પુસ્તિકાઓ અમે પ્રગટ કરી છે. બીજી સાત–આઠ પુસ્તિકાઓ તૈયાર થયેલી છે. એ પુસ્તિકાઓ પણ સગવડ મળતાં યથાસમય પ્રગટ થતી રહેશે. અહીં તા રાણકપુરની પ્રથમ આવૃત્તિ લગભગ દોઢ—બે વર્ષથી અલભ્ય હતી અને લેાકેામાં એની સતત માગણી રહ્યા કરતી હતી પરંતુ બીજી આવૃત્તિમાં કરવા જોઇતા સુધારા-વધારા કરવાનુ કામ કંઈક વિલએ પડયુ હતું; માર્ડ માડે પણ પ્રગટ થતી આ બીજી આવૃત્તિમાં ધા સુધારા કરવામાં આવ્યા છે; અને એક ટ્રામના વધારા થયા છે. વળી, પહેલી આવૃત્તિમાં અમે ૨૦ ચિત્રા આપી શકયા હતા જ્યારે આ આવૃત્તિમાં ૨૫ ચિત્રા આપ્યાં છે અને ત્રણેક ખીજા ચિત્રા ગણતાં ૨૮ ચિત્રા આ આવૃત્તિમાં આપ્યાં છે. આમ છતાં એની કિંમતમાં અગાઉ કરતાં માત્ર ચાર આનાના વધારા કર્યાં છે. For Personal & Private Use Only -પ્રકાશક Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ રાણકપુર ૫૦૦ વર્ષનું જૂનું સ્થળ છે. સં. ૧૪૯૬ માં ધનકુબેર ધરણુશાહે અહીં અનુપમ ભવ્ય મંદિર નિર્માણ કર્યું ત્યારથી આ તીર્થ અસ્તિત્વમાં આવ્યું છે. એ સમયમાં કે તે પછીના કાળમાં આ સ્થળે બંધાયેલાં કેટલાંક મંદિરે નામશેષ બન્યાં છતાં આ ઉન્નત. અને વિશાળ મંદિર અણીશુદ્ધ બચી શક્યું છે એ જ એની વિશેષતા છે. અગિયારમી અને તેરમી શતાબ્દીમાં નિર્માણ થયેલાં આબુદેલવાડાનાં પ્રસિદ્ધ મંદિરની બાંધણી અને કારીગરીને વારસે પંદરમા સૈકા સુધી બરાબર જળવાયેલા રહ્યાનું પ્રમાણ આ મંદિર પૂરું પાડે છે. શિલ્પકળાના તુલનાત્મક અભ્યાસીને આવશ્યક એવી બધી સામગ્રી પૂરી પાડી શકે એ જ આ મંદિરની વિશેષતા, એના પ્રાચીન સ્વરૂપમાં જળવાયેલી જોવાય છે; એનું કારણ એ છે કે, હાલમાં જ શેઠ આણંદજી કલ્યાણજી (અમદાવાદ)ની પેઢીએ એનો જીર્ણોદ્ધાર કરાવતાં એના પ્રાચીન સ્વરૂપને જરા સરખી આંચ ન આવે એવી ખાસ • ચીવટ રાખી છે, જે ખરેખર, બીજાં મંદિરના જીર્ણોદ્ધાર પ્રસંગે ધડો લેવા યોગ્ય બીના ગણાય. રાણપુર કરતાં પુરાણું એવાં નાડેલ, નાડલાઈ વકાણ અને ઘાણેરાવ–મૂછાળા મહાવીરનાં તીર્થસ્થળો પણ પાસે જ આવેલાં છે. એ સ્થળનાં ચૈત્યોમાં જીર્ણોદ્ધાર થયા પછી એનું પ્રાચીન સ્વરૂપ કેવું હતું એ જાણવાનું મુશ્કેલ બન્યું છે; છતાં કેટલાંક મંદિરમાં શિલા-- લેખો હજી જળવાયેલા છે તે ઉપરથી એના પ્રાચીનત્વનો ખ્યાલ આવે છે અને એના ઈતિહાસ ઉપર આછો ઘેરે પ્રકાશ પડે છે. આધુનિક શિક્ષણથી આપણી ઈતિહાસ વિશેની ભૂખ જાગી છે ત્યારે મળી આવતી સામગ્રીના આધારે આવાં તીર્થોનો ઇતિહાસ સંકલિત કરવાને આ પ્રયાસ કર્યો છે. એમાં પ્રાચીન એવા શિલાલેખીય For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ આધારે, સાહિત્યક ઉલ્લેખ અને તે તે સ્થળના ઘટનાપ્રસંગને પણ કાળક્રમે જેડીને આધુનિક સ્વરૂપ સુધી પહોંચવાની અમે કોશિશ કરી છે. મળી આવેલી સામગ્રી જૂજ છે એથી જ તીર્થોના કાળક્રમિક વિકાસ ઉપર જોઈએ તેવો પ્રકાશ ન પડે એ સ્વભાવિક છે, છતાં એ દિશામાં અમે શક્ય પ્રયાસ કર્યો છે. શ્રી યશોવિજ્ય જૈન ગ્રંથમાળાએ તીર્થોનાં કેટલાંક પુસ્તકો પ્રસિદ્ધ કર્યા છે અને આ પુસ્તકના પ્રકાશન પછી પણ બીજા તીર્થવિષયક પુસ્તકો તૈયાર કરાવવાને ઈરાદો રાખે છે તેના પ્રકાશનો આધાર આવા પુસ્તકની સફળતા ઉપર જ રહે છે. આ પુસ્તકને સુંદર-સુઘડ રૂપે પ્રકાશિત કરવા બદલ હું ગ્રંથમાળાને આભારી છું. પૂ. મુનિરાજ શ્રી. વિશાલવિજ્યજીએ આપેલી કેટલીક માહિતી અને સૂચને માટે હું તેમનો સણું છું. જનતા આ પુસ્તકને ભાવથી વધાવી લેશે તો આવાં બીજે પુસ્તકો તૈયાર કરવાની પ્રેરણું સુતરાં મળશે. દેહગામ [એ. પી. રેલ્વે] ). પર્યુષણ પ્રારંભદિન 5 २००८ – અંબાલાલ પ્રેમચંદ શાહ For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ બીજી આવૃત્તિ પ્રસંગે આ પુસ્તકની પહેલી આવૃત્તિ પ્રગટ થઈ ત્યાં સુધી હું રાણકપુર ગયા નહાતા; પરંતુ સાહિત્યિક ઉલ્લેખા એટલા બધા મળ્યા અને જેએ રાણકપુર જઈ આવ્યા હતા તેમની પાસેથી એ મંદિરની રચનાનું વર્ણન જેમ જેમ સાંભળતા ગયા તેમ તેમ મને આ પુસ્તક લખવાની પ્રેરણા પ્રબળ થતી ગઈ. પરિણામે પ્રથમ આવૃત્તિ પ્રકાશમાં આવી. એ પછી તે મારે બે વખત રાણકપુર જવાના પ્રસંગ બન્યા. તેમાં ખીજી વખતે રાણકપુરના પ્રતિષ્ઠાપ્રસંગ હતા ત્યારે મંદિરમાંથી ઉત્થાપન કરેલી મૃતિઓના લેખા બરાબર જોઇ શકાય એવી સ્થિતિ હતી. શેઠ આણંદજી કલ્યાણ॰ની પેઢી તરફથી મેં પચીશેક દિવસ સ્થિરતા કરી ત્યાંની ૩૫૦-૪૦૦ જેટલી મૂર્તિઓના શિલાલેખા લીધા હતા. અને એ પ્રસંગે રાણકપુરના મંદિરની ઝીણામાં ઝીણી વિગત મે એકઠી કરી હતી. તેથી પહેલી આવૃત્તિની બધી ખામીઓ દૂર કરવાના મેં આ આવૃત્તિમાં યથાશકય પ્રયત્ન કયા છે. નવી આવૃત્તિ તૈયાર કરવા માટે ગ્રંથમાળા તરફથી વારંવાર કહેવામાં આવતું પરંતુ અવકાશના અભાવે બીજી આવૃત્તિ જોઈ એ તેટલી વહેલી તૈયાર કરી શકો નહિ અને જ્યારે નવી આવૃત્તિ તૈયાર થઈ ત્યારે અહીંના પ્રેસામાં પાચપુસ્તકા વગેરેનું કામ ભરચક રહેતાં તરતમાં ' આ પુસ્તક પ્રગટ થઈ શકયુ નહિ. પરિણામે દોઢ-બે વર્ષથી આ પુસ્તક અલભ્ય હતું અને લોકેામાં આની વિશેષ માગણી થયા કરતી. આ નવી આવૃત્તિમાં કેટલીક નવી વિગતે અને શેઠ આણ ંદજી કલ્યાણજીની પેઢીના રાણકપુર આદિ તીર્થોના વહીવટ કરતા સુયેાગ્ય મુનીમ શ્રી. હરગાવિંદદાસભાઇ હેમચંદ શાહ પાસેથી સ્તવના અને માહિતી મળ્યાં તેને ઉપયાગ કર્યો છે. એ બદલ તેમનેા અહીં આભાર માનું છું. આ આવૃત્તિમાં ઘણા સુધારા-વધારા કરીને વર્ણનને લેાકેાયેગી અનાવવાના પ્રયત્ન કર્યાં છે. દેહગામ સ. ૨૦૧૧ શ્રાવણ સુદિ પ -અ'બાલાલ પ્રેમચંદ્દે શાહુ For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ વિષય અનુક્રમ પ્રકાશકીય નિવેદન પ્રસ્તાવ વિષયસૂચી ચિત્રસૂચી આધાર ગ્રંથ ગામ મારવાડ " ગોડવાડ અને આસપાસના પ્રદેશમાં જૈનધર્મ સાદડી ૧. રાણપુર ગામ રાણપુર તીર્થને કોટ રાણિગપુર શ્રીધરણવિહાર મંદિરની રચના મંદિરની કળા-કારીગરી જિનપ્રતિમા સંખ્યા મંદિરનિમાતા ધરણાશાહ બીજું મંદિર ત્રીજું મંદિર પ્રાચીન વર્ણને દાણ અને મારી વાર્ષિક મેળા. વ્યવસ્થા ૨. ઘાણેરાવ-મૂછાળા મહાવીર ઘાણેરાવ ૧૫ ૧૮ S છે ૩૮ ૪૦ For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ 1989 ૯૫ મૂછાળા મહાવીર ૩. નાડલાઈ ૪. નાડોલ ૧. વકાણું પરિશિષ્ટ પહેલું ૧. રાણિગપુર-ચતુર્મુખપ્રાસાદ સ્તવન (કવિ મેહરચિત) ૨. રાણકપુરતીર્થનું સ્તવન (શ્રીજ્ઞાનવિમલસરિચિત) ૩. રાણકપુર સ્તવન (શ્રીવિજ્યપ્રભરચિત) ૪. રાણકપુર સ્તવન (શ્રીસમયસુંદર ઉપર રચિત) ૫. રાણિગપુરમંડન શ્રીઆદિજિન સ્તવન (શ્રીરામવિજયરચિત), ૬. રાણકપુરનું સ્તવન * (શ્રીવિશાલસુંદરરચિત) ૭. રાણકપુર સ્તવન (શ્રીઉદયરત્ન ઉપા. રચિત ) પરિશિષ્ટ બીજું રાણકપુરના શિલાલેખ નાડલાઈને શિલાલેખ નાડેલ નગરના શિલાલેખ ભારતનું એક અનુપમ દેવાલય : ગેલેક્યદીપક : લે. શ્રી. દિલીપ કોઠારી ૧૦૨ ૧૦૪ ૧૦૫ ૧૧૧ ૧૧૮ ૧૨૬ For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ ચિત્રસૂચી જ ખ છે ધરણવિહારના મૂળનાયક શ્રી. આદીશ્વર ભગવાન. બાંધણીમાં અનુપમ ગણાતા ધરણવિહારની વિશાળતા અને ભવ્યતાને ખ્યાલ આપતું પાછળની ડુંગરમાળા સાથેનું સર્વગ્રાહી દશ્ય. ધરણુવિહારપ્રાસાદનું ગગનચુંબી ભવ્ય શિખર. રાણકપુરના સીમાડે આવેલી નદી, વક્ષરાજિ અને દૂરથી દેખાતી પહાડની કુદરતી શોભામાં દેવપ્રાસાદનું દૂરદૂરથી થતું સુરમ્ય દશન. પહાડની એકાંત ગોદમાં, જાણે ઊતરી આવેલા દેવવિમાન જેવું ધરણુવિહારનું દૂરથી લીધેલું દશ્ય. ધરણુવિહારના સમ્મુખ ભાગનું સાંગોપાંગ ભવ્ય દશ્ય. ધરણવિહારના સમ્મુખ ભાગનું ભંયતળિયેથી લઈને ત્રીજા માળના. બલાનક અને ઘૂમટ સુધીનું દશ્ય. ૮. ખીચોખીચ કરણ અને પૂતળીઓના અંબારથી ભરપૂર ધરણ વિહારને મેઘનામંડપ તથા સ્તંભ. ધરણવિહારના દ્વારને ભવ્યતા અર્પતા એકસરખા કળામય સ્તંભની હારમાળાનું એક દશ્ય. ધરણુવિહારના એક ભાગની સ્તંભાવલીનું દશ્ય. ૧૧. ધરણવિહારમાં આવેલી એક કેરણીભરી જાળીનું સુરેખાંકન. ધરણવિહારમાં તંભાવલીના આધારે ખડા કરેલા ત્રણ માળની એક તરફની છતને ભાગ. સ્તંભની જાડાઈ, તેમાંની સુંદર કેરણી, જેમાં મકરમુખથર, ચક્રની હારમાળા, હંસથર વગેરેનું અંકન છે, એવા એક સ્તંભને એક ભાગ. ૧૪. કોઈ મૂક ગીતને પિતાના નૃત્ય અને ઢેલ સાથે તાલ આપતી એક નતિ કાનું ભાવમય દશ્ય. For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૫. એક નતિકાના લાવણ્યમય અગમરાડનું સુરેખ શિલ્પ ૧૬. ધરવિહારની બહારની ભીંતમાં વચ્ચે આલેખેલી એક દેવી સામે નૃત્ય કરતી દેવી અને તેની નીચે ઉત્સુક વદને જોતા હું સથરનું દૃશ્ય. ૧૭. ધરવિહારની બહારની ભીંતમાં વચ્ચે કારેલા દેવાની સામે થોડા નૃત્યના પ્રકારા દર્શાવતી સ્ત્રીઓ. શ્રીપાર્શ્વનાથ ભગવાનનું સહસ્ત્રફણાનું શિલ્પ; આ શિલ્પમાં કમને ઉપસર્ગ અને ધણું નાગ-નાગણી સાથે ગૂંથાઈને ભગવાનને એક હજાર ફણાએથી છત્ર ધારણ કર્યું છે તેનું આબેબ દૃશ્ય આપ્યું છે. સંપૂર્ણ મંદિરને ખ્યાલ આપતી દેરીમાં ભગવાનની પ્રશમરસનિમગ્ન મૂર્તિની સામે દેવ-દેવીઓની ભાવનાપૂર્ણ ભક્તિનું દૃશ્ય. ૨૦. ધરણવિહારના મેધનાદમડપના ઘુમટની લાલકવાળી છતમાં સેાળ દેવીઓના હૃદયગમ અભિનય. ૧૮. ૧૯. ૨૧. ધરવિહારના મેધનાદમડપના ઘુમટની છતમાં આલેખેલું સુંદર શતલકમલ સુશોભન અને તેની આસપાસ સેાળ વિદ્યાદેવીની આકૃતિઓનું દૃશ્ય. ૨૨. ધરણવિહારના એક ઘૂમટની છતમાં આલેખેલું દેવ-દેવીયુગલનુ તાલબદ્ધ મયૂરનૃત્ય; જેમાં મયૂરપીંછાંનેા કલાપ કળામય રીતે અંકિત કરવામાં આવ્યા છે. ૨૭. ધરવિહારના એક ઘૂમટની છતમાં આલેખેલું એક અટપટુ દૃશ્ય; જેમાં એક મુખને જુદી જુદી દિશાએથી જોતાં ચાર આકૃતિઓના વિવિધ અગમરાડનું દર્શીન થાય છે. લોકહૃદયને પેાતાના મંગલનાથી જાગૃતિ આપતા ધરવિહારના ભવ્ય સુધાષા-ઘંટ. ૨૫. રાણકપુર તીર્થધામનું સર્વગ્રાહી સુંદર દૃશ્ય. (૧) ધરણવિહારના મૂળનાયક ચૌમુખજીની ચાર પ્રતિમાઓમાંની એક શ્રી. ઋષભદેવ ભગવાનની પ્રતિમા. For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ (૨) ગત પૂજ્ય શાસ્ત્રવિશારદ જેનાચાર્ય સ્વ. શ્રીમદ્ વિજ્ય ધર્મસૂરીશ્વરજી મહારાજ. (૩) પૂ. મુનિરાજ શ્રી. વિશાલવિજયજી મહારાજ. આધાર ગ્રંથો ૧. “પ્રાચીન જૈન લેખ સંગ્રહ” ભા. ૧, સં. મુનિ જિનવિજ્યજી, પ્રકાશક: શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર. “જેન લેખ સંગ્રહ” ભા. ૧ સં. શ્રીપૂરણચંદજી નાહરઃ પ્રકાશક: વિવિધ સાહિત્ય શાસ્ત્રમાળા, બનારસ. જૈન” સાપ્તાહિકને રૌયમહત્સવાંક. મેરી ગોડવાડ યાત્રા” લે. આ. શ્રીવિયતનસુરિજીઃ પ્રકાશકઃ રાજેન્દ્ર પ્રવચન કાર્યાલય. “યતીન્દ્રવિહાર દિગદર્શન” લેખક: પ્રકાશકઃ ઉપર મુજબ. “પ્રાચીન તીર્થમાળા સંગ્રહ” ભા. ૧, પ્રકાશકઃ શ્રીયશોવિજય જૈન ગ્રંથમાલા, ભાવનગર. ૭. “ગુરુગુણરત્નાકરકાવ્ય” પ્રકાશક ઉપર મુજબ. “શ્રીવિજયપ્રશસ્તિ કાવ્ય” પ્રકાશક ઉપર મુજબ. સમસૌભાગ્યકાવ્ય.” “જેન સત્ય પ્રકાશ” માસિકની ફાઈલ વર્ષ : ૭ 11. “રાજપૂતાનેકા ઈતિહાસ.” १२ For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ ભગવાન શ્રી કષભદેવ [ ધરણવિહારના મૂળનાયક ચૌમુખજીની ચાર પ્રતિમાઓમાંની એક પ્રતિમા ] ational For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ કર શકે છેકાર દર જ * - - " - " . રાણકપુરની પંચતીર્થી મારવાડ મારવાડ રાજ્ય રાજપૂતાના રાજ્યના પશ્ચિમ ભાગમાં છે. એની ઉત્તરે બિકાનેર, ઉત્તર-પૂર્વમાં ક્યપુરનું શેખાવટી પરગણું, પૂર્વમાં મેવાડ રાજ્ય અને અજમેર–મેરવાડા જિલે, દક્ષિણમાં સિરોહી અને પાલનપુરનાં રાજ્ય, પશ્ચિમમાં કચછનું રણ અને પાકિસ્તાનના સિંધ પ્રાંતને થરપારકર જિલે તેમજ ઉત્તર-પશ્ચિમમાં જેસલમેરનું રાજ્ય આવેલું છે. મારવાડને પ્રદેશ રેતી અને અનઉપજાઉ છે. અહીં પાણીની ખૂબ તંગી રહે છે. આ પ્રદેશમાં પહાડ–પહાડીઓ પણ ઘણું છે અને માર્ગો ભાઠા તેમજ કાંટાથી છવાયેલા હોય છે. મારવાડ એ “મારુવારને અપભ્રંશ છે, જેને પ્રાચીન For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ રાણકપુરની પંચતીથી કાળમાં લેકે “મરુસ્થાન” કહેતા. મરુસ્થાનને વાસ્તવિક અર્થ મૃત્યુસ્થાન છે, જે રણના અર્થને ઉદ્દેશીને પ્રજા હોય એમ લાગે છે. મારવાડ રાજ્યનું વર્તમાન રાજધાનીનું નગર જોધપુર છે, જે રાઠોડ રાજપૂત રાજા જે ધાજીએ વિ. સં. ૧૫૧૬માં વસાવ્યું છે. એ પહેલાં મારવાડની રાજધાની મડર નગરમાં હતી, જે ત્યાંથી ૫ માઈલ દૂર છે. મારવાડને લોકે “જોધપુર રાજ્ય” પણ કહે છે. મારવાડ પ્રદેશ ઉપર રાજ્ય કરનારા રાજવીએ પ્રસિદ્ધ કને જપતિ રાઠોડ જયચંદન વંશજો હેવાનું કહેવાય છે. ઈ. સ. ૧૧૯૪માં શાહબુદ્દીન ગોરીથી હારીને જયચંદ નાસતે –ભાગતે ગંગામાં ડૂબી ગયે તે પછી તેને પૌત્ર સીહાજીરાવ ઈ. સ. ૧૨૧૨માં રાજપૂતાનામાં આવીને વસ્ય, જેણે મારવાડ રાજ્યનો પાયો નાખ્યા. એ સમયથી એના વંશજો આ પ્રદેશ ઉપર રાજ્ય કરે છે. મારવાડનાં અનેક રમણીય સ્થાને દર્શનીય છે. મારવાડના મનુષ્યની સ્થિતિનું એક કવિએ સાચું જ દર્શન કરાવ્યું છેઃ રયાળિ સુખ વિનેશ્વરાળ, શ્રદ્ધા ચત્ર વસત્તિ શ્રાદ્ધઃ | मुद्दा घृतं तक्रमया च रब्बा, मरुस्थली सा न कथं प्रशस्या ? ॥" ગોડવાડ અને આસપાસના પ્રદેશમાં જૈનધર્મ આ મારવાડ પ્રદેશની દક્ષિણ-પૂર્વ સીમા પર વસેલા ગડવાડ પરગણું ઉપર કુદરતે કંઈક કૃપા વરસાવી છે. બીજાં For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ગોડવાડ પરગણું કરતાં ગેડવાડ પરગણું ઉપજાઉ છે. એનાં જંગલે ઝાડીઓથી ભરપૂર દીસે છે અને ખેતરમાં દરેક જાતનું ધાન્ય પાકે છે. આજે આ ગેડવાડ જોધપુર રાજ્યના વિભાગમાં આવેલું છે પરંતુ અગાઉ અહીં મેવાડના રાણાઓનું આધિપત્ય હતું. મેવાડના રાણાઓ સાથે જેનેને ઘનિષ્ટ સંબંધ હતે એવું ઇતિહાસથી જાણવા મળે છે. જૈનધર્મ મારવાડના આ પ્રાંતમાં અપેક્ષાકૃત અધિક સંપન્ન, ઉજજવળ, અને વિસ્તારયુક્ત છે. એ જ કારણે આ પ્રદેશમાં જૈન તીર્થ સ્થળો ઘણું છે અને જીર્ણોદ્ધારથી આજસુધી પિતાની પ્રાચીન સ્થિતિને જાળવી રહ્યાં છે. પ્રાચીનકાળથી લઈને આજ સુધીમાં મળી આવતાં એ મંદિરના શિલાલેખીય અને ગ્રંથસ્થ પ્રમાણે અહીંના જેનેના સામર્થ્ય અને દાનશીલતાને ઈતિહાસ બતાવી રહ્યાં છે. કેટલાક સમભાવી વિદ્વાનેએ એના ઉપર આ પ્રકાશ પાડ્યો છે ખરે, પરંતુ મારવાડના જૈનેને ઈતિહાસ હજી લેકવિશ્રુત બન્યા નથી. એટલું જ નહિ જેને પણ પિતાના પૂર્વજોના ઈતિહાસથી અજાણ છે અને તીર્થસ્થળ વિશે બહુ ઓછું જાણે છે, એમ કહેવું વધારે પડતું નથી. આ દેશમાં જેનેએ ક્યારે પ્રવેશ કર્યો તેના અકાટય પ્રમાણે મળતાં નથી. પરંપરા પ્રમાણે તે ભગવાન મહાવીરના સમયથી અહીં જેની વસ્તી હતી એમ જાણવા મળે છે પરંતુ ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તે લગભગ સાતમા– આઠમા સૈકામાં અહીં જેનેની વસ્તી વિપુલ હતી એવાં નિબંધ પ્રમાણે મળે છે. સાતમા-આઠમા સૈકામાં જેનેની પુષ્કળ For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ રાણકપુરની પંચતીર્થી વસ્તીથી શોભતાં ભિન્નમાલ અને જાલેર જેવાં નગરમાં જૈન મંદિરે પિતાની વિજયપતાકા ફરકાવી રહ્યાં હતાં એવું પ્રમાણ કુવલયમાલા”ની પ્રશસ્તિમાંથી ફલિત થાય છે. પીંડવાડાના મંદિરમાં રહેલી સં. ૭૪૪ ની જેને પ્રતિમા અને બીજી પ્રતિમાઓ પણ–અહીંના જૈન મંદિરની પૂર્વકાલીન સ્થિતિનું સૂચન આપી રહ્યાં છે. આનું કારણ તે એ જ છે કે, એક કાળે અનેક પ્રભાવક જૈનાચાર્યો આ ભૂમિમાં વિહરતા હતા અને મોટા રાજવીઓને પણ પ્રતિબંધ પમાડતા હતા. તેમના ઉપદેશથી મેટી સંખ્યામાં અહીંના ક્ષત્રિય અને બ્રાહ્મણેએ જૈનધર્મ સ્વીકારી લઈ જૈનત્વને વિજયવાવટો ફરકાવ્યું હતું. ભિન્નમાલ (શ્રીમાલ) અને એસિયા એનાં કેન્દ્રસ્થળે હતાં જેમાંથી શ્રીમાલ, પિરવાડ અને ઓશવાલ જેવી જ્ઞાતિઓને જન્મ થયે હતે. એને વિસ્તાર ધીમે ધીમે એટલે વધવા લાગ્યું કે, ગુજરાતના ચાવડા અને સોલંકી રાજાઓના સમયમાં તે એ જ્ઞાતિઓ ગુજરાત, મારવાડ, મેવાડ વગેરેના ખૂણેખૂણામાં વ્યાપ્ત બની ગઈ દશમા–અગિયારમા સૈકા અને તે પછીના સમયમાં તે અનેક જૈન મંદિરે આજે પણ આ પ્રદેશમાં વિદ્યમાન છે, જેમાંથી પ્રાપ્ત થતા શિલાલેખેથી જણાય છે કે, મારવાડને પ્રદેશ જેનેથી સમૃદ્ધ હતું અને તે તે સમયના રાજવીઓએ પણ જેનધર્મ સ્વીકારી અથવા તે પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી જેને પ્રતિષ્ઠા આપી હોય એમ લાગે છે. અનેક રાજવીઓએ જૈન મંદિરના નિભાવ માટે જમીને અને વેપાર પરના લાગાએનાં દાનપત્ર આપ્યાં હતાં. જેન મંદિર બંધાવનારા અને For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ગેડવાડ પ્રતિમાઓ ભરાવનારા કેટલાયે મંત્રીઓ, ભાંડાગારિકે, દાણિકે, સાંધિવિગ્રહિક આદિના શિલાલેખીય પ્રમાણેથી માલમ પડે છે કે, જેને પહેલાં રાજકીય ક્ષેત્રમાં પણ પૂરેપૂરે ભાગ લેતા હતા, અને આ પ્રદેશના યશવીર અને મંડન જેવા મંત્રીવીએ તે સાહિત્યના નિપુણ પંડિત તરીકે પણ પ્રસિદ્ધિ મેળવી હતી. આ રીતે જૈનોએ રાજકારણ, અર્થકારણ અને સમાજમાં પિતાના સામર્થ્ય અને બુદ્ધિતેજનાં કિરણેને પ્રખર તાપ ફેલાવી દીધું હતું. જાણે એમના મધ્યાહ્નની ઝાંખી કરાવતા આ પ્રદેશમાં એક તરફ જૈનાચાર્યોએ સંસ્કાર અને સાહિત્યની ધારાઓ વહેતી કરી ત્યાં બીજી તરફથી જેન ગૃહસ્થાએ સંપત્તિને સતત ધોધ વહેતે કર્યો હતો. આમ સંસ્કાર, સાહિત્ય અને સંપત્તિના ત્રિવેણી સંગમ પર જેનેએ પિતાના ભક્તિ અને કળાપ્રેમથી જ્યાં ત્યાં દેવમંદિરની શિખરમાળાઓ ઊભી કરી દીધી. પરિણામે જેનની ઓછી વસ્તીવાળું ગામડું પણ એકાદ જૈનમંદિરથી નગરની શોભા ધારણ કરતું હોય એમ લાગતું. એક વેળા અહેનિશ ગૂંજતા સાત્વિકતા અને સંયમની સુવાસથી મહેકતાં કેટલાંક સ્થળે એસિયા, સાચેર, મંડેર, બાડમેર, હથુંડી, હમીરગઢ, મુંડળ વગેરે પવિત્ર સંસ્કારધામમાં તે આજે જાણે પ્રાણ ઊડી ગયા હોય અને અસ્થિપિંજર જેવા છૂટાછવાયા ઈટો અને પથ્થરના ગંજ ખડકાયા હોય એવી કરુણ સ્થિતિ ભાસે છે. જે ગામમાં એક પણ જૈન મંદિર હોય ત્યાં એના For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ રાણકપુરની પંચતીથી પ્રમાણમાં જેનેની વસ્તી હોવી જોઈએ પણ આજે તે કેટલાંયે એવાં ગામે જેનેની વસ્તી વિનાનાં સૂનાં પડ્યાં છે. એવા ઉજજડ પ્રદેશમાં મંદિરોની સ્થિતિ દયાજનક હોય એમાં નવાઈ નથી. પરિણામે કેટલાંક મંદિરે કાળને ઘસારે પામી ખંડેર બન્યાં છે, જ્યારે કેટલાંક મંદિર જૈનેતરેએ થેડેક ફેરફાર કરી પચાવી પાડ્યાં છે. આ સ્થિતિ જેનોના ભૌગોલિક પરિવર્તનને આભારી છે. વસ્તુત: રાજકાંતિઓથી જેનેની વસ્તી એ પ્રદેશમાંથી ઘટવા માંડી અને કેટલાંક સ્થળે વેરાન બન્યાં, પરંતુ ભૂતકાળના એ સોનેરી સમયની ઝાંખી કરાવતાં મંદિરે તે આજે પણ જાણે સ્વર્ગીય દેવવિમાન પૃથ્વી પર ઊતરી આવ્યું હોય તેવાં એકલા અટુલા પ્રશાંતપણે ઊભાં છે અને કાળના ભરતી-ઓટને મૂંગે ઉપદેશ આપી રહ્યાં છે. બુદ્ધિમાન માનવી એવા ઉપદેશને સાર્થક કરી લેવા પિતાની ચંચલ લક્ષ્મીને ઉપયોગ એવાં ભગવમંદિરો પાછળ કરી લઈ લેકજીવનમાં પિતાનાં સ્થાયી અને સાચાં કીર્તિ મંદિરનું સ્મારક બનાવી લે છે. આવાં મંદિરની યાત્રા કરવાથી ભાવના પવિત્ર બનતી રહે અને કવચિત્ સ્પર્શતા એવા મૂંગા ઉપદેશને ખાતર જૈનાચાર્યોએ વારંવાર તીર્થયાત્રા કરવા પર ભાર મૂક્યો હોય એમ લાગે છે. મારવાડમાં પ્રાચીન કાળનાં અનેક વિશાળ અને ઉન્નત જૈન મંદિરે આજે પણ વિદ્યમાન છે. સામાન્ય રીતે તીર્થ કરેની કલ્યાણક ભૂમિઓને તીર્થ તરીકે ઓળખાવવામાં આવેલી છે, પરંતુ કેટલીક વખત ભૂમિમાંથી સહસા નીકળી આવેલી પ્રાચીન કલાપૂર્ણ પ્રતિમાઓના કારણે નવાં મંદિર રચાવા For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ગાડવાડ છતાં એને તીર્થનું ગૌરવ અપાય છે. એવાં તીર્થોની યાત્રા વેળા પણ એકાદ એવી અપૂર્વ ઘડી આવી જાય છે ત્યારે જીવન કૃતકૃત્ય બની જાય છે. આ કારણે અહીંની પંચતીથીરૂપ ગણાતા યાત્રાધામને ઈતિહાસ જાણવા પ્રેરણાદાયી નીવડશે. કેમકે અતીતના ગૌરવમાં જ આપણું મહામૂલા સંસ્કારને વારસો સાંપડે છે, એથી જ એવા પુનિત ધામેને ઈતિહાસ જાણીને યાત્રા કરવાથી આપણી સંસકાર–સમૃદ્ધિ અને આધ્યાત્મિક ભાવના વિકસિત થાય છે અને વધુ ઉજજવલ બને એ અનુભૂત બીના છે. અધ્યાત્મજીવી માની પરંપરામાં જ જેનધર્મને વારસો ઊતરી આવે છે એવી લેકપ્રતીતિ છે. [ આ પંચતીથીમાં મુખ્ય તીર્થ રાણકપુર છે. યાત્રાળુઓને રાણપુર આવવા માટે પશ્ચિમી રેલવે (W. R)ની નાની લાઈનમાં આવેલા આબુ અને અજમેરની વચ્ચેના રાણી કે ફાલના સ્ટેશને ઊતરવું. ફાલનામાં જૈન ધર્મશાળા અને જૈન મંદિરે છે. ફલનાથી ૧૬ માઈલ દૂર સાદડી સુધી મેટર બસ જાય છે. વચ્ચે ખુડાલા, બાલી, કોટ અને મુંડારા ગામે આવે છે. કોટ સિવાય બધાં ગામોમાં પ્રાચીન જૈન મંદિર છે. એ ગામોને વટાવીને સાદડી મુકામે આવવું પડે છે. સાદડીથી ૬ માઈલ દૂર ભરચક ઝાડીવાળા પહાડી રસ્તે રાણકપુરનું તીર્થ આવેલું છે. સાદડીથી વાહન મળી શકે છે. ] રાણકપુર જતાં સાદડી આવનાર યાત્રાળુઓએ, સાદડીનાં મંદિરના દર્શનને લાભ લઈ શકાય એ ખાતર સાદડીની હકીક્ત જાણવી જોઈએ. For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ - રાણકપુરની પંચતીથી સાદડી : જોધપુર રાજ્યના ગેડવાડ પ્રાંતમાં ફાલના સ્ટેશનથી પૂર્વમાં ૧૬ માઈલ દૂર આ કસબો મઘાઈ નદીના કિનારે આબાદ છે. વ્યાપારી સગવડવાળા આ ગામમાં અનુમાનતઃ કુલ ૧૨૦૦૦ ની વસ્તી છે. તેમાં વેતાંબર ઓશવાલ-પરવાડનાં મળીને ૧૦૦૦ ઘરમાં ૪૦૦૦ જેનેની વસ્તી છે, જ્યારે સ્થાનકવાસીઓનાં ૨૫૦ ઘરે છે. ૬ ઉપાશ્રયે, ૨ ધર્મશાળાઓ, ૧ જેની પાઠશાળા અને ૧ છાત્રાલય છે. અહીં કુલ ૫ જેન મંદિરે છે. - સાદડીનાં ૪, રાણકપુર તીર્થનાં ૩, રાજપુરનું ૧ અને માદાનું ૧-એમ કુલ ૯ દેરાસરને વહીવટ કરતી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી અહીં છે. અત્યારે તેના કુશળ વહીવટકર્તા મુનિમ શ્રી. હરગોવિંદદાસ છે, જેમની દેખરેખ નીચે રાણકપુર તીર્થ અને મૂછાળા મહાવીર તીર્થને જીર્ણોદ્ધાર થયે છે. પ્રત્યેક યાત્રાળુને તેઓ સારી સગવડ કરી આપે છે. ( વિશાળ રાજમાર્ગની ડાબી બાજુએ રાવળામાં મોટી ધર્મશાળા છે, તેની સાથે નાનું દેવળ છે. ધર્મશાળામાં વાસણ– ગોદડાંની બધી વ્યવસ્થા રહે છે. પાણી માટે રેંટ ગઠવેલે કુવે છે અને સાથે બાગ છે. ભેજનશાળાની પણ અહીં સગવડ છે. ૧. રાવલાની પાછળ આવેલું શ્રી પાર્શ્વનાથ ભગવનાનું શિખરબંધી મંદિર સૌથી મોટું વીશ જિનાલયવાળું છે. અહીં પાષાણની ૧૪૪ અને ધાતુની ૭૮ મૂર્તિઓ છે. મૂળ For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ સાદડી નાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની બદામી વર્ણની ૧ હાથ ઊંચી પ્રતિમા છે. સં. ૧૨૨૮ની સાલને લેખ છે. ભેંયરામાં ધાતુની પ્રાચીન પ્રતિમાઓ છે. સં. ૧૭૫૦માં આ મંદિરને જીર્ણોદ્ધાર થયે છે. મંદિરની સ્થિતિ સારી છે. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી વહીવટ કરે છે. ૨. મેટા દેરાસરની જોડે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ઘરદેરાસર છે. તેને સં. ૧૭૫૦માં શ્રીસંઘે જીર્ણોદ્ધાર કરાવ્યું છે. આમાં પાષાણની ૩ પ્રતિમાઓ છે. આ મંદિરની સ્થિતિ સારી છે. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી એને વહીવટ કરે છે. ૩. શ્રી આત્માનંદ વિદ્યાલયની પાછળ શિખરબંધી શ્રી, આદીશ્વર ભગવાનનું મંદિર છે, જે સં. ૧૯૯૯માં શેઠ ચંદનમલ પુખરાજજીએ બંધાવ્યું છે. વહીવટ પણ તેમને જ છે. આ મંદિરમાં પાષાણુની ૩ અને ધાતુની ૧ પ્રતિમા છે. ૪. ગામથી આશરે ૧ ફર્લોગ દૂર રાણકપુર જવાના રસ્તાની ડાબી બાજુએ જૂની ધર્મશાળામાં શ્રીચંદ્રપ્રભ ભાગવાનનું શિખરબંધી મંદિર સં. ૧૯૫૦માં બંધાવેલું છે. મંદિરની આજુબાજુએ ઊંચે વડે બાંધે છે. છૂટા તંભે ઉપર ખુલ્લા મંડપવાળું આ મંદિર મધ્યમ વિશાળતાવાળું છે. મૂળનાયકની મૂર્તિ ૨૯ આંગળી ઊંચી વેતવણું છે. એક ગૃહસ્થ યુગલની મૂર્તિ પણ વિદ્યમાન છે. આ મંદિરની બાજુમાં શેઠ મૂળચંદ મનજીએ ધર્મશાળા બંધાવેલી છે. તેની પાસે એક હીરાવાવ અને ચેતરે પણ છે. તે ચેતરે સાદડીવાળા શેઠ મૂળચંદ છજમલજીએ બંધાવ્યું છે. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી મંદિર અને ધર્મશાળાને. વહીવટ કરે છે. For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૦ રાણકપુરની પંચતીથી ૫, રાણકપુરના રસ્તા ઉપર ગામથી ૧ માઈલ દૂર શ્રી આદીશ્વર ભગવાનનું શિખરબંધી મંદિર છે. તેને સં. ૧૭૫૦ માં જીર્ણોદ્ધાર થયેલું છે. મંદિરમાં પાષાણની ૯ અને ધાતુની ૧ પ્રતિમા છે. મંદિરની સ્થિતિ સારી છે. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી વહીવટ કરે છે. ( [ સાદડીથી દક્ષિણ દિશામાં ૬ માઈલ દૂર રાણપુર જવા માટે બે રસ્તાઓ છે. એક જૂને અને બીજે નવે. જૂનો રસ્તો સાદડી બગીચાથી શરૂ થાય છે, જ્યારે નવો રસ્તો છેલ્લા શ્રી. ઋષભદેવ ભગવાનના મંદિર આગળ થઈને જાય છે. નવો રસ્તો સગવડભર્યો છે. બે એક વર્ષ થયાં સડક બાંધવામાં આવી છે. ઉપર્યુક્ત મંદિરથી આગળ જતાં બંને તરફ નાની નાની ટેકરીઓની હારમાળા છે. વચ્ચે વચ્ચે ખેતશે અને ઝાડવાંનાં ઝુંડ નજરે પડે છે. એક તરફ નદીને પ્રવાહ દર—નજીક બનતે યાત્રીને સાથ આપે છે. માર્ગમાં એ નદીને પાંચ-છ વખત ઓળંગવી પડે છે. ૨ માઈલ લગભગનો રસ્તો વટાવીએ ત્યારે જમણી તરફ વટવૃક્ષોની છાયામાં આવેલી “હીરાવાવ' નામનું વિશ્રામ સ્થળ આવે છે. અહીં પરબ બેસાડેલી છે. ત્યાંથી એ જ માગે ૨-રા માઈલ આગળ ચાલતાં “ચંદનવાવ’ નામે પરબનું સ્થળ આવે છે. ત્યાંથી ૧ માઈલ દૂર રાણકપુર તીર્થના માર્ગે જતાં અંતે પથરાળી નદીના પ્રવાહમાંથી પસાર થઈ ડાબી બાજુના સઘન વનને અને જમણી બાજુએ બાંધેલા તળાવના ભવ્ય બંધને નિહાળતે યાત્રી નદી પ્રવાહમાં સ્થાપેલી હગત (શક્તિ) માતાના સ્થાન પાસે આવી પહોંચે છે, ત્યાંથી રાણપુર તીર્થના વિશાળ કંપાઉંડમાં રહેલાં ત્રણે મંદિરનાં શિખરનાં દર્શન કરે છે.] For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧. રાણકપુર જોધપુર રાજ્યના ગોડવાડ પ્રાંતના દેસૂરી જિલ્લામાં સાદડીથી ૬ માઈલ દૂર પૂર્વ-દક્ષિણ દિશામાં, મદ્યાર્ક નામની વહેતી નદીના કિનારે ‘રાણકપુર' નામે ગામ છે. આ ગામ આડાવલા (અરવલી)ની પશ્ચિમ બાજુની ખીણમાં સઘન વનરાજિથી વીટાયેલું છે. અત્યારે આ ગામ ઉજજડ છે. ગામ : રાણકપુર ગામ કયારે અને કેવી રીતે વસ્યું એની વિગત એવી જાણવા મળે છે કે, ધરણાશાહ અને રત્નાશાહ નામના એ જૈન ભાઈ એ મેવાડના રાણાના રાજ્યમાં અધિકારપદે હતા. તેમાં ધરણાશાહ તે રાજાના ખુદ મત્રીપદે હતા; તેમણે જૈન મંદિર બાંધવા માટે મેવાડના રાણા પાસેથી જમીન ખરીદી ત્યારે એમને એ જમીન એવી શરતે આપવામાં આવી કે, જૈન મંદિરની સાથેાસાથ ગામ પણ વસાવવામાં આવે અને તેનું નામ રાણાના નામ ઉપરથી પાડવામાં આવે. આ ઉપરથી માદ્રી પર્વતની રમ્ય ઉપત્યકામાં વસેલા ‘માડી ’ ગામની જે જમીન મંદિર માટે પસ ંદ કરવામાં આવી તેને રાણાના નામ ઉપરથી ‘રાણકપુર' નામ આપવામાં આવ્યું અને એ રીતે એ પ્રસિદ્ધિમાં આવ્યું. જો કે રાણકપુર આજે ખંડિયેર હાલતમાં વેરાન બન્યું. For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ રાણકપુરની પંચતીથી છે પરંતુ એની ભૂતકાલીન મહત્તા આંકવાને આપણી પાસે કેટલીક તત્કાલીન વર્ણનસામગ્રી છે. શ્રીમેડ કવએ સંવત ૧૪ભાં રચેલા “frig-agaziા-માં તેમણે પ્રત્યક્ષ જોયેલા આ ગામનું વર્ણન કર્યું છે.' “રાણકપુર જઈને અત્યંત ઉલ્લાસ અને સંતોષ થાય છે. આ નગર અણહિલપુર (પાટણ) જેવું છે. તેનાં ગઢ, મંદિર અને પિળો અત્યંત સુંદર છે. વચ્ચે સરિતાનાં નીર વહે છે. કૂવા, વાવ, વાડી, હાટ અને જિનમંદિર ઘણાં છે. તેમાં અઢાર વર્ણના લોક, લક્ષ્મીવંત વેપારીઓ અને પુણ્યશાળી માનવીઓ વસે છે. એ સૌમાં યશસ્વી દાનીશ્વર ધરસિંદ નામને સંઘવી મુખ્ય છે. તે જિનમંદિરને ઉદ્ધારક છે. તેની પુણ્યાત્મા માતા કામલદે નામે છે, જે રત્નસિંહ અને ધરણિંદ નામના બે નરરત્નને જન્મ આપી ધન્ય! ધન્ય !! ગવાય છે.” આ વર્ણન ઉપરથી જણાય છે કે, પંદરમી સદીમાં આ રાણકપુર ઘણું સમૃદ્ધિશાળી અને આબાદ નગર હતું. એ સમયે જેનેનાં ૨૭૦૦ જેટલાં ઘરે હતાં. રાણકપુરના નિવા ૧. જુઓઃ પરિશિષ્ટ પહેલું, સ્તવન: ૧, ૧ થી ૭ કડી. ૨. વસ્તુતઃ મંદિરના કંપાઉંડની આસપાસની જમીન જોતાં અહીં કઈ વિશાળ ગામ વસ્યું હોય એમ લાગતું નથી. હા, ધરણુવિહાર જેવા મોટા મંદિરનું કામ વર્ષો સુધી ચાલ્યું હોય અને તે સમયે શિલ્પીઓ, કારીગર અને મજૂરોને જોઈતી વસ્તુઓ પૂરી પાડવા વેપારીઓ અહીં આવીને અસ્થાયી રૂપે વસ્યા હોય, દુકાને માંડી હોય એ બનવાજોગ છે. ઉત્તર દિશાની સાંકડી જમીનમાં પડેલાં ખંડિયેરેને જોતાં પણ અહીં For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ રાણકપુર ૧૩ સીઓએ પણ અહીંનાં મદિશમાં મૂર્તિ । ભરાવ્યાના શિલાલેખા આ મંદિશમાંથી મળી આવે છે. શ્રીમે કવિના કથન મુજબ તે સમયે અહી ૭ જૈન મંદિરો હતાં. ત્યાર પછી સ’. ૧૭૫૫માં શ્રીજ્ઞાનવિમલસૂરિએ રચેલી તીર્થમાહા માં ૩ અને અઢારમા સૈકામાં ૫. મહિમાએ રચેલી તીર્થમાજ માં જ અહી ૫ જૈન મંદિરા હોવાનુ વર્ણન મળે છે. વસ્તુત: અહીં ત્રણ મંદિરો ઉપરાંત ખીજા' મંદિરે હાય એમ જણાતું નથી, એટલે ધરવિહારના ચારે ખૂણાના ચાર મોટા ગભારા અને મુખ્ય ચૌમુખ મદિરને ગણતાં પાંચ અથવા ત્રણ માળનાં મંદિરને ગણતાં ત્રણ અને બાકીનાં શ્રીનેમનાથ અને શ્રીપાર્શ્વનાથ ભગવાનનાં મંદિરો મળીને સાત અને પાંચની સંખ્યા તી માળાકારાએ ગણાવી હાય એમ લાગે છે. ઉપર્યુ ક્ત કવિએ ઉલ્લેખેલી મઘાઇ નદી આજે પણ ઉત્તર પશ્ચિમે પથરાયેલી છે; જે સદા વહ્યા કરે છે. થાઉં દૂર આવેલા તળાવના પશ્ચિમ કિનારો મજબૂત ખાધેલા છે; જેની દિવાલની પહાળાઈ લગભગ ૪૨ હાથની છે. અને જમીનથી ૫૬ ફૂટ ઊંચી છે. તળાવમાં અંધની પાસે ૪૦ વામ ઊંડું કાઈ ગામ વ્યવસ્થિત રીતે વસ્યુ હાય એમ ન કહી શકાય. કેમકે હિંદુરના કંપાઉંડની ચારે દિશામાં પહાડીએ છે અને ઉત્તર તરફથી આવતી મઘાઈ નદી મંદિરના કપાઉંડને અડીને જ પશ્ચિમ તરફ થઈ દક્ષિણ દિશામાં વહે છે. ન ૩. પ્રાચીન તીર્થમાળા સંગ્રહ.” પૃષ્ઠ : ૧૩૬, પ્રકાશક : યાવિજય ગ્રંથમાળા, ભાવનગર. ૪. એજન : પૃષ્ઠ : ૫૮ ' For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ રાણકપુરની પંચતીથી પાણી હોય છે, જ્યારે વરસાદમાં ૭૫ વામ જેટલું વધે છે. તળાવમાંથી કાઢેલી નહેરેથી શિયાળુ અને ઉનાળુ પાક થાય છે. સં. ૧૯૫૬ના દુકાળમાં આ બંધ બાંધવામાં આવ્યું છે. રાણકપુર તીર્થના કેટની બહાર સૂર્યનારાયણનું મંદિર છે. આ મંદિર મહારાણા કુંભાએ બંધાવ્યું હતું એમ કહેવાય છે. મંદિરના શિખરમાં ભાતભાતની કેરણ છે. ગૂઢમંડપ પડી ગયો છે. તેની બાજુમાં મહાદેવનું એક મંદિર ખંડિત અવસ્થામાં પડેલું છે, તેમાં એક ભેંયરું છે. મહાદેવના મંદિર પાસે ભૈરવનું સ્થાન છે. અહીંના લેકે તેને “ભાંગરિયા ખેલેજી” કહે છે. આસપાસની પહાડીઓ અને સઘન ઝાડીએથી આખુંયે જંગલ ભયંકર લાગે છે. હિંસક પશુઓને ભય પણ રહે છે. સંભવ છે કે, મેવાડના રાણાઓએ આ સ્થાનને વિપત્તિકાળમાં આશ્રયનું સ્થાન બનાવ્યું હોય. રણકપુર તીર્થની દક્ષિણ તરફની એક પહાડી પર એક નાનું સરખે મહેલ બંધાવેલે નજરે ચડે છે. વળી દક્ષિણ દિશા તરફના ભયંકર જંગલમાં થઈને મેવાડ તરફ જવાને એક રસ્તે છે. “આ માર્ગે જતાં ૨ માઈલ દૂર એક ચોકી આવે છે. ત્યાંથી એક રસ્તે ઉત્તરમાં ભાનપુરાના વિકટ વનમાં થઈને જાય છે અને ચેકીથી બીજા માર્ગે જતાં એક આકિયા ઉપનદ (ખાર) આવે છે. તેના ચડાવ ઉપર એક પ્રાચીન કિલ્લો છે. તેના સિંહદ્વાર પર મહાભય, મહાભય” એવા શબ્દ કેરેલા છે અને કિલ્લે પણ એ જ જણાય છે. કિલ્લાથી દક્ષિણ પૂર્વમાં ૭ For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ રાણકપુર માઈલ દૂર મેવાડના સાયરા ગામે પહોંચાય છે." અહીંથી એક માર્ગ દેસૂરીની નાલને છે. ઉત્તર દિશા તરફની પહાડીમાં રાણુ કુંભાએ વસાવેલા કુંભલગઢને પ્રસિદ્ધ કિલ્લે જોવાય છે. આ કુંભલગઢથી ૧૦-૧૨ માઈલ દૂર માલ ગઢ નામે ગામ છે; જ્યાં ધરણશાહ અને રત્નાશાહ રહેતા હતા. કુંભલગઢ અને માલપુરના રસ્તે માદ્રી પર્વત આવે છે. એ પર્વતની તળેટીમાં માદડી ગામના સ્થળ ઉપર રાણના નામથી રાણકપુર વસાવવામાં આવ્યું છે. રાણકપુર તીર્થને કેટ: ચારે તરફને કેટ ૫૯ વીઘાના વિસ્તારવાળી જમીનને ઘેરી વળે છે. એ કોટમાં ઊભેલાં મકાને—ધર્મશાળાઓ, મંદિરે અને તે અંગે રહેતા મુનિમ, પૂજારીઓ અને પહેરેગીરે વગેરે સિવાય અહીં બીજા કોઈ મકાન કે વસ્તી નથી. મંદિરના કંપાઉંડમાં પ્રવેશ કરતાં મઘાઈ નદીના બેઠા ઢાળવાળા પૂલ ઉપર થઈને જવાય છે. નદીને જોતાં જ મેહ કવિની કાવ્યપંક્તિઓનું સ્મરણ થઈ આવે છે : “નિરમલ નાર વહઈ વીચ ગંગે પાપ પખાલ સુઅંગે ” સાચે જ, નદીનાં વહેતાં ગંગા જેવાં નિર્મળાં નીરમાં પાપ ધંઈ નાખી પવિત્ર થઈને આપણે પ્રભુના તીર્થ મંદિરમાં જવા માટે દરવાજામાં પ્રવેશ કરીએ છીએ. પ. જુઓઃ “મેરી ગેડવાડ યાત્રા” લેખક શ્રી વિજ્યવતીન્દ્રસૂરિજીઃ પ્રકાશક: રાજેન્દ્ર પ્રવચન કાર્યાલય. પૃ. ૬૦-૬૧ For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ રાણકપુરની પંચતીથી લેખંડી ભવ્ય દરવાજામાં પ્રવેશ કરતાં જમણા હાથ તરફ એક સુંદર જળકુંડ આવે છે. તેના ઉપર કેટલાંક દેવી દેવતાની મૂર્તિ પધરાવેલી છે. પાસે બે નાની સરખી દેરીએ છે. અહીં શિવ અને પાર્વતીની એક કળામય મૂર્તિ આપણું નજરે પડે છે. ડાબા હાથ તરફ ભોજનશાળાનું મકાન છે; જે સાદડીવાળા શેઠ પન્નાલાલ પૂનમચંદજીએ બંધાવેલું છે. તેની પાસે જ સં. ૧૯૯હ્માં સાદડીવાળા શેઠ ન્યાલચંદ નથમલજીએ એક સુંદર ધર્મશાળા બંધાવી છે. તેની સામે એટલે માર્ગની જનનું બાજુએ કૂવે છે અને તેની પાસે જ અમદાવાદનિવાસી શેઠ જમનાભાઈ ભગુભાઈનાં ધર્મપત્ની માણેકબેન શેઠાણીએ સં. ૧૯૮ માં બંધાવેલી મોટી સુંદર ધર્મશાળા છે. આ ધર્મશાળાથી દક્ષિણ દિશામાં લગભગ ૨૦૦ ગજ છેટે શ્રી. નેમનાથ ભગવાનનું મંદિર છે. આ મંદિરની નજીકમાં પરંતુ કેટની બહાર અગાઉ કહેલું સૂર્યનારાયણનું મંદિર વિદ્યમાન છે. શેઠાણું માણેકબેને બંધાવેલી ધર્મશાળાની પૂર્વ દિશામાં જૂની ધર્મશાળાના માર્ગે જતાં વચ્ચે શ્રી. પાર્શ્વનાથ ભગવાનનું મંદિર આવે છે. આ મંદિરથી લગભગ ૭૫ ગજ છેટે વિશાળ વંડાથી ઘેરાયેલી જૂની ધર્મશાળા છે. તેના દરવાજામાં પ્રવેશ કરતાં વચ્ચે મેટું ગાન છે. એક તરફ ફૂલે અને અને સ્નાનાગાર છે અને ચારે દિશામાં બાંધેલી ધર્મશાળાની લગભગ ૪૧ એરડીઓ છે. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીકાર્યાલય અહીં જ છે, જે યાત્રીઓ માટે વાસણ-ગોદડાં તેમજ For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ સકપુર, ભેજનાલય વગેરેની બધી સગવડ પૂરી પાડે છે. ધર્મશાળાની દક્ષિણ દિશામાં એક મકાન નવું બાંધેલું છે, જે ઉપાશ્રય તરીકે સાધુ-સાધ્વીઓ માટે ઉપયોગમાં લેવાય છે. આ જૂની ધર્મશાળા સં. ૧૦૮ માં અમદાવાદનિવાસી શેઠ હઠીસિંહ કેસરીસિંહનાં ધર્મપત્ની શેઠાણી હરકુંવર બાઈએ બંધાવી છે. આ જૂની ધર્મશાળાને અડીને જ ધરણવિહારનું વિશાળ મંદિર આવેલું છે. એ મંદિરની સામે નગારખાનાનું બે માળનું મકાન છે અને તેની પાસે નાને બગીચે છે. નગારખાનાની દક્ષિણ દિશામાં સામે એક કૂવે પણ છે. અત્યારે અહીં જે ત્રણ જૈન મંદિરે વિદ્યમાન છે, તેમાંનું પ્રથમ તીર્થકર શ્રી આદીશ્વર ભગવાનનું ચૌમુખ મંદિર, જેને ધરણવિહાર કહેવામાં આવે છે તે મુખ્ય છે. ગેડવાડની મોટી પંચતીથીમાં જેટલાં પ્રાચીન જૈન મંદિરો છે, તેમાં સૌથી મેટુ, કિમતી એને શિપની દષ્ટિએ આ મંદિર અનુપમ છે. આ મંદિર કેણે ક્યારે બંધાવ્યું અને મંદિરને આકાર તેમજ શિલ૫પ્રકાર કે છે એ જાણવાથી એને મહિમા સમજી શકશે. રાષભદાસ કવિએ તે આ તીર્થનું માહાસ્ય ગાતાં કહ્યું છે કે – “ગઢ આબુ નવિ ફરસિય, ન સુ હીર રાસ; રાણકપુર નર નવિ ગયે, ત્રિયે ગર્ભવાસ.૬ ખરેખર, આબુ અને રાણકપુર તીર્થની યાત્રા જેણે કરી નથી, એનું જીવતર નકામું છે. એવી લેકવાણીનું કથન એ તીર્થોનાં વર્ણન વાંચ્યા-સાંભળ્યા પછી અને સાક્ષાત્ દર્શન કર્યા પછી યથાર્થ લાગે છે. ૬. “આનંદકાવ્ય મહેદધિ” હીરવિજયસૂરિરાસ. પૃષ્ઠ: ૯૨. પ્રકા દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાર પંડ, સુરત. For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૮. . રાણકપુરની પંચતીથી “રાણિગપુર શ્રીધરણવિહાર ધનકુબેર ધરણશાહે રાણકપુરમાં શિલ્પકલાના અત્યુત્તમ નમૂના સમાન “ધરણુવિહાર પ્રાસાદ બંધાવ્યું છે. એને કૈલેશ્વદીપક પ્રાસાદ, ત્રિભુવનવિહાર, નલિની ગુલ્મવિમાન અને ચતુર્મુખપ્રાસાદ” એવાં નામથી પણ સંધાય છે. આ મંદિર આડાવલાની છેક પશ્ચિમી તળેટીમાં અનેક પ્રકારની વનરાજિ વચ્ચે ઝીણી નકશીથી સુશોભિત વિમાનસમું દેખાય છે. પાંચ વર્ષથી ધરણાશાહની કીર્તિગાથા સંભળાવતું ઉન્નતશીલ અને પિતાની શિલ્પકળાની સૌંદર્ય સુગંધ પ્રસરાવતું આ અટુલું ગેલેક્યદીપક મંદિર, જાણે કાળ અને આક્રમણે સામે અડગપણે ઊભેલું હોય એમ લાગે છે. મંદિરની રચના: આ ધરણુવિહાર મંદિર ૪૮૦૦૦ વર્ગ ફીટના વિસ્તારમાં આવેલું છે. મંદિરની ઊંચાઈને પ્રમાણમાં જગતી-ભેંયતળિચાની ઊંચાઈ અને વિસ્તાર, ચારે દિશામાં એકસરખાં પગથિયાં, પ્રતેલીઓ (શંગારકી), તે ઉપના મંડપ, દરવાજાઓબધું માપસર એકસરખું નજરે પડે છે. અંદરની બાજુએ ચારે દિશાના ચાર દરવાજા યુક્ત મુખ્ય મંદિર, તેના ચાર સભામંડપ, ચાર વિશાળ મેઘનાદ મંડપ, તેનાં તારણે યુક્ત ઊંચા સ્તંભે, મુખ્ય મંદિરના ચારે ખૂણામાં બબ્બે મંડપ યુક્ત ચાર શિખરબંધી દેરાસરે, ભમતીની શિખરબદ્ધ દેવકુલિકાએ, વચ્ચે વચ્ચે ચારે તરફના એકસરખા મોટા ગભારા, ઉપર બે માળ અને શિખરબંધી રચનાવાળું આ મંદિર છે. For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૯ રાણકપુર આખુંયે મંદિર સેવાડી તેમજ સેનાણુના પથ્થરથી બાંધવામાં આવ્યું છે. મંદિરની મનહર બાંધણી, મજબૂત ઘાટ, અને પાયાનું ઊંડાણ કેવું હશે એને ખ્યાલ આવે છે. શ્રી. મેહ કવિ કહે છે કે, આ મંદિરને પાયે સાત માથડાં છે. આ ઉપરથી આમાં કેટલું ખરચ થયું હશે અને કેટલી મહેનત મજૂરી અને સમય વીત્યે હશે એની કલ્પના થઈ આવે છે. મંદિરમાં ૧૪૪૪ સ્તંભેની રચના કરેલી છે. તેમાં ચારે દિશાના મેઘનાદ મંડપના સ્તંભે તે ૪૦ ફીટથીયે વધુ ઊંચા અને પ્રત્યેક કેરણીયુક્ત છે. આ મંડપ સિવાયના બીજા સ્તંભે સાદા છે. મંદિરમાં સ્તની રચના એવી કુશળતાથી સમાંતર કરેલી છે કે ગમે તે સ્થળે ઊભા રહી સામેની દિશામાં બિરાજમાન પ્રભુમૂર્તિનાં દર્શન કરતાં કેઈ સ્તંભનું નડતર થતું નથી. મુખ્ય મંદિર અને ખૂણુના ચાર ગભારાઓનાં મળીને ૫ મેટાં શિખરે, ૨૪ મંડપ, ૮૪ દેરીઓ,૯ર્ભોયરાં, મુખ્ય મંદિર ઉપર બંને માળમાં ચાર દરવાજાયુક્ત ચૌમુખ પ્રતિમાઓ વગેરેની એકસરખી રચના આ મંદિરમાં કરેલી છે. આવું મેટું વિશાળ અને ભવ્ય મંદિર જોતાં આશ્ચર્યમુગ્ધ બની જવાય છે. જો કે મંદિરમાં પ્રવેશવા માટે ચારે દિશાના દરવાજાથી જઈ શકાય છે પરંતુ પશ્ચિમ તરફનું દ્વાર ખુલ્લું રાખવામાં આવે છે. ૭. પરિશિષ્ટ પહેલું: કડી: ૮ For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ રાણકપુરની પંચતીથી પશ્ચિમ તરફનાં વિશ–પચીશ પગથિયાં વટાવી શંગારચેકીની ઉપરની છતમાં નજર કરીએ તે દેટલાંક ઘટનાચિત્ર --ભાવે કરેલા નજરે પડે છે. એ ભાવે મારી ઉપલક નજરે જોતાં રામાયણ અને મહાભારતના પ્રસંગના હોય એમ લાગે છે. પરંતુ એને બરાબર જોઈએ તે જ એ ભાવેને સ્પષ્ટ ખ્યાલ આવી શકે. શૃંગારકીના દરવાજામાં પ્રવેશ કરતાં ડાબા અને જમણું હાથ તરફ લાંબાં ભોંયરાં છે, જેમાં તીર્થકર મૂર્તિએ સંઘરી રાખેલી છે. ત્યાંથી આગળ જતાં લગભગ દશેક પગથિયાં વટાવીએ તે આપણે ચૌમુખ મંદિરની સામે બીજે સભામંડપ, જેને “મેઘનાદ મંડપ” કહે છે, ત્યાં આવીએ છીએ. મંડપના ઊંચા અને વિવિધ કેરણીયુક્ત સ્તંભે ઉપરની ગુમ્મજાકાર છતની ગળાકાર પટ્ટીમાં વિવિધ ભાવે સુંદર રીતે આલેખ્યા છે. આ બીજા મંડપથી ચાર-પાંચ પગથિયાં ચડતાં પ્રભુ સમ્મુખના પ્રથમ રંગમંડપમાં અવાય છે. આ જ પ્રમાણે જેવી પશ્ચિમ દિશામાં રચના છે તેવી જ બીજી ત્રણે દિશામાં એકસરખી રચના છે. મૂળમંદિરમાં ચારે દિશામાં સ્થાપન કરેલી ભગવાન ષભદેવની ૬ ફૂટ ઊંચી મનહર મૂર્તિ બિરાજમાન છે. પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશાની મૂર્તિઓ ઉપર સં ૧૪૯૮ ના ફાગણ વદિ પના લેખે કોતરેલા છે. ૮ જ્યારે માત્ર ઉત્તર દિશાની મૂર્તિ ઉપર સં. ૧૬૭૯ના વૈશાખ સુદિ ૧૧ ને બુધવારનો લેખ છે. જેમાં રાણા કર્ણસંહના રાજ્યમાં શ્રી. વિજય ૮. જુઓ, પારશિષ્ટ બીજું લેખાંક: ૨. For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ રાણકપુર દેવસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠા થયેલી છે. આ ઉપરથી અનુમાન થાય છે કે, ચારે મૂર્તિઓની શ્રીસેમસંદરસૂરિએ એક જ સમયે પ્રતિષ્ઠા કરી હશે, પરંતુ તે પછી ઉપર્યુક્ત મૂર્તિને કઈ કારણસર બદલવી પડી હશે. વળી, ચારે મૂર્તિઓ સપરિકર છે, પરંતુ એનાં પરિકરે ખંડિત થતાં તેને કાઢી નાખી - સં ૨૦૦૯ની પ્રતિષ્ઠા વખતે નવાં પરિક ગઠવ્યાં છે. મૂળગભારામાં ઉપયુક્ત ચૌમુખજી સિવાય બીજી ૧૮ પાષાણ મૂર્તિઓ છે અને ધાતુની ૨ પંચતીથીઓ છે. આ મૂર્તિઓ પૈકી એક પાષાણ મૂર્તિને ગૌતમસ્વામીની મૂર્તિ તરીકે ઓળખાવાય છે. તેમની પાસે એ નથી, પરંતુ એક હાથમાં મુહુપત્તિ અને બીજા હાથમાં નવકારવાળી છે. મૂર્તિ ઉપર લેખ નથી. શ્રી.અંબિકાદેવીની મૂર્તિ પણ ૧ છે. મૂળ મંદિરને ચારે બાજુએ ચાર વિશાળ મંડપ છે. તેના મુખ્ય મંડપ અને રંગમંડપિ જુદા જુદા છે. મુખ્ય મંડપમાંથી રંગમંડપમાં જવા માટે નાળ મૂકેલી છે. નાળની બહાર એક ખુલ્લી કમાન છે અને ઊંચે એક નાળમંડપ છે. મૂળ મંદિરના ૪ દ્વારે ઉપર ખૂણામાં ઉપરાઉપરી બન્ને દેરાસરો છે. આ દેરાસરે પકી વાયવ્ય ખૂણના દેરાસરને “કર્માપ્રથમ મહાધર ચૈત્ય, અગ્નિખૂણાના દેરાસરને “કપ્રથમ મહાધર ચેત્ય”, ઈશાન ખૂણાના દેરાસરને “સ્તંભનકાવતાર ચિંત્ય” અને નૈત્ય ખૂણાના દેરાસરને “અરિઘાત ચતુર્થ મહાધર ચૈત્ય” એવાં નામે શિલાલેખમાં આપ્યાં છે. ચારે દિશાના આ ચાર મંદિર જુદી જુદી વ્યક્તિઓએ બનાવ્યાં છે. ૯. એજન, લેખક. ૧૩. For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૨ રાણકપુરની પંચતીથી તેમાં સં. ૧૫૦૭, સં. ૧૫૦૭, સં. ૧૫૦૭ અને સં. ૧૫૦૩ ના લેખે છે. આ દેરાસરના રંગમંડપ અને મુખમંડપ દરેકને જુદા જુદા છે. આ રીતે બધા મળીને કુલ ૨૪ મંડપ ઘૂમટવાળા છે. મંદિરની કળા-કારીગરી: - મૂળ ગભારાની બહાર મૂળનાયકની સન્મુખ આરસ પાષા-- સુના એક જ પથ્થરમાંથી આરપાર કરીને અદ્ધર ગોઠવેલાં તેરણો તે આબુની શિલ્પકળાની યાદ અપાવે એવાં મનેહર છે. પહેલાં અહીં ૧૨૮ તેરણે હતાં. હવે માત્ર ચાર જ બચ્યાં છે. તેમાં આગળના અને પાછળના ભાગમાં સાત-સાત મળીને કુલ ૧૪ જિનપ્રતિમાઓ ઉત્કીર્ણ છે. આવાં જ બીજાં ૨ તોરણે છે, તેમાં પણ એ જ પ્રકારે જિનપ્રતિમાઓ અંકિત હોવાથી કુલ ૪ર મૃતિએ ગણાય છે. આ તારણેને મારવાડમાં “વાંદરવાવ”નામે ઓળખે છે. પ્રથમના તેરણના ઉપરના ભાગમાં ડાબી બાજુએ સુંદર ભાવ ઉત્કીર્ણ છે, જેમાં તીર્થંકરની માતા શયનાવસ્થામાં ૧૪ સ્વપ્ન નિહાળી રહ્યાં હોય એવું આલેખન પથ્થરમાં ઉત્કીર્ણ છે. સભામંડપના ઘૂમટમાં ગોળાકારે ૧૬ વિદ્યાદેવીઓ અને વચ્ચે કળાભર્યું વેલબુટ્ટાનું સુશોભન આલેખ્યું છે જે આબુદેલવાડાના મંદિરની આબેહૂબ નકલ સ્વરૂપ જણાય છે. મંદિરની છતમાં અને થાંભલાઓમાં વૈવિધ્યભર્યું શિલ્પલાવણ્ય તે આંખને આંજી દે તેવું ઊભરાય છે. એક જ મસ્તકમાં જોડાયેલી ૫ પૂતળીએ, કમલપત્રની બારીક નકશી, કલામય. For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૩ રાણકપુર . ઝુમ્મરે, વેલબુટ્ટા વગેરે આકૃતિઓ શિલ્પકળાના અજોડ નમૂના સમાન છે. મંદિરમાં પ્રવેશ કરતાં જે ઘુમટ આવે છે તેમાં એક સ્થળે આચાર્ય મહારાજ બેઠેલા છે અને તેમની પાછળ ૩ સાધુઓ હાથમાં એ રાખીને ઊભા હેય એ ભાવ કેરેલો છે. પશ્ચિમ તરફના મેઘનાદ મંડપમાં પ્રવેશ કરતાં ડાબા હાથના એક સ્તંભમાં બરાબર પ્રભુની સન્મુખ ધરણશાહ અને પતિ દેવાની નાની આકૃતિઓ કરેલી છે. બીજા ઘૂમટમાં શ્રી નેમિનાથ ભગવાનને પંચકલ્યાણકને ભાવ દર્શાવ્યા છે. એક તરફ શ્રીકૃષ્ણનો મહેલ, શ્રીનેમિનાથ ભગવાનની જાન, લગ્નની ચેરી, પશુઓનું પાંજરું, પશુઓને છોડી મૂકવાં અને રથને પાછા વાળવાનું આખુંયે ઘટનાદસ્થ ઉત્કીર્ણ છે. એક તરફ એક ગોવાળિયે લાકડીના ટેકે ઊભે રહેલે છે, તેની પાસે પશુએ ચરી રહ્યાં છે અને એક તરફ છાશ લેવતી સ્ત્રીઓનું દશ્ય ઉપસાવ્યું છે. બીજા એક ખૂણામાં સમવસરણને ભાવ આલેખે છે. આ સિવાય બીજાં કેટલાયે ઘટના જોવાલાયક છે. - પશ્ચિમ તરફના સભામંડપના એક થાંભલા ઉપર સં. ૧૬૧૧ ના વૈશાખ સુદિ ૧૩ ને લેખ છે, જેમાં ઉસમાનપુરના રહેવાસી શ્રેષ્ઠી ખેતાએ “મેઘનાદ” નામને મંડપ કરાવ્યાને ઉલ્લેખ છે. ૧૦ ચાર ખૂણના મંદિરે ઉપર ૪ ઘૂમટે છે, જે ૪૨૦ સ્તંભ ઉપર રહેલા છે. દરેક ચાર સમૂહની મધ્યના ઘૂમટો ૧૦. જુઓ : પરિશિષ્ટ બીજું લેખાંકઃ ૧૧ For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ રાણકપુરની પંચતીર્થી ત્રણ માળ સુધી ઊંચા છે અને એ જ સમૂહના બીજા ઘૂમટેથી ઊંચે જાય છે. આવા મધ્યના ઘૂમટોમાંને એક જે મુખ્ય દ્વારની સામે છે તેને અંદર અને ઉપર એમ બેવડા ઘૂમટો છે, જેને આધાર ૧૬ સ્તંભ ઉપર રહેલ છે. - પૂર્વ અને પશ્ચિમ દ્વારની પ્રતેલી-શંગારકીના મંડયમાં મૂળ મંદિરના પ્રભુની બરાબર સમ્મુખ ગજારૂઢ માતા મરુદેવાની પ્રતિમા છે. દક્ષિણ દ્વારની પ્રતેલી ઉપરના મંડપમાં એક વેદિકા ઉપર એક ગૃહસ્થ મૂર્તિ છે. તેના ઉપર સં. ૧૭૨૩ ને લેખ છે. ઉત્તર દ્વારની પ્રતોલી ઉપરના મંડપમાં સહસ્ત્રકૂટ સ્તંભની અપૂર્ણ રચના છે, જેને “રાણક સ્તંભ પણ કહે છે, આની અપૂર્ણ રચના વિશે એવી દંતકથા પ્રચલિત છે કે, રાણા કુંભાએ ધરણશાહનું અનુકરણ કરવા માટે આ સ્તંભ બનાવવાની શરૂઆત કરેલી પરંતુ એવું ન બની શક્યો, પરિણામે એ સ્તંભ અધૂરો જ રહી ગયે. આ સ્તંભની વચ્ચે વચ્ચેની નાની પટ્ટી ઉપર લાંબા લેખે છે, જે સેળમી શતાબ્દીના છે અને ભિન્ન ભિન્ન વ્યક્તિઓના છે. ચારે બાજુએ ફરતી ૮૦ દેવકુલિકાઓ પૈકી ૭૬ તે એકસરખી નાની અને શિખરબંધી છે. આમાંથી ચાર દેવકુલિકાઓ મેટી છે. અને દરેકની આગળ એકેક રંગમંડપ છે. ચાર દિશામાં રહેલા ચાર મહાધર પ્રાસાદ દેરાસરોને ગણતાં કુલ ૮૪ દેવકુલિકાઓ છે. તેની આગળના ભાગમાં વૈવિધ્યભરી મને હર કેરણું કરેલી છે, દેરીઓ ઉપરના લેખેથી જણાય છે કે, ધરણશાહ પછી જુદી જુદી વ્યક્તિઓએ મળીને દેરીઓ બનાવી છે, એ વિશે થોડીક વિગત આ પ્રમાણે છે: For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧ પશ્ચિમ દરવાજાની ડાબી બાજુની દેરી નં. ૨ ઉપર સ. ૧૫૧૧ના માગશર વિદ ૧૩ ને સેામવારના લેખ છે, જેમાં સત્યપુર ( સાચાર )ના રહીશ ઓશવાલજ્ઞાતીય ભાઈ એએ મળીને દેરી કરાવી એમ લખ્યું છે. રાણકપુર દેરી નં. ૫ ઉપર સ. ૧૫૧૧ની સાલના લેખ છે, તેમાં મુડારાવાસી મદાપુત્ર રાજાએ દેવકુલિકા કરાવી એમ જણાવ્યું છે. દેરી નં. ૬ સીમલીપાવાસી શા. દ્વેષાએ દેવકુલિકા કરાવી. દેરી નં. ૭ ઉપર માલવીય ઉસારિયા ગામવાસી દેવા હરિયાએ દેવકુલિકા કરાવ્યાના લેખ છે. દેરી નં. ૮ માલવીય પી પલિયાવાસી દ્વેષા પાલ્હેણસીએ દેરી કરાવ્યાની હકીકત લેખમાં છે. દેરી નં. ૧૦ રાણપુરના જ વાસી નયણાના પુત્ર લીણા, વેલણુ માવ ́ખાલ (?) વગેરેએ દેરી કરાવી એવા લેખ છે. દેરી ન’. ૧૧ સિરૈાહીવાસી સ. વઘા ભાર્યાં વજ્ર તેમના પુત્ર સં. મહિરાજ, નીના, ભાદા, ભાદાના પુત્ર ભાખર અને ગુણુરાજે દેરી કરાવી એમ લેખમાં જણાવ્યું છે. દેરી નં. ૧૨ માં આસા અને તેની ભાર્યાં આસલટ્રુએ આ દેરી કરાવી. દેરી નં. ૧૩માં સં. ૧૫૪૮ માં વાસ્તનાગર (?) સ'. મના, તેની ભાર્યાં રોલી, તેમના પુત્ર જેરાપાલ, તેની ભાર્યાં જાહુદેએ આ દેરી બનાવી. આ ૧૩ મી દેરીના એટલા ઉપરના લેખમાં જણાવ્યું For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૬ રાણકપુરની પંચતી છે કે, સારંગપુરવાસી સ. જયતા અને પાતાએ દેરી બનાવી. દેરી નં ૧′′મીના એટલાના લેખમાં જણાવ્યું છે કે સાંબેાસણવાસી શા. સાલે દેરી કરાવી. ઢેરી નં. ૧૫ માના દરવાજા પાસેના લેખમાં જણાવ્યું છે કે, સ. ૧૫૧૬ ના વૈશાખ વિદે૧ ના ૨.૪ કુંભલમેર અને દેશવાડાના રહેવાસીઓ—પારવાડ વ્યવ૰ ભાદા અને તેની પત્ની સામીના પુત્ર કર્માએ તેમજ વ્યવ૦ ધના, અને તેની પત્ની માખીના પુત્ર મેહાએ તેમની પત્ની લાછી અને ઊઢી, તેમના પુત્રા મેઘા, શિવા, જગમાલ વગેરેની સાથે રાણકપુરના ચતુમુખપ્રાસાદમાં શ્રી નમિનાથ ભગવાનની પ્રતિમા યુક્ત દેરી બનાવી અને તેની શ્રીરત્નશેખરસૂરિએ પ્રતિષ્ઠા કરી. આમ દેરીએના દરવાજામાં અને તેના એટલા ઉપર મોટા ભાગે લેખા કાતરાયેલા વાંચવામાં આવે છે. અડી તે આટલા નમૂના પૂરતા બતાવ્યા છે બધીયે દેરીએ સેળમા સૈકામાં મંધાઇ ચૂકી હતી એમ એ લેખોથી જણાય છે. મુખ્ય ગભારા પાસે આવેલી સીડીની પાછળ સ. ૧૬૬૨ ના ચૈત્ર વિ ૧૧ ને ગુરુવારના લેખ છે; તેમાં ખાલીનિવાસી પેારવાડ શેઠ હીરાના પુત્ર-પૌત્રાએ ૩૫ દેરીએ કરાવ્યાના અને તે માટે શ્રીસુમતિસુંદરસૂરિએ તેમને આશીર્વાદ આપ્યાને ઉલ્લેખ છે. ભ્રમતીમાં દક્ષિણ દિશાના દરવાજા ઉપર જમણી તથા ડાખી ખાજુએ નંદીશ્વરદ્વીપના પટ્ટ ગોઠવેલા છે. આ પટ્ટ સ ૧૫૫૧ ના વૈશાખ સુદિ ૮ ના દિવસે સ ંગ્રામ સેાનીએ અનાવ For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ રાણકપુર રાવ્યાને મેટે લેખ દેરીના દરવાજાની પાસે છે. આ મંડપમાં એક જ શિલામાં કરેલી ત્રણ કાઉસગિયા મૂર્તિઓ મનહર છે. મુખ્ય ચૌમુખ મંદિરની ઉત્તર દિશામાં પાંચ વર્ષથી ઊભેલું રાયણવૃક્ષ અને તેની નીચે શ્રીઆદીશ્વર ભગવાનનાં પગલાંની કળામય દેરી છે, જે શત્રુંજયનું સ્મરણ અપાવી રહી છે. ઉત્તર-પશ્ચિમમાં આવેલાં દેરાસરે પકી એકમાં શ્રીસમેતશિખરની કેરણવાળી રચના છે. તેના ઉપર સં. ૧૫૩૨ નો લેખ છે. સામેના બીજા મંદિરમાં અષ્ટાપદની અધૂરી રચના છે, તેના દરવાજામાં સં. ૧૫૩૨ ના ચૈત્ર સુદિ ૧૩ ને લેખ છે. બે મોટી શિલાઓ ઉપર કરેલી અને મંત્રાકારે ગોઠવેલો નંદીશ્વરની રચના, સમેતશિખરવાળા દેરાસરની ભીતના લાંબા પહોળા પથ્થર ઉપર કરેલા શત્રુંજય અને ગિરનારના પટે, ડાબી બાજુએ નાલમંડપમાં સહસકૂટની સુંદર રચના-વગેરે આકૃતિઓની કેરણી બેનમૂન છે. ઉત્તર તરફના નાલમંડપ પાસે ખૂણાના દેરાસરની ભીંતમાં એક મેટી શિલા ઉપર સહસ્ત્રફણુ પાર્શ્વનાથ ભગવાનનું આંટી ગૂંચ્યા જેવું શિ૯૫ તે સો કેઈને દિલ્મઢ બનાવે એવું છે. એ શિલ્પમાં શ્રી પાર્શ્વનાથની મૂર્તિ નાગેન્દ્રની પીઠ ઉપર કાયેત્સર્ગપૂર્વક ધ્યાનમાં ઊભેલી છે અને એ જ નાગેન્દ્ર બીજાં નાગનાગિણુઓ સાથે આંટા લગાવી ગૂંથેલું ૧૦૦૮ ફણાનું છત્ર ધારણ કરી રાખ્યું છે. નાગ અને નાગિણીઓએ પિતાની સમગ્ર શક્તિ જાણે કામે લગાડી હેય તેવું આ શિલ્પ એવી ખૂબીથી ઉપજાવી કાઢ્યું છે કે સામાન્ય નજરે એ કેયડારૂપ બની રહે. આ કૃતિમાં શિલ્પીએ પિતાના ઉત્કૃષ્ટ કલાકૌશ-- For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ રાણકપુરની પચતીથી લને પરિચય કરાવ્યા છે. આવી માન–સામંજસ્યમાં અજોડ કૃતિઓ ભાગ્યે જ બીજેથી જડી આવે. કહેવાય છે કે, આ શિલા બીજેથી લાવવામાં આવી છે. તેના ઉપર સં. ૧૯૦૩ ને લેખ છે, આ શિલા ત્રણ સ્થળેથી ભાંગેલી છે, જેને પાછકળથી ચૂનાથી સાંધી દીધી છે. કહેવાય છે કે, આ મંદિરમાં અગાઉ ૮૪ બેંયરાં હતાં. લગભગ ૧૮ મા સૈકાના શ્રી જ્ઞાનવિમલસૂરિના કથન મુજબ તેમાં ૯ ભેંયરાં વિદ્યમાન હતાં. આજે પણ ૯ ભેંયરાં મેજુદ છે. ધરણશાહે અગમચેતી વાપરીને એ ભેંયરાઓમાં મૂર્તિઓ અને દ્રવ્ય ભરી રાખ્યું હતું. મુસ્લિમ કાળમાં આ મંદિરની મૂર્તિઓ નાશ પામી ત્યારે ભંડારેલી મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી. સં. ૨૦૦૯ ની સાલમાં પ્રતિષ્ઠા થઈ ત્યારે ત્રણે મંદિરના ભેંયરાઓમાં જે અખંડિત મૂર્તિઓ હતી તે બધીને ધરણવિહારના પશ્ચિમ દ્વારમાં પિસતાં જમણું અને ડાબા હાથ તરફના ભેંયરામાં લાવી ક્રમસર ગોઠવી મૂકી છે, તે બધી મૂર્તિઓના લેખે તપાસતાં તે ૧૫મા સૈકાથી લઈને ૧૮મા સિકા સુધીના મારા વાંચવામાં આવ્યા છે. સં. ૧૪૯૬ પહેલાંને કઈ શિલાલેખ કે મૂર્તાિલેખ મારા જેવામાં આવ્યું નથી. મોટી ૪ મૂર્તિઓ, ૪ મેટા કાઉસગિયા છે, જે ૨૮ ઈંચ ઊંચા અને મને હર છે અને સં. ૧૫૫૧ ના મહા વદિ ૨ ના દિવસે માંડવગઢવાસી સંગ્રામ સોનીએ ભરાવ્યા છે, તેની અંજનશલાકા શ્રી ઉદયસાગરસૂરિએ કરી છે. બીજી કેટલીક નાની પ્રતિમાઓ પણ છે. For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ રાણકપુર ઉત્તર દિશાના દેરાસરમાં પાઘડી, ખેસ અને કંઠમાં મિતીના હાર વગેરે વસ્ત્રાભૂષણથી સજા અને હાથમાં માળા સાથેની પદ્માસનસ્થ ધરણશેઠની મૂર્તિ હોવાનું કહેવાય છે. પરંતુ એ મૂતિ ધરણશાહની લાગતી નથી. મૂર્તિ ઉપર લેપ કરેલે, છે અને મૂર્તિનું નાક જરા ખંડિત થયું છે. બીજા માળમાં પણ ચૌમુખ પ્રતિમાઓ વિરાજમાન છે. તેમાં પશ્ચિમ દિશાના મૂળનાયક શ્રીઆદીશ્વર ભગવાનની પલાંઠી નીચે સં. ૧૫૦૭ને લેખ છે. બાકીની ત્રણે બાજુએ કમશ: સં. ૧૫૦૭, સં. ૧૫૦૮ અને સં. ૧૫૦૯ના લેખે છે. બધી પ્રતિમાઓની પ્રતિષ્ઠા શ્રીરત્નશેખરસૂરિએ કરેલી છે. આ દેરાસર પણ ચાર દરવાજાવાળું છે. બીજા માળમાં પણ પહેલા માળની જેમ ચારે ખૂણે ૪ દેરાસર બાંધવાની શરૂઆત કરેલી જોવાય છે. ૨ મંદિર અધૂરાં બનેલાં છે જ્યારે ૨ મંદિરનાં કામની શરૂઆત કરેલી લાગે છે. અધૂરાં મંદિરે પિકી એકમાં ચૌમુખજી વિરાજમાન છે. અહીં ૮ થાંભલા છે. તે પ્રત્યેક થાંભલામાં ૯ જિનપ્રતિમાઓ ઉત્કીર્ણ છે; એ રીતે ૮ થાંભલામાં મળીને કુલ ૭૨ જિનપ્રતિમાઓ છે. સંભવત: ભૂત, ભવિષ્ય અને વર્તમાન વીશીની આ સ્થાપના હશે. ત્રીજા માળમાં પણ ચૌમુખ પ્રતિમાઓ વિરાજમાન છે. તેમાં શ્રી સંભવનાથ, આદિનાથ વગેરે તીર્થકરોની મળીને ૪ મૂર્તિઓ છે. દક્ષિણ દિશાના મૂલનાયક ઉપર સં. ૧૫૦૯ ૧૧. પરિશિષ્ટ બીજું : લેખાંક: ૪ , , For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૦ રાણકપુરની પંચતીથી લેખ છે. આ દેરાસરને પણ ચાર દરવાજા છે. મૂળનાયક ભગવાનના મંદિરના શિખરમાં ચારે બાજુએ પૂતળીઓ અને વચમાં કાઉસગિયા, ભૈરવજી, અંબાદેવી વગેરેનાં સ્વરૂપે દર્શાવ્યાં છે. શિખર ૧૦૧ ફૂટ ઊંચું છે. ઉપરના માળે અને ઘૂમટમાં ફરતાં નીચે ઊતરવાને માર્ગ શોધ પડે એવી માળની રચના કરેલી છે. આ રીતે માળની રચના, થાંભલાની બેઠવણી, બહારથી નજરે પડતી વાંકીચૂકી જમીન ઉપરની દેરીઓની એકસરખી રચના-આ બધું શિલ્પીની અસાધારણ કળાકુશળતા બતાવી આપે છે. મંદિરનું સ્થાપત્ય જ એવા પ્રકારનું છે કે, જ્યાં જુઓ ત્યાં એકસરખી દેરીઓ, દેરાસર, થાંભલા, ઘૂમટો અને મૂતિઓને જોઈને ભુલાવામાં પડી જવાય. આવા કળામય મંદિરની સમગ્ર રચના પાછળ દાનવીર અને કળાવીરના મુક્ત હસ્તનું અનુપમ અર્પણ નજરે ચડે છે અને આ મંદિર કરતાંયે તેમની ભાવનાનું વિરાટ દર્શન કરાવે છે. બંનેની અમાપ ભકિત, શક્તિ અને ઔદાર્ય ભાવનાથી સર્જાયેલી ત્રિવેણીમાં આપણે એક વાર તે એવા લીન બની - જઈએ કે એના વર્ણન માટે વાચા જ ન કુરે. સમર્થ શિલ્પમીમાંસક સર ફરગ્યુસન પિતાની બે સાચું કહે છે કે આ દેવાલયનું ભેંયતળિયું ઊંચું હોવાને લીધે તથા મુખ્ય ઘૂમટેની વધારે ઊંચાઈને લીધે એક મહાન જૈન ૧૨. પરિશિષ્ટ બીજું લેખાંક: ૫ For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ રાણકપુર, ૩૧ દેવાલયને બરાબર દેખાવ આપે છે. કારણ કે, બીજાં જૂનાં દેવાલમાં બહારના ભાગ ઉપર કોતરકામને અભાવ હેય છે. આ દેવાલયમાં ઘણું અને નાના ભાગે પાડેલા છે, તેથી શિક્ષવિદ્યાની ખરી શોભા તેમાં દેખાઈ આવે તેમ નથી, પરંતુ દરેક સ્તંભે એકબીજાથી જુદા છે, તેમજ ઉત્તમ રીતે ગઠવેલા છે અને તેમના ઉપર ભિન્ન ભિન્ન ઊંચાઈના ઘૂમટે ગોઠવેલા છે. આ બધાય ઉપરથી મન ઉપર ઘણી સારી અસર ઊપજે છે. આવી સારી અસર કરે તેવું તથા સ્તંભેની સુંદર ગોઠવણીને ખ્યાલ આપે એવું હિંદુસ્તાનમાં બીજું એકે દેવાલય નથી.” આ ધરણુવિહાર મંદિરની જમીન સં. ૧૪૧૧માં રાણું મોકલના સમયે ખરીદવામાં આવેલી એવું એક તામ્રપત્ર હોવાનું જાણવામાં આવ્યું છે.૧૩ અને પં. શીલવિજયજીના કથન મુજબ આ મંદિરને પાયે સં. ૧૪૪૬માં નાખવામાં આવ્યું અને મંદિરની પ્રતિષ્ઠા સં. ૧૪૯૮ના ફાગણ વદિ ૫ ના દિવસે ૧૩. આ તામ્રપત્રની નકલ રાણપુર-સાદડીનાં મંદિરને વહીવટ કરતી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના મુનિમ બી. ગોવિંદદાસ પાસેથી જેવી મળી તેવી આ રીતે છે – “साध श्री महाराणाजी श्री मोकलसींगजीके दत्त परस्त शहीयेना परवाला नगम सादडीरा सीमसु कर धरती बीगा ५१ अखरे एकावन नाम शीम शुद्धा श्री राणकपुरजीरे मंदीर वंदाबा सार कर दीयो. गमबचन मंदरका नाम बच बदाखा दरसु पर धरती ७ अखरे सात श्री राणकपुरजीरा बाग सार कर दीधो से कुशीथी करावजो जीणरा ते वापतरा कर दीदो अणरो के बेसल करशी जीणे एकलिंगनाथ पुगशे. संमत १४३१ कारतकरात सुदि १३ दसगत पांचोली चुणपादका." For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ રાણકપુરની પંચતીથી બહત્તપાગચ્છીય શ્રીમસુંદરસૂરિના હસ્તકમલથી કરવામાં આવી. એ સમયે ધરણશાહે ભારે ઉત્સવ કર્યો હતે. જિનપ્રતિમા સંખ્યા ૧. ધરણુવિહાર-ચૌમુખ મંદિર મૂળનાયક ચૌમુખજીના મૂળ ગભારામાં – ૨૨ પ્રતિમા ભમતીની એકસરખી ૭૬ દેરીઓમાં – ૨૧૭ શ્રી આદીશ્વરના મંડપમાં – મેટા મહાવીર સ્વામીના મંડપમાં – શ્રી અષ્ટાપદજીના મંડપમાં – ઈશાન ખૂણના દેરાસરમાં અગ્નિ ખૂણાના છે મૈત્રાત્ય ખૂણાના , – વાયવ્ય ખૂણાના ,, ઉપર નિસરણ પાસેના મંદિરમાં – ઉપર બીજે માળે – ઉપર ત્રીજે માળે – ઉપર મેક્ષ બારીના દેરાસરમાં – ભેંયરાઓમાં લગભગ – ૨. શ્રી પાર્શ્વનાથના મંદિરમાં – ૩. શ્રીનેમિનાથના મંદિરમાં – મંદિરનિર્માતા ધરણાશાહ: આ “ત્રિભુવનદીપક” દેવમહાલયના નિર્માતા ધરણાશાહ પિરવાડ હતા. તેમના પિતાનું નામ કુંરપાલ અને માતાનું ૧૭૮ For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ રાણકપુર નામ કામલદે હતું. તેમની પત્નીનું નામ ધારલદે હતું. તેમને જાજ્ઞા અને જાવડ નામે બે પુત્ર હતા. તેમના મોટા ભાઈનું નામ રત્નાશાહ અને તેમની પત્નીનું નામ રત્નાદે હતું. તેમને લાખા, મના, સેના અને સાલિગ–એમ ચાર પુત્રો હતા. તેઓ સિહી રાજ્યના નાદિયા ગામના વતની હતા. દંતકથા એવી છે કે, એક વખત માંડવગઢના મુસ્લિમ બાદશાહને પુત્ર ગજનીખાં પિતાના પિતાથી રીસાઈને રાજપૂતાનામાં થઈને જતું હતું. આ બંને ભાઈઓએ તેને સમજાવીને પિતાના પિતાની રાજધાનીમાં મોકલ્યું. આથી શહેનશાહ બહુ ખુશ થયે અને તે બંને ભાઈઓને તેડાવી પોતાના દરબારમાં રાખ્યા. પરંતુ થોડા સમય પછી ગામના ગપગોળાથી કાચા કાનના બાદશાહે તેમને અટકમાં લીધા. તેઓ જુદી જુદી જાતના ૮૪ સિક્કાઓને દંડ ભર્યા પછી મુક્ત થયા અને પિતાના મુલકમાં પાછા ફર્યા, પરંતુ તેમને તેમના વતન નાદિયામાં રહેવું યોગ્ય ન લાગ્યું. આથી તેઓ રાણકપુરની દક્ષિણે આવેલા પાલગઢમાં જઈને વસ્યા. ધરણશાહ ખૂબ બુદ્ધિશાળી મુત્સદ્દો હતા. તેમની કીર્તિ સાંભળીને મેવાડના રાણાએ (સંભવત: રાણું મેકલ અને તે પછી રાણા કુંભાએ પણ) તેમને પોતાની રાજસભામાં સન્માન આપ્યું હતું. એટલું જ નહિ, તેમને મંત્રીપદે સ્થાપ્યા હોય એમ પણ મનાય છે. થોડા સમયમાં જ પિતાની કુશળતાથી એણે ખૂબ દ્રવ્ય એકઠું કર્યું. સં. ૧૭૪૬માં શ્રીશીલવિજયજીએ રચેલી તીર્થનાના ઉલ્લેખ પ્રમાણે સં. ૧૪૪૬માં શ્રીસેમસુંદર સૂરિના ઉપદેશથી એ પ્રભાવિત થયા અને તેમની બુદ્ધિને For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૪ રાણકપુરની પંચતીથી પ્રવાહ ધાર્મિકતા તરફ વળ્યો. તેમને પોતાની લક્ષમીની ચંચળતાને અનુભવ થયેલ હતું તેથી તેને સાર્થક કરી લેવા પાછળથી તેઓ માદડીમાં જઈ વસ્યા અને તેની નજીકમાં એક મંદિર બંધાવવા માટે એકાંતમાં આવેલી સુંદર ભૂમિની પસંદગી કરી સં. ૧૪૩૧માં જમીન ખરીદી, જે પાછળથી “રાણકપુર” નામે પ્રસિદ્ધિ પામી, એ વિશે અગાઉ કહેવાઈ ગયું છે. એ જ તીર્થનાહ્યા માં ધરણા શેઠ માટે ખાસ ધ્યાન ખેંચે એવી હકીકત મળે છે, એને સાર એ છે કે “શ્રીધરણા શેઠ બત્રીશ વર્ષની ભરયૌવનમાં શત્રુંજય પર આવેલા બત્રીશ સંઘ વચ્ચે સંઘતિલક કરાવી ઈદ્રમાળ લઈ ચોથું બ્રહ્મચર્ય વ્રત ઉચ્ચર્યું હતું. આ રીતે તેમણે યૌવન અને સંપત્તિને સાર્થક કરી ઉત્તમ ધર્મકાર્યો કર્યા હતાં. એક રાત્રે સ્વપ્નમાં ધરણાશાહે બારમા દેવલેકનું નલિની ગુલમ વિમાન” જોયું. એમને ભાવના થઈ આવી કે, “આવી રચનાવાળું દેવાલય જે ભૂમંડલ ઉપર મારાથી બને તે ખરી પ્રભાવના કરી કહેવાય અને સ્વ–પરના કલ્યાણનું કારણ બને. કોઈ પણ રીતે આ મનોરથને પાર પાડવાને સંકલ્પ કરીને તેઓ કુલદેવીની આરાધના કરવા લાગ્યા. સંકલ્પ પ્રમાણે તેમણે પચાસેક મોટા સેમપુરા શિલ્પીઓને બોલાવ્યા અને તેમની આગળ પિતાને મને રથ વ્યક્ત કર્યો. સ્વપ્નમાં જોયેલા વિમાનના આકારની તેમને વાત કરી. અને સિદ્ધપુરના ચતુર્મુખપ્રાસાદ(રાજવિહાર)ની ખૂબ પ્રશંસા કરતાં જણાવ્યું કે “મારે પણ અહીં તેના જેવું જ દેવળ મેટા ૧૪. પ્રાચીન તીર્થમાલા સંગ્રહ : પૃષ્ઠ ૧૦૬ : કડી : ૬૫ થી ૭૦. For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૫ રાણકપુર મંડાણે બંધાવવું છે; એ મુજબના નકશાઓ દેરી લાવે.” કેણ જાણે કેમ, ધરણાશાહની આર્થિક સ્થિતિ અને તેમના મારથ વચ્ચે મેટે તફાવત હોવાનું શિલ્પીઓના મનમાં વસી ગયું હતું. આથી શેઠની તેમણે ધારેલી સ્થિતિ અનુસાર તેઓ નકશા દેરી લાવ્યા, પણ કેઈન નકશાઓ તેમને ન રુચ્ચા. છેવટે ભંડારા ગામના રહેવાસી દેપા નામના શિલ્પીએ દોરેલે નકશે તેમને ગમી ગયે. મેટા મેટા શિલ્પીઓ પણ એ જોઈને આશ્ચર્યચક્તિ થઈ ગયા. દેપે અર્ધસંન્યાસી જે હતું અને એ સમયમાં ગાંડા જે ગણાતે. બીજા શિલ્પીઓની પ્રેરણાથી દેપાએ શેઠની સ્થિતિ જાણી લેવા પાયા માટે સાત પ્રકારની ધાતુઓ, કસ્તુરી અને બહુમૂલ્ય વસ્તુઓ મંગાવી. ધરણશાહે તે બધી વસ્તુઓ માગતાવેંત હાજર કરી આ જોઈ સૌને ધરણાશાહની ભાવના અને સ્થિતિની વાસ્તવિક પ્રતીતિ થઈ આવી. મંદિરને પાયો નંખાયે ત્યારે શિલ્પીઓને કબંધ પહેરાવી તેમણે ખુશ કર્યા. બધા કારીગરે અને મજૂરની જરૂરિયાત પૂરી પાડી સગવડ કરી આપી અને જોતજોતામાં જંગલમાં મંગલ” ની પ્રતીતિ કરાવતા એ સ્થળે સેંકડે શિલ્પીએનાં ટાંકણું રાતદહાડે ગાજવા લાગ્યાં. દરમિયાન ધરણાશેઠને અનેક સુકૃતે કરતાં મેટા મંડાણના દેવાલયને બંધાવવામાં કેટલાંય વર્ષો વીતી ગયાં. શ્રીશીલવિજયજીના કથન મુજબ સં. ૧૪૪૬ માં મંદિરને પાયો નંખાયે હોય તે સં. ૧૪૯૬ સુધીમાં પચાસ વર્ષો સુધી For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૬ રાણકપુરની પંચતીથી '' તેનું કામ ચાલ્યું. ૫ જ્યારે “ કેટલીક ઘટનાઓના સમયનિર્દેશ” નામે એક છૂટા પ્રાચીન હસ્તલિખિત પત્રમાં આ પ્રમાણે ઉલ્લેખ સાંપડે છે: “संवत् १४३३ रांणपुर नगरमें देवल करायो धन्ने पोरवाड । निन्नाणु लाख द्रव्य लगायो । तिण रे पाखती देवल १ सोमल જોવાઇ જાયો તિળમે નાની પુતી છે। ’૧૬ આ ઉપરથી ‘ ધરવિહાર' બંધાવવામાં ચેાસઠ વર્ષી વીતી ગયાં; એમ જણાય છે. વળી ઉપર્યુક્ત પ્રાચીન પત્રમાં શ્રીજે સ્થળે નિર્દેશ છે કે— संवत् १४९३ राणपुर देवल थापना कीधी । -૧૭ આ ઉલ્લેખથી આ મંદિર બંધાવવામાં ( ચાર-પાંચ ) વર્ષ લાગ્યાં, એમ મનાય. 66 મતલબ કે, આવું વિશાળ મદિર બંધાવવામાં ઘણાં વર્ષો લાગ્યાં હશે એમાં શંકા નથી. છતાં ધરણાશેઠની મનારથની સિદ્ધિ પૂર્ણ ન થઇ. સ્વપ્નમાં જોયેલા અધૂરા વિમાન સુધી જ એમના દેવળનું કામ અટક્યું. કહેવાય છે કે, ધરણાશાહને સાત માળનું મ ંદિર ખંધાવવાના ઈરાદે હતા. પણ તેમને યમરાજને કાળધટ સંભળાવા લાગ્યો. મૂળના ત્રણ માળ પૂરા થયા અને એ માળાનું બીજું કામ અધૂરું પડતું મૂકી, એ સમયના યુગપ્રધાન બૃહત્તપાગચ્છાચાર્ય શ્રીસેામસુંદરસૂરિના હાથે આ મ ંદિરની પ્રતિષ્ઠા કરાવવાના નિ ય કર્યાં. ૧૫. પ્રાચીન તીર્થમાળા સંગ્રહ : પૃષ્ઠ ૧૦૬, કડી ૬૭. ઃઃ ૧૬-૧૭ જુઓ “ જૈન સત્યપ્રકાશ ’ વર્ષ ૭, અંક ૫.પૃષ્ઠ ૩૨૧: For Personal & Private Use Only ܕ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૭ સંઘવી ધરણાશેઠની વિનતિથી શ્રીસેામસુંદરસૂરિ રાણકપુર પધાર્યાં અને ધરણાશેઠે બંધાવેલી પૌષધશાળામાં ઊતર્યાં, શ્રીસેામસુંદરસૂરિ સાથે ૫૦૦ સાધુઓના પરિવાર હતા; જેમાં ચાર સૂરિવરો અને નવ ઉપાધ્યાયે વગેરે હતા. મંદિરના શિલાલેખ મુજબ સ, ૧૪૯૬માં અને પ્રતિમાઓના લેખ મુજબ સ. ૧૪૯૮ માં સૂર્યબિંબ સમાં તેજસ્વી મૂળનાયક શ્રી. યુગાદિદેવનાં ચાર બંબાની પ્રતિષ્ઠા શ્રીસેામસુંદરસૂરિના હાથે કરાવી. એ સમયે ધરણાશેઠે ગરીબેને ખૂબ દાન આપ્યું. કૂવા, વાવ અને તળાવ ખેાદાવી લેાકેાપકારી કાર્યાં અને સાધી - વાત્સલ્યેા કર્યાં. રાણકપુર એ મહાત્સવ પછી એ જ વર્ષમાં શ્રીસામદેવ વાચકને તેમણે આચાર્ય પદવી અપાવી અને તેમના મહાત્સવમાં પુષ્કળ દ્રવ્ય વાપરી સુકૃત પ્રાપ્ત કર્યું..૧૮ મંદિરના સ, ૧૪૯૬ના એક શિલાલેખ ઉપરથી જણાય છે કે, ધરણાશાહે આ મ ંદિર સિવાય અજારી, પીડવાડા, સાલેર આદિ સાત ગામામાં નવાં સાત દેવળેા અધાવ્યાં અને અનેક જિનમ ંદિશના પુનરુદ્ધાર કરાવ્યા.૧૯ પીડવાડાના મંદિરના મૂળનાયક ઉપર સ. ૧૪૬૫ ના ધરણાશાહના લેખ અદ્યાપિ મેજૂદ છે. ધરણાશાહ કચારે સ્વર્ગ વાસી થયા એ વિશે કયાંયથી કંઈ જાણી શકાતું નથી, પરંતુ તેમના સં. ૧૫૦૭ ના પ્રતિમાલેખ ૧૮. ‘ગુરુગુણરત્નાકર કાવ્ય.’ પૃષ્ઠ : ૨, શ્લોક : : ૧૧૦; સામસોભાગ્યકાવ્ય' સ : ૯, શ્લાક : ૫૮, ૫૯. ૧૯. પરિશિષ્ટ ત્રીજી : શિલાલેખ નં. ૧ For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ રાણકપુરની પંચતીથી મંદિરમાંથી મળી આવે છે. ૨૦ એટલે તેઓ ત્યાં સુધી હયાત હશે એમ તે જણાય છે, પરંતુ તેમની અંતિમ ઘડીઓમાં એમ કહેવાય છે કે, તેમના મોટાભાઈ રતનાશાહે તેમની અભિલાષાને બનતી શક્તિએ પૂર્ણ કરવાનું વચન આપ્યું હતું અને તે મુજબ પાછળનાં આઠ-દશ વર્ષ સુધી રતનાશાહે મંડપમાં જે કામકાજ કરાવ્યું તે ધરણશાહ કરતાંયે વધુ કળામય બને એવી દૃષ્ટિ તેમણે રાખી હતી. એક શિલાલેખથી જણાય છે કે, અહીં શ્રીહીરવિજયસૂરિના ઉપદેશથી જીર્ણોદ્ધાર અને પૂર્વ દિશા તરફને મેઘનાદ” મંડપ નવેસર થયે હતે. દેવકુલિકાઓના મૂળનાયકની જુદા જુદા શ્રાવકેએ પ્રતિષ્ઠા કરાવ્યાની હકીકત પણ શિલા લેખમાંથી મળી આવે છે. બીજું મંદિર મુખ્ય મંદિર-ધરણવિહારથી લગભગ ૭૫ ગજ દૂર પશ્ચિમ દિશામાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધી મનહર મંદિર ઉત્તર દ્વારનું છે. તેમાં મૂળગભારામાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની વેતવર્ણ પ્રતિમા રા ફીટ ઊંચી છે. સભામંડપમાં બંને બાજુએ પ્રભુમૂર્તિ બિરાજમાન છે. મંદિરમાં કુલ ૨૮ પાષાણની મૂર્તિઓ છે. આ પૈકી રંગમંડપમાં રહેલી લેખ વિનાની દસમા-અગિયારમા સૈકાની એક મૂર્તિ રાણકપુરનાં બધાં ૨૦. એજન, શિલાલેખ નં. ૩ For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ રાણકપુર મંદિરમાં કળાની દૃષ્ટિએ સર્વશ્રેષ્ઠ છે. મંદિરમાં ભેંયરું છે, તેમાં કેટલીક મૂર્તિએ સંઘરી રાખેલી છે. આ દેવળને મડવર કેઈ કુશળ શિલ્પીએ નિરાંતની વેળાએ કર્યો હોય એમ લાગે છે. મંડોવરમાં કતરેલા સ્વરૂપનું નર્તન, અંગમરેડ, હાવભાવ તે ભારતની પ્રાચીન નૃત્યકળાને હૂબહુ ચિતાર રજૂ કરે છે. ભિટ્ટમાં ત્રણે બાજુએ ૧-૧ ફૂટની પહેળી પટ્ટીમાં કામશાસ્ત્રીય ચેરાસી આસનેમાંથી કેટલાંક આસને કેતર્યા છે. આ નગ્ન પૂતળીઓને જોઈને કેટલાક વિદ્વાને જુદા જુદા અભિપ્રાયે આપવા દેરવાયા છે. કેટલાક વિદ્વાને આ સળંગ પટ્ટીનાં ચિત્રો જોઈને કહે છે કે, એ શ્રી નેમિનાથ ભગવાનની જાનના વડાનું દ્રશ્ય છે, ત્યારે કેટલાક યુગલિક મનુબેની પ્રાકૃતિક અવસ્થાનું દશ્ય હેવાનું કહે છે. કેટલાક એને શ્રીસ્થૂલભદ્ર મુનિ કેશા વેશ્યાની ચિત્રશાળામાં ચતુર્માસ રહેલા એ વેળા કોશાએ બતાવેલા નાટયાભિયનું આલેખન છે એમ બતાવે છે. કહે છે કે, આ મંદિર ધરણાશેઠને મુનિએ બંધાવ્યું છે. જ્યારે કેટલીક ઘટનાઓને સમયનિર્દેશ” નામના એક પ્રાચીન પત્રમાં આવી નેંધ મળે છે: ___“तिणरै पास्वती देवल १ सोमल पोरवाड कराया। તિ ના પુતઢી છે.” ૨૧ આ હકીક્તથી જણાય છે કે, સેમલ નામના પિરવાડે આ મંદિર બંધાવ્યું. શું આ સોમલ પિરવાડ ધરણાશાહને મુનિમ ૨૧. “જેન સત્ય પ્રકાશ” વર્ષ ૭, અંક , પૃષ્ઠ ૩૨૧ For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ ४० રાણકપુરની પંચતીથી તે નહિ હોય ને! જો કે આમાં સમયનિર્દેશ કર્યો નથી, પરંતુ મંદિરના સ્થાપત્ય ઉપરથી જણાય છે કે ધરણવિહાર બંધાયે તેની આસપાસના સમયમાં આ મંદિર બંધાયું હોવું જોઈએ. આ મંદિર પાસે બગીચે, અરટ-વાવડી છે, જે કારખાનાને તાબે છે. મંદિરને બે તરફ કેટ બાંધે છે. ત્રીજું મંદિર ધરણવિહારથી પશ્ચિમમાં ૨૫૦-૩૦૦ ગજ દૂર શ્રીને મનાથ ભગવાનનું શિખરબંધી મનહર મંદિર આવેલું છે, જે પૂર્વાભિમુખ દ્વારવાળું છે. તેમાં મૂળ ગભારામાં શ્યામવર્ણ શ્રીનેમનાથ ભગવાનની સુંદર મૂર્તિ બિરાજમાન છે. તેના સભામંડપમાં બંને તરફ મૂર્તિઓ પધરાવેલી છે. કુલ મળીને ૨૧ મૂર્તિઓ છે. મંદિર સાદું અને શ્રી પાર્શ્વનાથના મંદિર જે શિખરબંધી ઘાટ છે. આ મંદિરમાં પણ એક ભેંયરું છે, જેમાં ખંડિત મૂર્તિઓના સેંકડો અવશેષે ભરી રાખ્યા છે. કેટલાક આ મંદિરને “સલાટેકા મંદિર પણ કહે છે. એટલે કે ધરણવિહારમાં જે સલાટે કામ કરતા હતા તેમણે મળીને શ્રીનેમનાથનું મંદિર બંધાવ્યું છે. જ્યારે કેટલાક ધરણાશાહના કેઈ મિત્રે આ મંદિર બંધાવ્યું એમ કહે છે. પ્રાચીન વર્ણને સ. ૧૪૯૯માં શ્રીમેહ નામના કવિએ તત્કાલીને રચેલા For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ રાણકપુર ' ' ૪૧ સ્તવનમાં જણાવ્યું છે કે “ધરણા શેઠે એક જ મુહૂર્તમાં એકસામટાં ચાર કામ આદર્યા હતાં. પહેલું દેવળનું મંડાણ, બીજું સત્રશાળા, ત્રીજું દેવળની સામે સુંદર પૌષધશાળા અને શું પિતાના વાસગૃહનું મુહૂર્ત કર્યું હતું.” - શ્રીસેમસુંદરસૂરિના શિષ્ય શ્રી પ્રતિષ્ઠા મે સં. ૧૫૨૪માં રચેલા માથા માં મંદિરની રચના અને પૌષધશાળાનું હૂબહુ વર્ણન કરતાં કહ્યું છે કે – એક દિવસે (સં. ૧૪૪૬માં) સૂરિ(સેમસુંદરસૂરિ)એ વ્યાખ્યાનમાં જિનપ્રતિમા અને જિનમંદિર કરાવવાથી થતા પુણ્યફળનું વર્ણન કર્યું. એ ઉપદેશે ધરણા શેઠના હૃદયમાં સુંદર અસર નિપજાવી અને કૈલાસગિરિસમું ઉન્નત અને મનહર મંદિર બંધાવવાને તેમણે નિર્ણય કર્યો. એ મુજબ શ્રેષ્ઠ શિલ્પીઓને બોલાવી સિદ્ધપુરના “રાજવિહાર' જેવું અનુપમ મંદિર બાંધવાને આદેશ કર્યો. “શિલ્પીઓએ પ્રથમ ઘડેલા પથ્થરોને બંધબેસતી રીતે જડને પીઠબંધ બાંધ્યું. તેના ઉપર ત્રણ માળ ચણવી મધ્યમાં અનેક પ્રકારના ઊંચા મંડપ બનાવ્યા. અનેક પ્રકારની પૂતળીએ અને સુંદર નકશીથી સુશોભિત થયેલા મંદિરને જોઈ લેકોનાં ચિત્ત આશ્ચર્યમગ્ન બની ગયાં. એ મૂળ મંદિરની ચારે બાજુએ ચાર ઉજજવળ ભદ્રપ્રાસાદ બનાવ્યા. આમ નંદીશ્વર તીર્થના અવતારસનું અને ત્રણે લોકમાં દેદીપ્યમાન ૨૨. પરિશિષ્ટ પહેલું. કડી ૨૩; અને “ગુરુગુણરત્નાકર કાવ્ય.” પૃષ્ઠ ૧૧. લેકઃ ૬૧. ૨૩. સર્ગ ૯, શ્લોક ૪૦ થી ૫૪. For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ રાણકપુરની પંચતીથી લાગતું હોવાથી તેનું નામ “ગેલેક્યદીપક રાખવામાં આવ્યું. પછી તેમાં સૂર્યબિંબ સમાન તેજસ્વી આદિનાથ ભગવાનનાં ચાર બિંબની પ્રતિષ્ઠા શ્રીસેમસુંદરસૂરિના હાથે કરાવી. સંઘપતિ ધરણાના આગ્રહથી શ્રીસેમસુંદરસૂરિ રાણકપુર નગરમાં જ્યારે પધાર્યા ત્યારે તેઓ ધરણુ શેઠે બનાવેલી વિશાળ પૌષધશાળામાં ઊતર્યા. આ પૌષધશાળામાં ઉત્તમ પ્રકારના કાછના ૮૪ સ્તંભે હતા ને વ્યાખ્યાનશાળા, ચેક તેમજ અનેક ઓરડાઓ હતા. ૨૪ - શ્રીમેહ કવિ ઉપર્યુક્ત મંદિરના વર્ણનમાં ઉમેરો કરતાં કહે છે કે, ૨૫ “ચતુર્મુખપ્રાસાદ ઉપર બાવન કર્મસ્થાયકારીગરનાં પૂતળાં મૂકવામાં આવ્યાં છે. તેમાં હંમેશાં ભૂગલભેરી આદિ વાજિંત્રે તાલબદ્ધ વાગતાં હોય એમ જણાય છે. ચારે દરવાજે ચાર બિંબ પધરાવેલાં છે. પશ્ચિમ દિશાના દરવાજે અત્યંત સુંદર મંડપ છે. ત્યાં હમેશાં નાટક–ઓચ્છવ થયા કરે છે. ઉત્તર દિશાના દ્વારે શ્રીસંઘ. અને ભેજક-ભાટ બેસીને કલરવ-કેલાહલ કર્યા કરે છે. પૂર્વ દિશાના દ્વારે સામે રહેલા ઊંચા વિધ્યગિરિની ભીંત છે, તે તરફ લોકોને વાસ છે. તેથી પ્રભાતે ઊઠીને તેઓ આદિનાથને પ્રણામ કરીને પૂજા–સેવા કરે છે. દક્ષિણ દિશાનું દ્વાર અત્યંત વિશાળ છે અને તે તરફ પૌષધશાળા છે, ત્યાં ગુણભંડાર ગુરુવારે સિદ્ધાંતનું અધ્યયન કરે છે, જેમાં તપાગચ્છાધિરાજ શ્રીસેમસુંદરસૂરિ વિરાજે છે. ૨૪. “સમસૌભાગ્ય કાર' સર્ગ: ૮, શ્લેક ૪૨, ૪૩ : ૨૫. પરિશિષ્ટ પહેલુંઃ ૧૪ થી ૨૩ For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ રાણકપુર શત્રુંજય અને ગિરનારની જેમ વિધ્યાચળની તળેટીમાં વસેલા રાણકપુરના ધરણુવિહારને જોઈને મનુષ્ય જન્મ સફળ કરવું જોઈએ. ચૌમુખ ઉપર ૪ શિખર અને ત્રણ ભૂમિકાને મળીને ૧૨ શિખરવાળા સ્થાનમાં મૂળનાયકે બિરાજે છે. ત્રણ ભુવનને પ્રકાશતા અને ત્રણે ભુવનના (જ્ઞાન) દાતા હેવાથી તેનું નામ “ત્રિભુવનવિહાર” પડયું છે. તેના ઝળહળ. તેજોમય સુવર્ણના દંડ-કળશ જોતાં તે તે ત્રણે ભુવનને મેહ પમાડે તેવાં છે. દેવચ્છ દે, સાત મંદિરમાં ચાર જિનેશ્વરે, વીશ વિહરમાન અને વશ જિનનાં બાવન મળીને ૭૨ જિનાલયે ત્યાં છે. એને ફરતાં ચારે બાજુએ જિનબિંબને પાર નથી.” કવિ ઉપ્રેક્ષા કરતાં કહે છે કે, “જાણે નંદીશ્વરને અવતાર જ ધરણુવિહારરૂપે થયે ન હોય ! “વિવિધ પ્રકારની અપાર પૂતળીઓ અને ઝીણું કેતરકામથી આ મંદિર આબુના બીજા અવતારસમું લાગે છે. તેણે અને થાંભલા તે એટલા બધા છે કે તે ગણી શકાય તેમ નથી.” કવિ પ્રશંસાની પરાકાષ્ટાએ પહોંચી કહી દે છે કે, “આનું વર્ણન મારા જેવા એક જીભે તે ન જ કરી શકે, ૨૬ સત્રશાળા (દાનશાળા) વિશે આ જ કવિ કહે છે કે, “સં. ૧૪૫માં દુષ્કાળ પડ્યો. તેમાં લેકેને રાહત આપવા ધરણાશાહના ભત્રીજાએ કહ્યું : “કાકા! આપણા ઘેર લક્ષમીની ૨૬. પરિશિષ્ટ પહેલું કડી ૩૫ થી ૪૪ ૨૭. એજન. કડી ૧૩ For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ રાણકપુરની પંચતીર્થી લીલાલહેર છે. માટે જગડુશાહના જેવું કંઈક કરે. જે કે જગડુશાહ તે રાજા-મહારાજેઓને પણ આધાર બન્યું હતું, જ્યારે આપણા પર તે માત્ર લેકને જ આધાર છે. આ સાંભળી તેમણે સત્રશાળા ખુલ્લી મૂકી.” ટૂંકમાં – ૧ ચૌમુખજી શ્રી આદિનાથ, ૨ શ્રીસુપાશ્વનાથ, ૩ શ્રી શાંતિનાથ, ૪ શ્રીનેમિનાથ, ૫-૬ શ્રી પાર્શ્વનાથ, અને ૭ આદિનાથ મદડીયમંડણ–એ પ્રકારે મૂળનાયકવાળાં સાત મંદિરે ધરણવિહારમાં છે. સં. ૧૫૫ માં તીર્થયાત્રા કરીને શ્રી જ્ઞાનવિમલસૂરિએ રચેલી તીર્થમાત્રા માં કહ્યું છે કે-૨૮ “અહીં પાંચ મંદિર છે. તેમાં શ્રીધરણુવિહાર ચૌમુખજીનું મંદિર મુખ્ય છે. તેના જેવી માંડણ બીજે ક્યાં નથી. આ મંદિર ત્રણે ભુવનમાં તિલકસમું છે. એમાં મેટા મેટા મંડપ, ઉત્તુંગ, સ્તંભે, અનેક પ્રકારની કેરણી, સહસ્ત્રકૂટ અને મેરુ વગેરે તીર્થોના અવતાર છે. ભેંયરાઓમાં અનેક બિંબ છે. મંગળ ચિત્ય અને બધી બાજુએ દેરીઓ છે.” ઉપર્યુક્ત શ્રી જ્ઞાનવિમલસૂરિએ સ્વતંત્ર “રાણકપુર તીર્થ સ્તવન રચ્યું છે તેમાં આ ધરવિહાર સંબંધી સુંદર વર્ણન છે. તેઓ કહે છે – નલિની ગુલ્મ વિમાનની માંડણીવાળું આ મંદિર બહુ ઊંચું છે. મેવાડના રાણકપુરમાં પિરવાડ ધન્નાશાહ અને તેમની પત્ની ધાન(૨)દેએ આ મંદિર બંધાવી નામ રાખ્યું. ધરણશેઠે ૨૮. “પ્રાચીન તીર્થમાળા સંગ્રહ” પૃષ્ઠ: ૧૩૬, કડી ૪૪, ૪૫. For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ રાણકપુર અઠ્ઠમ અને પૌષધ તપ કરવાથી સૌધર્મ દેવકને દેવે આવીને વર માગવા કહ્યું. આથી તેમણે દેરું બંધાવવાની ઈચ્છા દર્શાવી. દેવતાએ તેમને દેવવિમાન જે પટ આલેખીને આપે અને દેપા નામને સલાટ તેમજ પથ્થરની ખાણ પણ બતાવી. “સં. ૧૪૫માં ધરણાશાહે ત્રાષભદેવ પ્રાસાદ બંધાવ્યું. તેમાં પાંચ મેરુ, ચારે તરફ મેટ ગઢ, બ્રહ્માંડના જેવી બાંધણી, ૮૪ દેરીઓ, ચારે તરફ ચાર પિળ, ૧૪૨૪ (૪૪) થાંભલા, એકેક દિશામાં બત્રીસ-બત્રીશ તેરણે, ચારે દિશાએ ચાર રંગમંડપ, સહસકૂટ, અષ્ટાપદ, નવ બેંયરામાં અનેક જિનબિંબ, રાયણની નીચે પાદુકા, અર્બદ મૂર્તિ વગેરે યુક્ત ત્રણ માળનું આ દેરાસર છે. સં ૧૪૭ના વૈશાખ સુદી ૭ ને દિવસે તપાગચ્છાચાર્ય શ્રીસેમસુંદરસૂરિએ એની પ્રતિષ્ઠા કરી. એમાં મૂળનાયક ચૌમુખજી શ્રી ઋષભદેવ ભગવાન પરિકર સહિત છે. ત્રણ ભૂમિકાઓ છે. એ સમયે ૩૪૦૦૦ પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ધરણુવિહાર સિવાય બીજા ચાર મંદિર પાસે પાસે છે.” ૨૯ અઢારમી સદીના યાત્રી પં. મહિમા વિરચિત તીર્થમારા માં પણ અહીં પાંચ મંદિરે હેવાનું જણાવ્યું છે. જે ત્રણ માળનાં ત્રણ દેરાસર અને શ્રી પાર્શ્વનાથ તેમજ શ્રીનેમનાથના મંદિરને ગણુને જણાવ્યું હોય એમ લાગે છે. ૨૯. જુઓ: પરિશિષ્ટ પહેલું : સ્તવન : ૩. ૩૦. “પ્રાચીન તીર્થમાળા સંગ્રહ : પૃષ્ઠ: ૫૯, કડી: ૬. For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ રાણકપુરની પંચતીથી ધરણુવિહારમાં પશ્ચિમ તરફના મૂળનાયકના દરવાજા બહાર જમણી તરફની ભીંતમાં એક શિલાલેખ છે, તે ઉપર્યુક્ત હકીકતનું સમર્થન કરે છે. એ શિલાલેખમાં ગુહિલવંશી રાજાએની ૪૧ પેઢીઓનાં નામ પણ આપ્યાં છે. તેમાં જણાવ્યું છે કે યુગાદીવર ચતુર્મુખ જિનને નમસ્કાર થાઓ. સં. ૧૪૬માં મેદપાટ(મેવાડદેશ) ના મહારાજાધિરાજ ૧ શ્રીબમ્પ, ૨ શ્રીગુહિલ, ૩ ભેજ, ૪ શીલ, ૫ કાલભેજ, ૬ ભર્યું ભટ, ૭ સિંહ, ૮ મહાયક ૯ શ્રીખુમાણ (પુત્ર અને સ્ત્રી સાથે સુવર્ણથી તેલ કરાવનાર), ૧૦ અટ, ૧૧ નરવાહન, ૧૨ શકિતકુમાર, ૧૩ શુચિવર્મા, ૧૪ કીતિવર્મા, ૧૫ ગરાજ, ૧૬ વરટ, ૧૭ વંશપાલ, ૧૮ વૈરસિંહ, ૧૯ વીરસિંહ, ર૦ શ્રીઅરિસિંહ, ૨૧ એડસિંહ, ર૨ વિક્રમસિંહ, ૨૩ રણસિંહ, ૨૪ બેમસિંહ, ૨૫ સામંતસિંહ, ૨૬ કુમારસિંહ, ર૭ મથનસિંહ, ૨૮ પદ્ધસિહ, ૨૯ જેત્રસિહ, ૩૦ તેજસ્વીસિંહ, ૩૧ સમરસિંહ, ૩૨ શ્રીભુવનસિંહ. (બમ્પને વંશજ અને કૌતુક ચોડાણને જીતનાર) ૩૩ શ્રીજયસિંહ, ૩૪ લક્ષ્મીસિંહ (માલવપતિ, ગંગાસિંહને જીતનાર), ૩૫ પુત્ર અજયસિંહ, ૩૬ ભ્રાતા શ્રીઅરિસિહ, ૩૭ શ્રીહમ્મીર, ૩૮ શ્રી ખેતસિંહ, ૩૯ રાજા શ્રીલક્ષ, ૪૦ સુવર્ણતુલાદિ દાનપુણ્ય, પોપકારાદિ ગુણરૂપ ક૯૫વૃક્ષને આશ્રય આપનાર નંદનવન સમાન રાજા મોકલ ૪૧ તેના કુલકાનનમાં સિંહ સમાન રાણા શ્રીકુંભકર્ણ થયા. રાણુ કુંભકર્ણ સારંગપુર, નાગપુર, ગાગરણ, નરણક, અજમેરુ, મંડોર, મંડલકર, બૂદી, ખાટુ, ચાટવ્સ, જાન અને ૩૧. પરિશિષ્ટ બીજુ : લેખાંક : ૧. For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ રાણકપુર બીજા અનેક મજબૂત કિલ્લાઓને લીલા માત્રમાં જીતી લઈ પરાક્રમ બતાવ્યું હતું. આ રાજા સિંહની સમાન પિતાના ભુજાબળથી ઉન્નત હતું અને તેણે ગરુડની સમાન બનીને સર્પ જેવા સ્લેચ્છ રાજાઓને નાશ કરી અનેક શુભ લક્ષણવાળા હાથીઓને સંગ્રહ કર્યો હતે. અનેક અભિમાની અને શૌર્ય શાળી રાજાઓની મસ્તકાવલી તેના ચરણકમલમાં વંદન કરતી હતી. આ (રાજા) રાજાઓની દુશ્મનાવટને પિતાના હસ્તદંડથી તોડવામાં મહાસમર્થ અને રાજ્યશ્રી–લક્ષ્મીદેવીની સાથે ગેવિદની માફક અખ્ખલિત લીલાવિલાસ કરતે હતે. એને પ્રભાવ તેજ દુનીતિરૂપી ઝાડીને બાળવામાં અગ્નિ સરખું કામ તે હતું. તેના આવવાથી પશુઓનાં ટેળાં સમાન શત્રુ રાજાઓ નાસી જતા હતા. ગુજરાત અને દિલ્લીના બાદશાહએ એને રાજ છત્ર અને હિંદુ સુલતાનની પદવી આપી હતી. આ (રાજા) સુવર્ણ છત્રને આગાર, છ દશનીઓને આધાર અને ચતુરગ રાજલક્ષ્મીરૂપી નદીને સાગર હતું. આ (રાજા) કીતિ, ધર્મ, પ્રજાપાલન અને સત્તાદિ ગુણોથી શ્રીરામ અને યુધિષ્ઠિર આદિ રાજાઓનું અનુકરણ કરતે હતે. આવા સાર્વભોમ શ્રીકુંભકર્ણ રાણાના વિજયમાન રાજ્યમાં પિરવાડ જ્ઞાતિમાં મુકુટ સમાન સંઘપતિ સાંગણને પુત્ર સં. કુરપાલ, તેની ભાર્યા કામલદે, તેમના પુત્ર સં. ધરણક, જે રાણુ કુંભકર્ણને પ્રીતિપાત્ર, ચુસ્ત જૈનધમ, અને શરીર પર વિનય, વિવેક, ધૈર્ય, ઔદાર્ય, શુભ કર્મ, નિર્મલ શીલ આદિ અભુત ગુણરૂપ અલંકારેને ધારણ કરતે હતે. મહમ્મદ સુલતાનનું ફરમાન પ્રાપ્ત કરનાર સંઘવી ગુણ For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ રાણકપુરની પંચતીથી રાજની સાથે જેણે અનેક દેવાલયેથી સુશોભિત શત્રુંજયાદિ મહાતીર્થોની યાત્રા કરી હતી અને અજારી, પીંડવાડા, સાલેર આદિ ગામમાં નવીન જિનમંદિર બંધાવ્યાં હતાં, જીર્ણ મંદિરના ઉદ્ધાર કરાવ્યા હતા અને પદવી–સ્થાપના કરાવી હતી. વળી, દુષ્કાળપીડિત લોકોને માટે અન્નક્ષેત્ર ખુલ્લાં મૂક્યાં હતાં અને જૈનસંઘને મહાસત્કાર કર્યો હતે. આ પ્રકારે અનેક સદ્ગુણરૂપી બહુમૂલ્ય વસ્તુઓથી ભરેલું ધરણાકનું જીવનરૂપ વાહન સંસારસમુદ્રને તરી જવા શકિતમાન બન્યું હતું. શ્રીધરણકે પોતાની પત્ની ધારલદેવી, તેના પુત્ર સંઘવી જાજ્ઞા અને સં. જાવડ તથા પિતાના મોટાભાઈ રત્ના, તેમની પત્ની રત્નાદે અને તેમના પુત્ર–લાખા, મના, સોના અને સાલિગ આદિ કુટુંબના નામથી સ્થાપેલા રાણકપુરમાં કુંભકર્ણના આદેશથી ગ્રેજ્યદીપક નામનું યુગાદીશ્વર (ાષભદેવ)નું ચૌમુખ મંદિર બંધાવ્યું અને તેની બૃહતપાગચ્છીયા શ્રીજગતચંદ્રસૂરિ–શ્રીદેવેન્દ્રસૂરિના સંતાનીય શ્રીદેવસુંદરસૂરિની પાટે સૂર્યસમા સુવિહિત પુરંદર ગચ્છાધિરાજ શ્રીસેમસુંદરસૂરિએ પ્રતિષ્ઠા કરી. આ ચતુર્મુખ દેવાલય સૂત્રધાર દેપાકે બનાવ્યું, તે ચંદ્ર-સૂર્યની સ્થિતિ પર્યત કાયમ રહે.” - એક બીજા શિલાલેખથી જણાયું છે કે-“સં. ૧૬૯૭માં અમદાવાદની પાસે આવેલા ઉસમાનપુરાના રહેવાસી પિરવાડ જ્ઞાતીય શા. ખેતા અને નાયકે, જેમને અકબર બાદશાહે જગદગુરુનું બિરુદ આપ્યું છે એવા શ્રીહીરવિજયસૂરિના ઉપદેશથી રાણકપુર નગરમાં સં. ધરણએ બંધાવેલ ચતુર્મુખ વિહારમાંના પૂર્વ દિશાના દરવાજાના સમારકામ માટે ૪૮ સોના For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ રાણકપુર ૪૯ મહેરે આપી તથા તે જ દરવાજા પાસે “મેઘનાદ” નામને એક મંડપ કરાવ્યું.૩૨ બાકીના કેટલાક લેખમાં અમુક સાલમાં, અમુક ગામનાં અમુક શ્રાવકોએ દેવકુલિકા આદિ કરાવ્યાની હકીકતે સાંપડે છે. - શ્રીમેડ કવિનું સ્તવન, શ્રીજ્ઞાનવિમલસૂરિ આદિનાં સ્તવને અને સં. ૧૪૯૬ ને મેટે મૂળ શિલાલેખ તેમજ બીજા શિલાલેખે અમે પરિશિષ્ટમાં આપ્યા છે. દાણુ અને માફી : ધરણવિહારના દરવાજાની બહાર ડાબા પડખે બે શિલાલેખે છે. પહેલા શિલાલેખને ભાવાર્થ આ પ્રકારે છે – સં. ૧૫૦૭ના ચૈત્ર વદિ ૧૩ થી વૈશાખ સુદિ ૨ ના દિવસમાં રાણપુરમાં જે મેળો ભરાય તેમાં એક ગાડા દીઠ ૪ પૈસા અને પેઠિયા દીઠ ૧ પૈસે કર લેવાનું નક્કી થયું છે, તે કાયદાને જે તેડે તેને સેગન છે.”—આ ઉલ્લેખ છે. બીજા લેખને ભાવાર્થ આ પ્રકારે છે . ' સંવત ૧૬૩ના આ સુદિ ૩ના દિવસથી મહારાણા જગતસિંહજીના રાજકાળમાં યાત્રાનિમિત્તે અહીં કર નહિ લવાય એવું રામસિંહે વચન આપ્યું” એ ઉલ્લેખ છે. વાર્ષિક મેળા: : આ સુદિ ૧૩ અને ફાગણ વદિ ૧૦ (મારવાડીચૈત્ર વદિ ૧૦) એમ બે મેળાઓ અહીં ભરાય છે. ફાગણને મેળે મેટી સંખ્યામાં મળે છે. મેળામાં હજારો યાત્રાળુઓ ૩૨. પરિશિષ્ટ બીજું લેખાંક નં. ૨. For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૦ રાણકપુરની પંચતીથી એકઠો થાય છે. મેળાના દિવસોમાં સાદડીથી રાણકપુર સુધીમાં આસપાસના જાગીરદારે પોતપોતાના માણસ સાથે અઢાર સ્થળમાં ચેકી પર બેસે છે. આશરે પાંચ માણસો યાત્રીઓની રક્ષા કરે છે. ચૈત્ર વદિ ૧૦ ના રોજ મૂળનાયક ઉપર ધરણા શાહના વંશજોમાંથી કોઈ પણ ધજા ચડાવે છે. બાકીની ધજાએ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી ચડાવવામાં આવે છે. કહેવાય છે કે, ધરણુ શાહ અને રતના શાહનું કુટુંબ પાલગઢથી સાદડીમાં આવીને વસ્યું અને તે પછી તેઓ ઘારાવ રહેવા લાગ્યા. ધરણશાહ અને તેના શાહના પરિવારના વંશજે આજે પણ ઘણેરાવમાં છે. તેમાંથી પોતાને ધજા ચડાવવાને હક આજ સુધી જાળવી રાખે છે. વ્યવસ્થા : એમ કહેવાય છે કે, મુખ્ય મંદિર બંધાયા પછી લગભગ બસ એક વર્ષે રાણકપુર તૂટયું. તે પછી સાદડીના શ્રીસંઘે આની વ્યવસ્થા સંભાળી પરંતુ હિંસક પ્રાણુઓ અને લૂંટારાઓને ત્રાસ દિવસે દિવસે વધવા માંડ્યો. એકલ-દેકલને ત્યાં જવું અશક્ય બન્યું, તે સમયમાં જ અમદાવાદના શેઠ હેમાભાઈ હઠીસિંહ સંઘ લઈને ત્યાં આવ્યા અને આ જુલમની કથા સાંભળી ત્યારે તેમણે આઠ આરબેને રેકીને રક્ષા–વ્યવસ્થા કરી. સેંયરામાંથી નવી પ્રતિમાઓ કઢાવી, ધર્મશાળાને કેટ કરાવ શરૂ કર્યો અને સાદડીથી રાણકપુર સુધી ચેકીએ. બેસાડવાને પાકે બહેબસ્ત કર્યો. એ પછી સં. ૧૯૫૨ સુધી સાદડીવાળા શ્રેષ્ઠીઓ આ તીર્થને વહીવટ કરતા હતા પણ For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ રાણકપુર ૫૧ ખૂબ અશાતના થતી જોઈ આ. શ્રીવિજયધસૂરિ મહારાજ જ્યારે સાદડીમાં ચતુર્માસ બિરાજમાન હતા ત્યારે તેમણે સાદડીવાળાઓને સમજાવી સ', ૧૯૫૩ માં આ તીના વહીવટ શેઠ આણુ દજી કલ્યાણજીની પેઢીને સુપરત કરાવ્યેા. આજે અમદાવાદની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી સાદડીમાં કાર્યાલય રાખીને તી ના પ્રશ્નધ કરે છે. આ વ્યવસ્થાથી ભય ઓછો થયે છે જીર્ણોદ્ધારનું કામ પૂર્ણ થતાં સ. ૨૦૦૯માં ફરી પ્રતિષ્ઠા થઈ છે. For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ tria ૨. ઘાણેરાવ-મૂછાળા મહાવીર મૂછાળા મહાવીરના તીર્થે જતાં ઘાણેરાવ ગામ થઈને જવાય છે. તેથી અહીંનાં મંદિરનાં દર્શનને પ્રાસંગિક લાભ લેનારા માટે તેની વિગત જાણવાનું ઉપયોગી થઈ પડશે. * ઘાણેરાવ રાણ સ્ટેશનથી ૧૫ માઈલ દૂર આડાવલા (અરવલી)ના પશ્ચિમી ઢાળ ઉપર અને દેસૂરીથી ૪ માઈલ દૂર દક્ષિણપશ્ચિમમાં આ ઘણેરાવ કસબે વસેલે છે અને તે જોધપુર રાજ્યમાં આવેલ છે. અહીં એશવાલ શ્રાવકેનાં ૩૫૦ અને પિરવાડ શ્રાવકેનાં ૫૦ ઘરે છે. મૂર્તિપૂજક જૈનેની લગભગ ૧૨૦૦ માણસોની વસ્તી છે. ૫ ઉપાશ્રયે, ૪ ધર્મશાળા અને ૧ જૈન વિદ્યાલય છે. ગામમાં ૧૧ જેન મંદિરે દર્શનીય છે. તેમાં ૫ મંદિરે શિખરબંધી અને બાકીનાં ઘૂમટબંધી કે ધાબાબંધી છે. ૧. નવી પાર્ટીમાં શ્રીકુંથુનાથ ભગવાનનું શિખરબંધી મંદિર ઠેડ અમીચંદ નાથાભાઈએ સં. ૧૮૭૨માં બંધાવ્યું છે. એ સંબંધી લેખ મંદિરમાં મોજુદ છે. મંદિરમાં પાષાણની ૧૨ મૂર્તિઓ છે. શ્રીમહાવીરસ્વામી ભગવાનની પેઢી આને વહીવટ કરે છે. For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ T રાણ હર છાણ નાડેલ છે romagnetometri સાંડેરાવ જંકશન’ રાણકપુર રાણકપુરની પંચ તી થી મ banner einenren oiro, For Personal & Private Use Page #72 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ઘારાવ–મૂછાળા મહાવીર ૨. વાવડીકમાં શ્રી જીરાવલા પાર્શ્વનાથ ભગવાનનું ઘૂમટબંધી મંદિર હીંગડ સુતરદાસે સં. ૧૮૦૦ લગભગમાં બંધાવ્યું છે. એ સંબંધી એમાં લેખ છે. આમાં પાષાણુની ૧૯ અને ધાતુની ૨ મૂર્તિઓ છે. આને વહીવટ શ્રીસંઘ કરે છે. ૩. હીંગડાના વાસમાં શ્રીગેડી પાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધી મંદિર લેઢા બિહારીદાસ રૂપચંદે સં. ૧૮૧૪માં બંધાવ્યું છે. એ સંબંધી એમાં લેખ છે. શ્રીમહાવીરસ્વામી ભગવાનની પેઢી વહીવટ કરે છે. ૪. વાંસાના વાસમાં શ્રી અભિનંદન સ્વામીનું શિખરબંધી મંદિર રાઠેડ લાલચંદ હરચંદે સં૦ ૧૮૩૬માં બંધાવ્યું છે. એ સંબંધી એમાં લેખ છે. તેમાં પાષાણની ૧૦ અને ધાતુની પમૂર્તિઓ છે. શ્રી મહાવીર સ્વામી ભગવાનની પેઢી વહીવટ કરે છે. ૫. પિરવાડેના વાસમાં શ્રી શાંતિનાથ ભગવાનનું ઘૂમટબંધી મંદિર સં. ૧૯૬રમાં શ્રીસંઘે બંધાવ્યું છે, એ સંબંધી તેમાં લેખ છે. આમાં પાષાણની ૭ અને ધાતુની મૂર્તિઓ છે. એને વહીવટ પિરવાડ શ્રીસંઘ કરે છે. ૬. બજારમાં કોટવાલીની પાસે શ્રીધર્મનાથ ભગવાનનું શિખરબંધી મંદિર શ્રીસંઘે બંધાવ્યું છે. આમાં પાષાણની ૮ અને ધાતુની ૧ મૂર્તિ છે. શ્રીમહાવીરસ્વામી ભગવાનની પેઢી આને વહીવટ કરે છે. ૭ બજારમાં ગઢની પાછળ શ્રી આદિનાથ ભગવાનનું શિખરબંધી મંદિર સં. ૧૫૦૦માં શ્રીસંઘે બંધાવ્યું છે, પરંતુ મંદિરનું સ્થાપત્ય બારમા સૈકાનું લાગે છે. એમાં પાષાણની For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ ૫૪ રાણકપુરની પંચતીથી ૪૪ અને ધાતુની ૧૧ મૂતિઓ છે. શ્રી મહાવીરસ્વામી ભગનની પેઢી એને વહીવટ કરે છે. ૮. રાજાવતાના વાસમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ઘૂમટબંધી મંદિર સં. ૧૯૬૩માં શ્રી સંઘે બંધાવ્યું છે. આમાં પાષાણની ૮ અને ધાતુની ૯ મૂર્તિઓ છે. શ્રી મહાવીરસ્વામી ભગવાનની પેઢી વહીવટ કરે છે. ૯. ગુરાંસાના ઉપાશ્રયમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ઘૂમટબંધી મંદિર શ્રીસંઘે બંધાવ્યું છે. તેમાં પાષાણની મૂર્તિએ છે. શ્રી મહાવીર સ્વામી ભગવાનની પેઢી વહીવટ કરે છે. ૧૦. તપાગચ્છના ઉપાશ્રયમાં શ્રીદાદા પાર્શ્વનાથ ભગવાનનું મંદિર સં. ૧૯૮૧માં શ્રીસંઘે બંધાવ્યું છે. એમાં પાષાણની ૩ અને ધાતુની ૩ મૂર્તિઓ છે. શ્રીમહાવીરસવામી ભગવાનની પેઢી વહીવટ કરે છે. ૧૧. સાલરિયાળમાં શ્રી આદિનાથ ભગવાનનું ધાબાબંધી મંદિર શ્રીચંદનમલજી વજેચંદજીએ બંધાવ્યું છે. આમાં પાષાણની ૧ અને ધાતુની ૧ મૂર્તિ છે. શ્રીમહાવીરસ્વામી ભગવાનની પેઢી વહીવટ કરે છે. મૂછાળા મહાવીર ઘાણેરાવથી ૩ માઈલ દૂર દક્ષિણ-પૂર્વ દિશામાં શુષ્ક નદી કિનારાથી દૂર ગીચ ઝાડી અને નાની નાની પહાડીઓની એકાંત ખીણમાં આવેલા ચોગાનમાં શ્રી મહાવીર ભગવાનનું ચોવીસ જિનાલયવાળું પ્રાચીન ભવ્ય મંદિર ઊભું છે. “જગલમાં મંગલની કહેવતને ચરિતાર્થ કરતું હોય એમ કુદરતના national For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ઘાણેરાવ-મૂછાળા મહાવીર ૫૫ ળેિ માનવી બુદ્ધિનું અર્પણ કેવું ઉદાત્ત અને એકાકાર બની શકે છે તેને આ નમૂને છે. દેવળ ઉત્તર દ્વારનું છે. દરવાજાની બંને બાજુએ સેંકડો માણસે બેસી શકે એવા વિશાળ ઓટલા બાંધેલા છે. બંને બાજુની દીવાલમાં પથ્થરના મેટા હાથીએ બનાવેલા છે. શૃંગારકીની જમણી બાજુએ સં. ૧૯૦૭ના માગશર વદિ ૧ ને લેખ છે. દેવળમાં બે મંડપ છે, જેમને બીજે મંડપ ખંભે ઉપર ઊભે હેઈ ખુલ્લો છે. દેવળને બે રીતે પ્રદક્ષિણા કરાય છે. એક દેવળના અંદરથી અને બીજી દેવળના બહારથી. આખું દેવળ ત પ્લાસ્તરથી આરસપાષાણ જેવું ઉજજવળ અને ચકચક્તિ દેખાય છે. મંદિરને રંગમંડપ વિશાળ છે. ભમતી પણ છે. ભમતીન ગવાક્ષેમાં ગોઠવેલી પથ્થરની વિવિધ કેરણીની જાળીઓ અને વિવિધ દેવ-દેવીઓ તેમજ નર્તિકાઓના અંગપ્રત્યંગમાં પૂરેલા રંગો મનહર લાગે છે. દેવળમાં ચારે દિશાએ દેરીઓ સળંગ નથી પણ છૂટી છૂટી છે. તેમાં પગલાં વગેરે સ્થાપન કરેલાં છે. - ભમતીમાં જમણું તરફની દેરીઓના પાછલા ભાગમાં એક ગેખલે છે. તેમાં અધિષ્ઠાયક દેવની મૂર્તિ છે. ડાબી બાજુએ ચાર દેરીઓના પાછળના ભાગમાં દેવ-દેવીઓની મૂર્તિઓ છે. ડાબી બાજુએ ૧૦ દેરીઓ છે અને આઠમી દેરી પછી મેટે ગભારે છે, તેમાં શ્રી મહાવીર પ્રભુની વેત, વણ પ્રતિમા કા ફીટ ઊંચી છે, તેના ઉપર સં. ૧૯૦૩ ને લેખ છે. જેમાં ઘારાવના સમસ્ત શ્રીસંઘે મળીને ભરા For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ પદ રાણકપુરની પંચતીર્થી બ્યાના ઉલ્લેખ છે. બીજી તરફની દેવકુલિકામાં શ્રીમુનિસુવ્રતસ્વામી ભગવાનની ૧ા હાથ ઊંચી મૂર્તિ છે, જે સ ૧૮૯૩માં પ્રતિષ્ઠિત છે. એક રીના પાટડા ઉપર સં૦ ૧૨૧૩ ના ભાદરવા સુદિ ૬ ને મગળવારના લેખ છે. તેમાં દંડનાયક વૈજલદેવ' વંચાય છે અને તેમાં શ્રીમહાવીરસ્વામીના નિમિત્તે કંઇક દાન અપાયાના ઉલ્લેખ કરેલા છે. મંદિરમાં પાષાણુની કુલ ખાવન અને ધાતુની ૧ મૂર્તિ છે. મૂળગભારામાં મૂળનાયક શ્રીમહાવીરસ્વામી ભગવાનની ઊંચી પરિકર સહિત શ્વેત મૂર્તિ બિરાજમાન છે. આ પ્રતિમા ખંડિત થયેલાં હાવાથી તેના પર લેપ કરાવેલો છે. આ ખડિત મૂર્તિને સ્થાને બીજી મૂર્તિ સ્થાપન કરવાને લાવવામાં આવી પરંતુ મૂળ મૂર્તિ ગાદી ઉપરથી ઉઠાવી શકાઈ નહિ. આથી નવી મૂર્તિને ખાજુની દેરીમાં પધરાવવામાં આવી. મૂળનાયકની મૂર્તિ નીચે ‘સંસ્o ૦ાગળ મુવિ ૧ દ્દિને વૃંદેએ’ આટલું વંચાય છે. શિખરમાં ત્રણે બાજુએ આરસની ત્રણ તીથી મૂતિ એ છે. આ ઉપરથી આ મંદિર અગિયારમા સમ્ર કરતાં પ્રાચીન હૈાવાનું અનુમાન છે. આ મૂર્તિને લાકા ‘મૂછાળા મહાવીરના નામે એળખે છે. આ નામ કેવી રીતે પ્રસિદ્ધિમાં આવ્યું એ વિશે એક આવી દંતકથા સંભળાય છે. ' ' “ એક વખત ઉદયપુરના મહારાણા પેાતાના હજૂરિયા સાથે ફરતા ફરતા અહીં આવી ચડયા, ત્યારે પૂજારીએ ભગવાનનું ન્હવણ વાટકીમાં લાવી મહારાણા આગળ ધર્યું. વાટકીમાં કાળા વાળ દેખાયે, આથી પાસે ઊભેલા હજૂરિયાએ પૂજારીને આવી બેદરકારી માટે ઠપકો આપવા મજાકમાં કહ્યું: ‘ પૂજારી! For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ઘાણેરાવ-મૂછાળા મહાવીર તમારા ભગવાનને પણ દાઢી-મૂછ ઊગતાં લાગે છે, નહિતર ન્ડવણમાં વાળ ક્યાંથી આવે?” સાચા દિલના ભક્ત પૂજારીથી હા” કહેવાઈ ગઈ. મહારાણાએ આ સાંભળીને કુતૂહલભાવે કહ્યું: “જે તારી હકીકત સાચી હોય તે તારા દાઢી-મૂછવાળા ભગવાન મને બતાવ.” પૂજારીને ભગવાનના મહિનામાં શ્રદ્ધા હતી તેથી તેણે ભગવાન આગળ પ્રતિજ્ઞા કરી કે, “જ્યારે ભગવાન દાઢી-મૂછ સાથે દર્શન આપશે ત્યારે જ હું અન્નજળ લઈશ.” પૂજારીએ ત્રણ દિવસ સુધી ભગવાનની ઉપાસના એકાગ્ર મનથી કરી અને અધિષ્ઠાયક દેવ પ્રસન્ન થતાં સૌને આશ્ચર્ય વચ્ચે મહારાણાની અભિલાષા પૂરી થઈ. આ અલૌકિક પ્રભાવ જોઈ સૌ થીજી જ ગયા પણ એક હજૂરિયાના મનમાં શંકા હતી કે આમાં પૂજારીની કંઈક બનાવટ લાગે છે. આથી તેણે પ્રતિમા પાસે જઈને દાઢીને વાળ ખેંચે ને ખેંચતાંની સાથે દૂધની ધારા વછૂટી. મહારાણું તે આ જોઈને ધ્રુજી ઊઠયા. પ્રભુની . આવી ઠેકડી પૂજારીથી સહન ન થતાં, તેણે શાપ આપે કે, તારા કુળમાં હવે કઈ દાઢી-મૂછવાળે નહિ જન્મે.” આજે પણ એ કુટુંબ ન મૂછિયાના” નામે પ્રસિદ્ધ છે.” - - આ વાત બીજી રીતે પણ દંતકથારૂપે પ્રચલિત છે. પ્રાચીન કાળે ઘારાવ ગામ દેવળની આસપાસ વસેલું હતું, જેનાં નિશાને અત્યારે પણ જોવાય છે. ત્યાંથી એ ગામ અત્યારના સ્થળે વસ્યું છે. આ ફેરફારનું કારણ એવું હોવાનું કહેવાય છે કે, એક વેળા મંદિરને પૂજારી રાજદરબાર તરફથી અપાતું દીવેલ લેવા દરબારમાં ગમે ત્યારે એ આપતાં વિલંબ થવાથી For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ રાણકપુરની પંચતીથી તેણે જલદી આપવા જણાવ્યું. દરબારે કહ્યું: “તારા ભગવાન કંઈ મૂછોવાળા છે તે આટલી બધી ઉતાવળ કરે છે?” આવા જવાબથી પૂજારીને માઠું લાગ્યું. તેણે રાણુને સવિનય જવાબ આપે કે, “વાપસી થૈ પધારી મૂછારા દરશન કરે.” એ વાતની ખાતરી કરવા પણ તેમને વિનવ્યું. અહીંના પૂજારીઓ વંશપરંપરાગતથી સ્થાયી પગાર વિનાના હોય છે અને પિતાની કુળમાન્યતાને અનુસરતાં જેમની પૂજા તેઓ કરે છે તેમના પ્રત્યે પણ તેમને પૂજ્યભાવ અને શ્રદ્ધા અનેરી હોય છે. બસ, પછી તે પૂજારીએ ભગવાનનું એકનિષ્ઠાથી ત્રણેક દિવસ ધ્યાન ધર્યું અને રાણએ આવીને જોયું તે સાચે જ ભગવાન મૂછોવાળા દેખાયા. રાણાએ નિશ્ચય કર્યો કે, એક જ જગાએ બે મૂછાળા રહી ન શકે. આથી એ સ્થળથી દૂર નદી કિનારે કિલ્લો બંધાવી ગામ વસાવ્યું. એ દિવસથી આ ભગવાન મૂછાળા મહાવીરના નામથી પ્રસિદ્ધ થયા. મેળાને દિવસે અહીંના રાણા આવીને પ્રથમ પૂજા કરે એ રિવાજ છે.” ( આ દંતકથામાંથી એટલું ફલિત થાય છે કે, આ તીર્થ ઘણું પ્રાચીન છે. કેટલાક તે આ પ્રતિમાને રાજા નંદિવર્ધનના સમયની માને છે અને જૂની સ્થાપત્ય રચનાની દષ્ટિએ આ મંદિર ૧૧ મા સૈકાનું તે જણાય છે. જો કે પ્રાચીન શિલાલેખે મળી આવતા નથી એટલે સંભવ છે કે જીર્ણોદ્ધાર પ્રસંગે લેખે નાશ પામ્યા હશે. For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ઘાણેરાવ-મૂછાળા મહાવીર દેવળની પશ્ચિમ દીવાલે દક્ષિણપશ્ચિમ ઓસારની બે ધર્મશાળા છે. ઉત્તરમાં પશુઓને રાખવાનું સ્થાન છે. એક કૂ, ફૂલવાડી અને એક હજ છે, ધર્મશાળા અવાવર પડી છે. તેમાં થઈને મંદિરમાં જવાય છે. ચૈત્ર સુદિ ૧૩ના દિવસે પ્રતિવર્ષ અહીં મેળો ભરાય છે. મંદિરને વહીવટ ઘણેરાવ–શ્રી મહાવીર સ્વામી ભગવાનની પેઢીને હસ્તક છે. આ મંદિરને જીર્ણોદ્ધાર શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ હાલમાં જ કરાવ્યો છે. For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ ૩. નાડલાઈ મારવાડની પંચતીથી માં નાડલાઈ ત્રીજું તીર્થ ગણાય છે. રાણે સ્ટેશનથી ૧૪ માઈલ પૂર્વમાં અને દેસૂરીથી ૪ માઈલ દૂર ઉત્તર–પશ્ચિમમાં આવેલી બે ઊંચી ટેકરીઓની વચ્ચે આ પ્રાચીન કસબ વસેલે છે. પ્રાચીન શિલાલેખે અને ગ્રંથમાં આનાં નડુલડોગિકા, નંદકુલવતી, નારદપુરી, નડુલાઈ, નાડલાઈ, વલભીપુર વગેરે નામે મળી આવે છે, શ્રાવિકારસ્ત ના કર્તા આ નગરને નારદે વસાવી તેથી એનું નામ નારદપુરી પડ્યું એમ કહે છે.' એક સમયે આ એક ભારે જાહેજાળીવાળું મેટું નગર હતું. અહીંની ભૂમિ ઉપરનાં ખંડેરે અને મળી આવતી જિનપ્રતિમાઓથી જણાય છે કે, આ નગર પ્રાચીન, સારી આબાદીવાળું અને જૈનોની વસ્તીથી ભરપુર હતું. સોનગિરા સરદારેની રાજધાની બનવાનું એને સૌભાગ્ય વર્યું હતું. એ સમયે બનેલે એક કિલે આજે પણ ખંડિયેર અવસ્થામાં અહીં વિદ્યમાન છે. નાડલાઈ અને નાડેલના વિસ્તારે જોતાં લાગે છે કે, એક સમયે આ બંને ગામે એક વિશાળ નગરમાં સમાયેલા १. एकत्र तत्र पृथिवीं प्रविलोक्य पृथ्वी, सोऽवीवसनगरमृद्धिमयं स्वनाम्ना । भुव्यत्र नारदपुरीति पुरीगरीयः, श्रीस्तैलविन्दुरिव पाथसि पप्रथे सा ॥२६॥ For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ નાડલાઈન હશે. પાછળથી તેની વચ્ચે ૩ ગાઉનું અંતર પડી જતાં બે જુદાં નગર રૂપે અસ્તિત્વમાં આવ્યાં એમ કેટલાકનું માનવું છે. અહીંના શ્રી આદીશ્વર ભગવાનના મંદિરના શિલાલેખથી જણાય છે કે, એ મંદિર ૧૦ મા સૈકાથી પણ પ્રાચીન હોવું જોઈએ. શ્રીસમયસુંદર ઉપાધ્યાયે રચેલી તીર્થમામાં નાડલાઈ જાદ” કહીને આ તીર્થને ભાવપૂર્વક ઉલ્લેખ કરે છે. વળી, શ્રી શીતવિજયજીએ રચેલી તીર્થમાં માં નાડુલાઈ નવ મંદિર સાર, સુપાસ પ્રભુ નેમકુમાર, એમ કહીને ૯ મંદિર હોવાનું જણાવ્યું છે. આ ઉલ્લેખ આ તીર્થની પ્રાચીનતા અને પવિત્રતાને નિર્દેશ કરી રહ્યા છે. અહીં આવેલા જેષલ નામક પહાડ ઉપર શ્રીનેમિનાથ ભગવાનનું મંદિર શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન બંધાવેલું હતું એમ મનાય છે.? શ્રીહીરવિજયસૂરિના મુખ્ય શિષ્ય શ્રી વિજયસેનસૂરિના જન્મથી આ નગર પવિત્ર બનેલું છે. આજે તે આ ગામ પડી ભાંગ્યું છે. નામનેયે વેપાર નથી. ગામમાં લગભગ ૭૦૦ ઘરની વસ્તીમાં જેનેનાં ૬૦ જેટલાં ઘર વિદ્યમાન છે, તેમાં લગભગ ૨૦૦ જેની વસ્તી હશે. ૫ ઉપાશ્રય, ૨ એશવાલ–પરવાડની જેન ધર્મશાળાઓ છે. એક આયંબિલ ખાતાની ધર્મશાળા પિરવાની છે. અને શિખરબંધી દેવમહાલય જેવાં ઉન્નત ૧૧ જિનમંદિરે વિદ્યમાન છે, જેમાંના કે કોઈ મંદિર તે ખૂબ ઊંચાં છે. આ ઉપરથી પણ २. प्रद्युम्नसंज्ञमधुजित्तनुजेन यत्राभ्यर्णावनिध्रशिखरे जिननेमिचैत्यम् । निर्मापितं पथि दृशोस्तदुपैति रम्यमद्यापि च स्फुरति तन्महिमा महीयान् ॥२७॥ For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ રાણકપુરની પંચતીર્થી અગાઉ અહી જૈનાની વસ્તી સારા પ્રમાણમાં હોવાનું સૂચન મળે છે. એક દંતકથાથી એવુ' જાણવા મળે છે કે, આ ગામ મેવાડના રાણાના તામામાં હતું ત્યારે અહીંના અમલદાર ઉપર રાણા તરફથી એવા હુકમ થયા કે ગામ લેાકેા પાસેથી રાજ્યના લાગા ઉઘરાવી અહીં મોકલી આપવા. ગામના લેાકેાની સ્થિતિ સારી ન હાવાથી લેાકેા લાગે। ભરવાની ચિંતા કરવા લાગ્યા. કોઈ ગામના બે શ્રીમંત જૈનાને આ વાતની ખબર પડતાં તેમણે તરત જ લાખ રૂપિયા ગામ લોકોને મોકલી આપ્યા. રાણાને આ વાતની ખખર પડી ત્યારે તેણે લાગાની મારી આપી. શ્રીમંતાએ મેકલેલા રૂપિયા ગામ લાકાએ અહીંના દેરાસરના છાઁદ્ધારમાં વાપરી નાખ્યા. ૧. ગામની મહાર પહાડી નીચે શ્રીઆદિનાથ ભગવાનનું અહુ પુરાણ અને વિશાળ શિખરબંધી મંદિર ઊભુ` છે. આના સભામંડપના ૬ સ્તંભ ઉપર ૫ લેખા છે; જેમાં સૌથી પ્રાચીન લેખ સ. ૧૧૮૭ના ફાગણ સુદિ ૧૪ને ગુરુવારના છે. બાકીના ચાર લેખા ચૌહાણ રાજા રાયપાલના સમયના સં. ૧૧૮૯ થી સ. ૧૨૦૨ સુધીના છે. ઉપર્યું ત ખધા લેખામાં શ્રીમહાવીરસ્વામીની પૂજા નિમિત્તે દાન આપ્યાના ઉલ્લેખા છે. આથી સ્પષ્ટ છે કે, અગાઉ આમાં મૂળનાયક શ્રીમહાવીરસ્વામી ભગવાનની૪ પ્રતિમા પ્રતિષ્ઠિત હતી, પરંતુ એ મૂર્તિ કાર્ય કારણે લુપ્ત થતાં સં. ૧૬૭૪માં ૩. પરિશિષ્ટઃ ખીજું, લેખાંક; ૧૯,૧૧ ૪. એજન: લેખાંક: ૧૬, ૧૭, ૨૦ For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ નાડેલાઈ ' શ્રી આદિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. સં. ૧૬૮૬ના એક લેખથી પ્રગટ થાય છે કે, આ મંદિર સંપ્રતિ મહારાજાએ બંધાવેલું હતું. વળી, પરિકરના લેખથી સમજાય થાય છે કે, આ મંદિરને પહેલે ઉદ્ધાર મંત્રી સાયરે, બીજે ઉદ્ધાર જુદા જુદા ગામના સંઘેએ મળીને અને ત્રીજો ઉદ્ધાર મંત્રી સાયરના વંશજોએ કરાવ્યું હતું એમ જણાય છે. શ્રી આદિનાથ ભગવાનની વેતવણી પ્રતિમા ૩ ફીટ ઊંચી છે. આ મંદિરમાં પાષાણની કુલ ૨૪ મૂર્તિઓ છે. એક ગુરુમૂર્તિ પણ છે. સં. ૧૫૯૭ના એક લેખથી સ્પષ્ટ થાય છે કે આ મંદિર સંડેરકગચ્છીય શ્રીયશોભદ્રસૂરિ સં. ૯૬૪માં મંત્રબળે વલભીપુરથી અને બીજા મતે ખેડનગરથી ઊઠાવીને અહીં લાવ્યા હતા એ વિશે એક ચમત્કારિક દંતકથા જાણવા જેવી છે. આચાર્ય યશોભદ્રસૂરિ અને શૈવ દેગી તપેસરજી બંને બાળપણના મિત્ર હતા. તેમણે એક જ ગુરુ પાસે વિદાધ્યયન કર્યું હતું. બંને મંત્રવિદ્યાના અઠંગ અભ્યાસીઓ હતા. બંનેમાં કેણુ ચઢિયાતું છે એ જાણવા પરસ્પરમાં અનેક વખત વાદવિવાદ થતા. યશોભદ્રસૂરિ તપેસરજીથી જરાય એાછા ન ઊતરતા. લેકમાં યશેભદ્રસૂરિના વિજયનાં ગીત ગવાતાં. આ કારણે તપસરજીના મનમાં ઈર્ષ્યા અને શ્રેષનાં બીજ રોપાયાં. યશોભદ્રસૂરિને હરાવવા માટે તપેસરજી કઈ પણ તક ઝડપી લેતા. ૫. એજનઃ લેખાંકઃ ૨૭ - ક. એજનઃ લેખાંકઃ ૨૫, ૨૬ * ૭. એજનઃ લેખાંક: ૨૫ For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ રાણકપુરની પ‘ચતી એક પ્રસંગે રાજસભામાં અને વિવાદ ચાલુ હતા. તપેસરજીની હાર થઈ ચૂકી હતી, ત્યારે છેલ્લે દાવ ફૂંકતાં તપેસરજીએ કહ્યું: “જે પોતપોતાના ધર્માંનાં દિરા વલ્રભીપુરથી મંત્ર શક્તિ વડે આકાશમાં ઉડાવી લાવી સૂર્ણાંદય પહેલાં નાડલાઈમાં સૌથી પહેલાં સ્થાપે તેની જીત ગણાશે.” ૪ આ પ્રતિજ્ઞા અનુસાર અને જણા મંદિરોને મંત્ર મળે આકાશ માર્ગે ઉડાવી રહ્યા હતા ત્યારે તપેસરજીનું મંદિર આગળ નીકળી ગયેલું જાણ્યું ત્યારે યશેાભદ્રસૂરિએ કુકડાના કૃત્રિમ અવાજ કર્યાં, આથી તપેસરજી વિચારમાં પડી ગયા અને સૂર્યદય થયા કે શું એ જોવા લાગ્યા. એટલામાં યશેભદ્રસૂરિનું મંદિર તેની ખરાખર આવી પહેાંચ્યું અને સૂદિય થઈ જવાના લીધે બંને જણાએ ટેકરીની નીચે જ પાતપાતાનાં મંદિર સ્થાપન કર્યાં. આ ઘટનાના સમય વિશે નીચે પ્રમાણેના પ્રસિદ્ધ દોહા મેલાય છે કે— “ સંવત દશ હેાત્તા, દિયા ચારાસી વાદ; ખેડ નગરથી લાવીયાના ડે લા ઈ પ્રાસાદ” આ દોહામાં ઉલ્લેખેલું મદિર મારવાડમાં આવેલા મહાણીના ખેડનગરથી લાવ્યાની હકીકત છે જ્યારે સોધમજીપટ્ટાવીકાર કહે છે કે “ વલભીપુરથી આણીયા, ઋષભદેવ પ્રાસાદ ” ' આ કથામાં તથ્ય કેટલું છે એ કહેવું મુશ્કેલ છે છતાં આ બંને મ ંદિરે આજે પણ અહી ઊભાં છે, અને યશેભદ્રસૂરિનું ગામ ખહાર આવેલું જૈન મંદિર ‘ જસિયા 'ના For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ નાડલાઈ ૬૫ નામે અને તપેસરજીનું મહાદેવ મંદિર “કેસિયા ના નામે પ્રસિદ્ધ છે. આ હકીકતનું સૂચન અહીંના શિલાલેખમાં પણ છે. તપેસરજીનું મહાદેવ મંદિર પણ ગામમાં પૂર્વાભિમુખ વિશાળ અને શિખરબંધી છે. આની ચારે દિશામાં દેવકુલિકાએ છે, જેમાં ઉત્તર અને દક્ષિણ તરફની દેરીઓમાં સૂર્ય અને ગણપતિની મૂર્તિ સ્થાપિત છે. ગામથી દક્ષિણ દિશામાં ત્રીશેક કદમ દૂર મહાજનના સ્મશાનની પાસે સંડેરકગચ્છીય શ્રીયશોભદ્રસૂરિને મૂતિ સહિત સ્તૂપ છે અને તેની પાસે તપેસરજી ચગીને પણ સ્તૂપ છે. કહેવાય છે કે યશભદ્રસૂરિને સ્તૂપ જવને શતા વધે છે જ્યારે તપેસરજીને સ્તૂપ એટલે જ ઘટે છે. ૨. ગામ બહાર પહાડીની નીચે શ્રી આદીશ્વર ભગવાનનું ઘૂમટબંધી મંદિર શ્રીસંઘે બંધાવેલું છે. આમાં પાષાણની ૫ અને ધાતુની ૧૫ પ્રતિમાઓ છે. ૩. ગામની બહાર પૂર્વ બાજુએ આવેલી ટેકરી નીચે શ્રીસુપાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. હાલમાં જ પ્લાસ્ટર કરાવીને મંદિરને સુશોભિત બનાવ્યું છે. મૂળનાયકની પીળા પાષાણની મૂર્તિ પંચતીર્થી યુક્ત છે. તેના પર સં. ૧૯૯૯ ને લેખ છે, તેમાં શ્રી વિજયદેવસૂરિએ પ્રતિષ્ઠા કર્યાને ઉલેખ છે. ભમતીમાં જમણી બાજુએ એક જ તરફ ૧૪ દેરીએ છે એક દેરીમાં સર્પની આકૃતિ છે. તેના મુખમાં માળા. બતાવી છે અને શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનાં પગલાં છે ગૂઢ ૮. પરિોશષ્ટ બીજું : લેખાંકઃ ૨૫ For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ રાણકપુરની પંચતીર્થી મંડપમાં ૧૪ પ્રતિમાઓ છે. તેમાં શ્રી મુનિસુવ્રતસ્વામીની મૂર્તિ ઉપર લેખ છે. તેને ભાવાર્થ આ છે – સં. ૧૭૨૧ ના જેઠ સુદિ ૩ ને રવિવારે મહારાજા ધિરાજ અભયરાજના રાજ્યમાં નાડલાઈના રહેવાસી પ્રાગ્વાટ જ્ઞાતિના શ્રેષ્ઠી નાથાએ શ્રી મુનિસુવ્રતસ્વામીનું બિંબ બનાવ્યું અને તેની પ્રતિષ્ઠા ભટ્ટારક શ્રીવિજયપ્રભસૂરિએ કરી. આ દેરાસરની પાસે પાણીને કુંડ છે. કેટ બાંધે છે પણ જીર્ણ થઈ ગયો છે. દરવાજા ઉપર નગારખાનું છે. દેરાસરની પાસે વિશાળ ચગાન પડેલું છે. ૪. ગામ બહાર ટેકરી નીચે આવેલું શ્રી અજિતનાથ ભગવાનનું શિખરબંધી મંદિર શ્રીસંઘે બંધાવેલું છે. મૂળ નાયકની મૂર્તિ પરિકયુક્ત છે. તેની ઊંચાઈ ૧ હાથ છે. ૫. જેષલ પર્વતની ટેકરીના મૂળમાં કંઈક ઊંચાણ ભાગમાં આવેલું શ્રી શાંતિનાથ ભગવાનનું કટ સહિત શિખરબંધી જિનાલય શ્રીસંઘે બંધાવેલું છે. ઘણાં પગથિયાં ચડ્યા પછી મૂળ ભૂમિકા આવે છે. મૂળનાયકની ૧ હાથની ઊંચી મનહર પ્રતિમા પરિકરવાની છે. તેની સં. ૧૬૨૨માં પ્રતિષ્ઠા થયેલી છે. મૂળનાયકની એક બાજુએ એક મૂર્તિ છે, જ્યારે બીજી તરફ એકલતીર્થી છે. કુલ ૩ પાષાણ પ્રતિમાઓ છે, જેમાંની એક પ્રતિમા સ્થાપત્યની દષ્ટિએ દશમા સૈકાની જણાય ૯. આ અભયરાજ નાડલાઈને મેડતિયા જાગીરદાર હોવાને સંભવ છે. બીજી મૂર્તિઓ ઉપર સં. ૧૭૨૧ માં શ્રીરાજસૂરિએ પ્રતિષ્ઠા કર્યાના ઉલ્લેખો છે. For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ નાડલાઈ છે. મંદિરના સ્થાપત્યમાં કેટલેક સ્થળે કામશાસ્ત્રીય પ્રસંગે દરેલા છે. શિખરમાં એકેક હારમાં પૂતળીઓ ગોઠવેલી છે. ૬. જેષલ પર્વતની તળેટીમાં શ્રીનેમિનાથ ભગવાનનું શિખરબંધી પ્રાચીન અને વિશાળ મંદિર આવેલું છે. મૂળનાયકની મૂર્તિ પંચતીથી યુક્ત છે. તેની નીચે લેખ ઘસાઈ ગયેલે હેવાથી વાંચી શકાતું નથી. મૂળનાયકની બંને બાજુએ છૂટી કાઉસગિયા મૂર્તિઓ છે. ડાબી બાજુએ શ્રી પાર્શ્વનાથ ભગવાનના પરિકરને ઉપરને ભાગ વિદ્યમાન છે પણ ફણા તૂટી ગયેલી છે. એમાં બંને તરફ ફૂલમાળા અને કળશે લઈને ઊભેલા શ્રાવકે બતાવ્યા છે. બંને બાજુએ હાથીઓની આકૃતિઓ છે. ગૂઢમંડપમાં ખાલી પબાસન છે. અગાઉ તેના પર મૂર્તિઓ હશે એમ લાગે છે. નવચેકીમાં બંને બાજુએ બે ગોખલા છે અને બંને તરફની ત્રણ ત્રણ દેરીઓ ખાલી પડેલી છે. આમાં પણ પાષાણની માત્ર ૩ પ્રતિમાઓ છે અને શિલ્પ દશમા સૈકાનાં જણાય છે. ૭. એ જ જેષલ પર્વતની તળેટીમાં સંગઠિયા શ્રી સુપાર્શ્વ નાથ ભગવાનનું શિખરબંધી મંદિર આવેલું છે. આમાં મૂળનાયક ભગવાનની ૧ માત્ર સુંદર પ્રતિમા છે જે પંચતીથી યુક્ત છે. મૂર્તિ પ્રાચીન છે પણ લેખ નથી. મંદિરનું શિલ્પસ્થાપત્ય દશમા સૈકાનું પ્રતીત થાય છે. ૮. એ જ જેષલ પર્વતની તળેટીમાં શ્રીગેડીપાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધી મંદિર ઉત્તરાભિમુખ છે. મૂળનાયકની પ્રતિમા ૧ હાથ પ્રમાણુની છે, જેની પ્રતિષ્ઠા સં. ૧૭૬૭માં For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ રાણકપુરની પંચતીર્થી શ્રીજિનકુશળસૂરિએ કરી છે. એની આસપાસ શીષભદેવ અને શ્રી પાર્શ્વનાથ ભગવાનની બે ભવ્ય પ્રતિમાઓ વિરાજમાન છે. તેની અંજનશલાકા સં. ૧૭૨૪ માં શ્રીવિજય રત્નસૂરિજીએ કરેલી છે. કુલ ૬ પ્રતિમાઓ પાષાણની છે. કેટલાંક શિલ્પ દશમા સિકાનાં હોય એમ લાગે છે. ભમતીમાં જમણી બાજુએ પાંચ અને ડાબી બાજુએ ત્રણ દેરીઓ છે. જમણી તરફ મોટા ગભારા છે, તેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાન વગેરેની મળીને ત્રણ મૂર્તિઓ છે. આ મંદિર માટે એવી દંતકથા સંભળાય છે કે શ્રીયશોભદ્રસૂરિજી અહીં બેસીને ધ્યાન કરતા હતા. ૯ એ જ જેષલ પર્વતની તળેટીમાં શ્રીવાસુપૂજ્ય ભગવાનનું શિખરબંધી મંદિર આવેલું છે. મૂળનાયકની પંચતીથી યુક્ત પ્રતિમા સં. ૧૭૪૯ માં પ્રતિષ્ઠિત છે. મૂર્તિ બદામી વર્ણની ૧ હાથ પ્રમાણ ઊંચી છે, આમાં પાષાણની માત્ર ૩ પ્રતિમાઓ છે. ગૂઢમંડપના એક થાંભલામાં પદ્માસનસ્થ એક જિનમૂર્તિ છે. જમણી બાજુએ કાઉસગિયા મૂર્તિ છે. ૧૦. એ જ જેષલ પહાડની ટેકરી ઉપર શ્રી આદિનાથ ભગવાનનું શિખરબંધી મંદિર છે. આ ટેકરીને લેકે “શત્રુ જ્યની ટેકરી” કહે છે અને આ વિશાળ મંદિર સમ્રાટ સંપ્રતિએ બંધાવ્યાનું સૂચવે છે. મંદિર સુધી ચડવા માટે પગથિયાં બાંધેલાં છે. મંદિરની ચારે બાજુએ બાંધેલે કેટ આજે ભગ્નાવસ્થામાં For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ભાડલાઈ જેવાય છે. તેમાં એક પાણીને કુંડ પણ એવી જ હીન અવસ્થામાં છે. આખું મંદિર સારી સ્થિતિમાં વિદ્યમાન છે. મૂળનાયક શ્રી આદિનાથ ભગવાનની સુંદર પ્રતિમા ના હાથ ઊંચી છે. તેની પ્રતિષ્ઠા સં. ૧૬૮૬ માં મહારાણા શ્રીજગતુંસિંહજીના રાજકાળમાં શ્રી વિજયદેવસૂરિએ કરી છે, એ સંબંધી લેખ વિદ્યમાન છે. ૧૦ મૂળનાયક સિવાય બીજી પ્રતિમા મંદિરમાં નથી, ૧૧. ગામથી દક્ષિણપૂર્વ કિનારાની દિશામાં એક નાની જાદવ ટેકરી” છે જેને લેકે “ગિરનાર’ નામે ઓળખે છે. ઉપર્યુક્ત શ્રી અજિતનાથ ભગવાનના મંદિર પાસેથી ટેકરી તરફ જવાને રસ્તે છે. ડુંગરમાંથી પગથિયાં કેરી કાઢેલાં છે. શત્રુંજયની ટેકરી જે ચડાવ કઠણ નથી. ઉપર લગભગ પણો ભાગ પસાર કરતાં શ્રીનેમિનાથ ભગવાનની દેરી આવે છે. તેમાં શ્રીનેમિનાથ ભગવાનનાં પગલાં છે. - ટેકરી ઉપર શ્રીનેમિનાથ ભગવાનનું નાનું પણ શિખરબંધી રમણીય મંદિર છે. શ્રી પ્રદ્યુમ્નકુમારે જે મંદિર બંધાવ્યાનું અગાઉ અમે સૂચવ્યું છે તે આ જ મંદિર છે. તેને અંદરને મંડપ બાંધે છે. જ્યારે બહારને મંડપ ખુલે છે. મૂળનાયક શ્રીનેમિનાથ ભગવાનની આશરે ૨-રા ફૂટ ઊંચી મૃતિ છે, જે ધૂળેવમાં રહેલા કેસરિયાજીની મૂળનાયક પ્રતિમાના રંગ અને ઘાટના શિલ્પમાં બરાબર મળતી આવે છે. આ મંદિરમાં જ શ્રીહીરવિજયસૂરિજીને સં. ૧૬૦–૮માં પંન્યાસ અને ઉપાધ્યાય પદવી આપવામાં આવી હતી. મંદિ ૧૦. પરિશિષ્ટ બીજું લેખાંકઃ ૨૭ For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ રાણકપુરની પંચતીથી રને ઉદ્ધાર બારમા સૈકામાં થયેલા રાજ્યપાલ રાજાના સમયમાં થયેલું છે. એ દર્શાવતા સં. ૧૧૫ના આસો વદિ ૧૫ (અમાવાસ્યા)ને મંગળવારના દિવસના લેખથી જણાય છે કે, અહીંના ઠાકોર રાજદેવે પિઠિયાઓથી પ્રાપ્ત થતા કરને મે ભાગ આ મંદિરને અર્પણ કર્યો હતો.૧૧ વળી, એક સ્તંભ ઉપરના લેખથી જણાય છે કે, સં. ૧૪૪૩ના કાર્તિક વદિ ૧૪ને સેમવારે ચૌહાણ મહારાજાધિરાજ શ્રીવણવીરદેવના રાજ્યમાં શ્રીધર્મચંદ્રસૂરિના શિષ્ય શ્રીવિનયચંદ્રસૂરિએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવરાવ્યો, એની હકીકત છે.૧૨ આ મંદિરથી થોડું નીચે ઊતરતાં પૂર્વ દિશામાં ગિરનારની માફક સહાસામ્રવનની રચના અને પગલાંની સ્થાપના કરેલી છે. ગામથી ૧ માઈલ દૂર દક્ષિણ-પશ્ચિમમાં મહાદેવના મંદિરની નજીક એક લેખ ચૌલુક્ય રાજા કુમારપાલના સમથને વિ. સં. ૧૨૨૮ના મહા સુદિ ૧૩ને સોમવારને છે; જેમાં સભામંડપ બનાવવાનો ઉલ્લેખ છે. આથી એ પણ પત્તો લાગે છે કે આ સ્થળ એ સમયે નડેલના ચૌહાણ કલ્હણના અધિકારમાં બેડી રાણી લક્ષ્મણના અને સેનાણુ ઠાકુર અણસીહના અધિકારમાં હતું. ૧૧. પરિશિષ્ટ બીજું : લેખાંકઃ ૧૮ ૧૨. એજનઃ લેખાંક: ૨૨ For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ૪. નાડેલ નાડેલ મારવાડની પંચતીથી માંનું ચોથું તીર્થ છે. પ્રાચીન ગ્રંથ અને શિલાલેખોમાં નડુલ, નડુલ, નદુલ, નર્ધલપુર, નન્દપુર વગેરે નામે મળી આવે છે. રાણી સ્ટેશનથી ૭ માઈલ દૂર પૂર્વોત્તર ખૂણામાં અને દેસૂરીથી ૧૦ માઈલ દૂર ઉત્તર પશ્ચિમ દિશામાં આ કસબે આબાદ છે. • એક સમયે ચોહાણ સરદારનું આ પાટનગર હતું. સમરવિજયી થયેલા અહીંના ચૌહાણ રાજવીઓ ઈતિહાસમાં પ્રસિદ્ધ છે. જાલેરના સોનગરા ચૌહાણે આ નગરમાંથી જ ગયા હતા અને જાલેરના સોનગિરનું રાજ્ય કરવાના કારણે તેઓ “સેનગરા” કહેવાયા. ચૌહાણ વંશના સ્થાપક રાજા લક્ષ્મણના સમયના સં. ૧૦૨૪ અને સં. ૧૦૩૯ત્ના બે લેખે કર્નલ ટેડને મળ્યા હતા, જે શિલાલેખે તેમણે લંડનની રિયલ એશિયાટિક સોસાયટીને આપી દીધા હતા. તેમાંથી આ નગરની પ્રાચીન રાજકીય સ્થિતિને ખ્યાલ આવે છે. ભારત સરકારે રાજાનું એકીકરણ કર્યું તે અગાઉ આ કસબ ઘાણેરાવ ઠાકરના હાથમાં અને જોધપુર રાજ્યની હકુમત હેઠળ હતે. આજે રાજસ્થાન સરકારના તાબામાં છે. ગામમાં અને ગામ બહાર કેટલાંક જૈનેતર સ્થળો છે, જે પ્રાચીન ઈતિહાસની શોધ કરનારાઓ માટે દર્શનીય છે. For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ રાણકપુરની પંચતીથી અણહિલવાડ અને સેમિનાથ જતી વખતે મહમૂદ ગિજની આ નગરમાં થઈને ગયા હતા. કુતુબુદ્દીન ઐબકે પણ અણુહિલવાડ જતી વખતે બાલી તથા નાડોલના ગઢને ઝુંટવી લીધા હતા. પુરાતત્ત્વની દષ્ટિએ અહીંની સૂરજપળ નામને દરવાજે મહત્ત્વપૂર્ણ છે. એના વિષયમાં પ્રસિદ્ધિ છે કે આને નાડેલના ચૌહાણેના મૂળપુરુષ રાવ લાખણે (લમણે) બનાવ્યા હતે. અહીં એક લેખ વિ. સં. ૧૨૪૩ના શ્રાવણ વદિ ૧૫ (અમાવાસ્યા)ને મંગળવારને ચૌહાણ કલ્હણના સમયને છે, જેને ઘણો ખરો ભાગ ઘસાઈ ગયે છે. અહીંથી થોડે દૂર પશ્ચિમમાં નીલકંઠ મહાદેવનું મંદિર છે, જેના એક ગોખલામાં વિ. સં. ૧૬૬૬ જેઠ સુદ ૧૫ ને બુધવારને પાતસાહ શ્રીસલીમશાહ નૂરદી મહમદ જહાંગીર (અકબરના પુત્ર)ના સમયને લેખ છે. એમાં લખ્યું છે કે જાલેરના સ્વામી ગજનીખાએ નાડેલ સામે જહાંગીરના નામે એક શહરપનાહ બનાવી. આ મંદિરની પાછળ પ્રાચીન ગઢનાં અવશેષે છે. નગરની બહાર ઉત્તર કિનારે સોમેશ્વરનું મંદિર છે, જેના સ્ત ૧૨ મી શતાબ્દી આસપાસના બનેલા પ્રતીત થાય છે. સ્તંભે ઉપર ખેલા લેખમાં ચૌહાણ રાજા જે જલદેવના સમયને વિ. સં. ૧૧૪૭ વૈશાખ સુદિ ૨ ને બુધવારને લેખ સૌથી પ્રાચીન છે. અન્ય બે લેખે ચૌહાણ રાજા રાયપાલના સમયના વિ. સં. ૧૧૯૮ શ્રાવણ વદિ ૮ ને રવિવારના અને વિ. સં. ૧૨૦૦ના ભાદરવા વદિ ૮ ને બુધવારના છે. અહીં પહેલાં ખંડિયેર અને વાવડીએથી અનુમાન થાય છે કે, સમયે આ નગર સમૃદ્ધ હશે. For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૩ વળી, કાઇ કાળે અહી. જૈનાની વસ્તી ખૂબ હશે, એમ પણ લાગે છે. જેનેાના તીર્થ તરીકે આ સ્થળની પ્રસિદ્ધિ પાછળ તેના ગોરવના ઈતિહાસ ઘડાયા હશે. શ્રીદેવસૂરિના શિષ્ય શ્રોમાનદેવસૂરિ આશરે વિ. સ. ૩૦૦ પહેલાં નાડાલમાં ચામાસું રહ્યા હતા અને શાક ભરીમાં વ્યાપેલા મારીના ઉપદ્રવની શાંતિ માટે અહીં રહીને જ તેમણે દુશાન્તિત્ત્તવની રચના કરી હતી, અહીં જ વાદિવેતાલ શ્રશાંતિસૂરિએ શ્રીમુનિચંદ્રસૂરિને ન્યાયશાસ્ત્રના અભ્યાસ કરાવ્યા હતા અને વિ. સ. ૭૦માં શ્રીજયાન દસૂરિ શિષ્ય શ્રીરવિપ્રભસૂરિએ શ્રીનેમિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી હતી. સં. ૯૯૨માં ભંડારીએાના મૂળપુરુષ નાડાલના રાજા લાખનસી (લક્ષ્મણ)ના પુત્ર દાદરાવને શ્રીયશેભદ્રસૂરિએ જૈન ધર્મની દીક્ષા અહીં આપી હતી. નાડાલ હાલમાં અહીં શ્વેતાંબર એશવાલાનાં ૨૫૦ ઘરે છે, તેમાં ૧૦૦૦ જૈનોની સંખ્યા છે. ૩ ઉપાશ્રય, ૨ ધ શાળાઓ અને ૧ પૌષધશાળા વગેરે છે. જૈન પાઠશાળા પણ ચાલુ છે. અહી શિખરબધી ચાર મંદિર છે. તેમાં શ્રીપદ્મપ્રભ જિનેશ્વર અને શ્રીનેમિનાથ ભગવાનનાં મંદિર સૌથી પ્રાચીન વિશાળ અને રમણીય છે. મદિરાના વહીવટ ગામના શ્રીસ’ઘને આધીન છે. ૧. શ્રોપદ્મપ્રભ જિનેશ્વરનું મંદિર ખૂબ ઊંચું છે. તેની બાંધણી અને કારણી અપ્રતિમ છે. અહીંના શિલાલેખામાં આ મંદિરનું નામ ‘રાયવિહાર ’ઉલ્લેખાયેલું જોવાય છે. ૧ આમાં શ્રીપદ્મપ્રભસ્વામીની ર હાથ ઊંચી બદામી રંગની સુંદર ૧. પરિશિષ્ટ ખીજું: લેખાંક: ૩૪ For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ ७४ રાણકપુરની પંચતીથી પ્રતિમા વિરાજમાન છે. તેના નીચે સં. ૧૬૯૬ને લેખ છે, જેનાથી જણાય છે કે, મહારાણુ જગતસિંહ પ્રથમના સમયમાં આ મૂર્તિ સ્થાપન કરવામાં આવી હતી. મૂળનાયકની બંને બાજુએ શ્રી આદિનાથ અને શ્રી શાંતિનાથ ભગવાનની બે પ્રતિમાઓ છે. તે પિકી શ્રી શાંતિનાથ ભગવાનના પબાસનમાં સં. ૧૬૮૬ને શુક્રવારને લેખ કેરેલો છે. ગૂઢમંડપમાં બંને તરફ શ્રી શાંતિનાથ અને શ્રી નેમિનાથ ભગવાનની ઊભી (કાઉસગિયા) વેતવર્ણની પ્રતિમાઓ છે. તે બંને ઉપર સં. ૧૨૧૫ના વૈશાખ સુદિ ૧૦ ને મંગળવારના એકસરખા લેખે છે. આ લેખે ઉપરથી જણાય છે કે, આ બંને પ્રતિમાઓ બીસાડા ગામનું મંદિર કે કારણે નષ્ટ થતાં અહીં લાવીને પધરાવવામાં આવી છે. આ મંદિરની ભમતીમાં ચોતરા ઉપર એક દેરી છે, તેમાં કસોટીથી ઓળખાતા શ્યામ પથ્થરનું એક જ શિલામાંથી કેરી કાઢેલું ચૌમુખજીનું અખંડ દેરાસર છે. કસોટી જેવા કઠણ પથ્થરમાં કરેલી ઝીણી નકશી આશ્ચર્યચકિત બનાવે એવી છે. આ દેરાસરમાં ચૌમુખી ચાર પ્રતિમાઓ વિરાજમાન હતી, જેને લૂંટારાઓ ચોરી ગયાનું કહેવાય છે. આ મંદિરમાં કેઈના કહેવા પ્રમાણે પરમહંત મહારાજા કુમારપાલની, જ્યારે બીજાના કહેવા પ્રમાણે મહારાજા સંપ્રતિની એક અધારૂઢ પ્રતિમા છે. મંદિરના કંપાઉંડમાં ૨. પરિશિષ્ટ બીજું: લેખાંક: ૩૪ ૩. એજનઃ લેખાંક: ૩૩ ૪. એજનઃ લેખાંકઃ ૩૦, ૩૧ For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ નાડેલ ૭૫ એક નાના શિખરવાળા દેરાસરમાં મૂળ ના. શ્રી અજિતનાથ ભગવાનની પ્રતિમા છે, તેના ઉપર સં. ૧૮ટ્સને લેખ છે. મુખ્ય મંદિરની ડાબી બાજુના દેરાસરમાં શ્રીગેડી પાર્શ્વનાથ ભગવાન વગેરેની ૧૫ પ્રતિમાઓ અને શ્રી સિદ્ધચક્રપટ્ટ સ્થાપિત છે મંદિરના પાછળના ભાગના બગીચામાં શ્રી આદિનાથ ભગવાનની સં. ૧૯૫૧માં પ્રતિષ્ઠિત કરવામાં આવેલી ચરણપાદુકાઓ છે. - આ મંદિર ઉત્તર દ્વારનું છે, જેમાં કુલ ૨૯ પાષાણની અને ૩૧ ધાતુની પ્રતિમાઓ છે. મંદિરને જીર્ણોદ્ધાર કરાવવાની જરૂર છે. ૨. શ્રી નેમિનાથ ભગવાનનું દેવાલય શિખરબંધી છે. આમાં શ્રીનેમિનાથ ભગવાનની એક હાથ ઊંચી શ્યામવર્ણની પ્રતિમા છે, જે પાછળથી ૧૮મી શતાબ્દીમાં જીર્ણોદ્ધાર સમયે પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. આ મંદિરમાં જમણી તરફ મજબૂત બાંધણીનું સાત ખંડનું એક પ્રાચીન ભેંયરું છે, જે ખુલ્લું રહે છે. તેમાં કઈ જઈ શકતું નથી એમ કહેવાય છે. એમાં સ્થાનની પવિત્રતા સાચવવા માટે અખંડ દી રખાય છે. કહેવાય છે કે આ ભેંયરાને માર્ગ ઠેઠ નાડલાઈ સુધી છે ને આ સ્થળે શ્રીમાનદેવસૂરિ પિતાની સાધના કરતા હતા. તેમણે પુનિતત્તર ની રચના અહીં બેઠાં જ કરી હતી. શ્રીજયાનંદસૂરિના શિષ્ય રવિપ્રભસૂરિએ શ્રીનેમિનાથની પ્રતિષ્ઠા કરી તે મંદિર આ જ હશે. આ મંદિરમાં પાષાણની કુલ ૭ પ્રતિમાઓ છે. ઉત્તર દીવાલે બારણું છે, ત્યાં એક વિશાળ ધર્મશાળા છે For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ ૭૬ રાણકપુરની પંચતીર્થી અને ધર્મશાળા વચ્ચે પીપળાનું ઝાડ છે. ધર્મશાળાના દ્વારની બાજુમાં વહીવટ કરનારી પેઢીનું કાર્યાલય છે. આ ધર્મશાળાને અગ્નિખૂણે કૂવે છે, તેમાં રેંટ ગોઠવેલ છે. તેની પાસે જ એક હજ છે. તમામ જૈન ઓશવાળની સ્ત્રીઓ અહીં જ પાણી ભરવા આવે છે. આ જ દેવલની ઉત્તર દક્ષિણ એ સારોમાં શત્રુંજય, સમેતશિખર અને અષ્ટાપદની રચના જે કઈ પણ ઉત્સવ પ્રસંગે કરાવી હશે તે એમને એમ રહેવા દેવામાં આવી છે, તે જોવાલાયક છે. દેવળને ફરતે એક વિશાળ છે. દેવળ પશ્ચિમ દ્વારનું છે અને તેને દરવાજે બજારમાં પડે છે. બંને દેવળો દરબાર ગઢની પેલી બાજુ એકાંતમાં આવેલાં છે પણ તે એક વિશાળ ચોગાનમાં છે, જેની આજુબાજુ વડે બાંધે છે. ૩. શિખરબંધી મંદિર છે, જેમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાન છે, તેના પરિકર ઉપર સં. ૧૧૮૧ને લેખ છે. ભીંત પર ધાર્મિક ચિત્રો દેરેલાં છે. આમાં પાષાણની ત્રણ પ્રતિમાઓ છે. ૪. આ મંદિરમાં મૂળનાયક શ્રીજીરાવલા પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે. આ મંદિર ઘૂમટબંધી છે. આમાં પાષાણની ૩ પ્રતિમાઓ છે. સં. ૧૭૫૫માં શ્રીજ્ઞાનવિમલસૂરિ રચેલી તીર્થમાં માં “નાડોલ ત્રિષ્ય પ્રાસાદ”—નાડેલમાં ત્રણ મંદિર હોવાને ઉલેખ છે એટલે ચોથું મંદિર તે પછી બન્યું હોય એમ જણાય છે. ગામથી શા માઈલ પૂર્વમાં “જૂના ખેડા” નામે સ્થળ છે. પહેલાં આ નાડેલ ગામ આ સ્થાન પર હતું. અહીં પ્રાચીન મંદિરનાં અનેક ભગ્નાવશેષે પડેલાં છે. For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ ૫. વરકા રાણ સ્ટેશનથી ૨ માઈલ દૂર આવેલું વરકાણું મારવાડની પંચતીથી માંનું પાંચમું તીર્થ છે પરંતુ પ્રાચીનતાની દષ્ટિએ આ બધાં તીર્થોમાં પ્રથમ નંબરે ગણાય છે. ઋતર્થવંદના-સ્તોત્રમાં “વરકાણે પાસથી આ તીર્થને બહુ ભાવપૂર્વક ઉલ્લેખ કરે છે. સિવાય કેટલાંક ઘા પર્ઘ-સ્તોત્ર આદિ તેત્રો, સ્તવને પણ પ્રસિદ્ધ થયેલ છે, જેનાથી આ તીર્થ કેટલું પ્રાચીન હશે એને ખ્યાલ આવે છે. આજના વરકાણુનું પ્રાચીન નામ “વરકનકપુર અથવા વરકનકનગર” હતું. સૈકાઓ પહેલાં આ નગર સમૃદ્ધ હોવું જોઈએ અને જૈન શ્રીમંતે તેમજ અધિકારીઓની સંખ્યા અધિક હેવી જોઈએ. એનું સમર્થન કરતાં જેત પરંપરા તે કહે છે કે, સમ્રાટ સંપ્રાંતના સમયે આ નગરની ભારે જાહોજલાલી હતી. તેમણે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું વિશાળ મંદિર અહીં બંધાવ્યું હતું, પરંતુ વર્ષોના ટાઢ-તડકા ઝીલી એ જીર્ણ થયું કાં તે આક્રમણકારીઓના હાથે એ ભેંયભેગું થયું અને એના ઉપર વર્ષોની ધૂળ ફરી વળતાં એ ભૂગર્ભની વસ્તુ બની ગયું. એ પ્રાચીન નગર ઉપર સંભવત: આજનાં દાદાઈ અને બીજેવા નામના ગામે વસ્યા હોય એમ જણાઈ આવે છે. For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ ૭૮ રાણકપુરની પંચતીથી કેટલાંક વર્ષો પહેલાં એક ભરવાડને અહીંની જમીનમાંથી એક જિનમૂતિ હાથ લાગી હતી. એ મૂર્તિ સંપ્રતિકાલીન હોય કે ન હોય પરંતુ શતાબ્દીઓ પહેલાંની પ્રાચીન તે અવશ્ય છે જ. ભરવાડને મૂર્તિ મળી આવ્યા પછી દાદાઈ અને બીજોવાના સાથે મળીને અહીં એક નાનું જિનમંદિર બંધાવી એ મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી. અત્યારના મંદિરની નવચેકીના એક સ્તંભ ઉપર તદન ઘસાઈ ગયેલે શિલાલેખ છે, તેમાં સંવત ૧ર૧૧ ની સાલ વંચાય છે. આ ઉપરથી એમ માનવામાં હરકત નથી કે એ સમયે કે તે પહેલાં બંધાયેલું મંદિર વરકનકપુર તીર્થને જીર્ણોદ્ધારરૂપે સં. ૧૨૧૧ માં અસ્તિત્વમાં આવ્યું હશે. એ પછી એટલે રાણા કુંભાના સમયે (સેળમી શતાબ્દીમાં) દાદાઈમાં રહેતા શ્રીમાલપુરના એક શ્રેષ્ઠીએ બાવન દેવકુલકાવાળું શિખરબંધી ભવ્ય મંદિર અહીં બંધાવ્યું, તે જ હાલ વિદ્યમાન છે. મંદિરમાં એના પ્રાચીન સમયની બાંધણીને કેટલેક ભાગ નજરે ચડે છે, જે એના ભૂતકાલીન ગૌરવની સાખ પૂરી રહ્યો છે. વરકાણ આજે તે નાનું ગામડું છે, જે દેસૂરી જિલ્લામાં આવેલું છે. અહીં જેનેની વસ્તી બિલકુલ નથી પરંતુ આખા ગેડવાડ પ્રાંતની પંચાયતનું મુખ્ય સ્થળ છે, આ પંચાયતમાં ૩૦૮ ગામેનું જૂથ છે. જ્ઞાતિ અને સંઘના બંધારણની બાંધછોડને નિકાલ કરવાનું આ પીઠ છે. તીર્થને વહીવટ પ્રાંતીય સમિતિના હસ્તક છે. ગેડવાડ પ્રાંતમાં અનેક લખપતિઓ હોવા છતાં કેળવણીમાં એ પછાત હતે. સરસ્વતીની ઉપાસનાનું એકે સ્થળ અહીં નહોતું. આ ખામીને દૂર કરવા માટે સ્વ. આચાર્ય શ્રીવિજય For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ વરાણા હ વલ્લભસૂરિજીની પ્રેરણાથી તેમના શિષ્ય સ્વ. આચાર્ય શ્રીવિજય લલિતસૂરિએ અથાક પરિશ્રમ સેવી અને કેટલાક વિદ્યાપ્રેમીઓના સહકારથી “શ્રી પાર્શ્વનાથ જૈન વિદ્યાલયની અહીં સ્થાપના કરી, જે વિદ્યાલય આ તીર્થની છાયામાં પ્રતિદિન પ્રગતિ કરી રહ્યું છે. લગભગ ૨૫૦ વિદ્યાર્થીઓ આ સંસ્થાને લાભ લે છે અને જેનેની વસ્તીના અભાવમાં આ વિદ્યાલય યાત્રાળુઓ માટે એક વિસામારૂપ બની રહે છે. જે કે શ્રીસંઘે યાત્રાળુઓ માટે બે ધર્મશાળાઓ અહીં બંધાવેલી છે. તેમાં યાત્રાળુને બધી સગવડ રહે છે આ ધર્મશાળાની પાસે જ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું બાવન જિનાલય ભવ્ય મંદિર ઊભું છે. લગભગ ૧૫૦ વારના ઘેરાવવામાં આ મંદિરને વિસ્તાર છે, મંદિર પૂર્વ દ્વારનું છે, તેની પૂર્વ અને ઉત્તર બાજુએ વિશાળ ચેક અને ફરતે વંડે છે. વંડાનું પૂર્વ દ્વાર બંધ રાખવામાં આવે છે. જ્યારે ઉત્તર દ્વાર માત્ર ખુલ્લું રહે છે. આખું મંદિર પથ્થરથી બાંધેલું છે. મૂળ ગભારામાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની નાગફણાવાળી રમણીય મૂર્તિ લગભગ ૧ હાથ ઊંચી છે અને તેની ચારે બાજુએ ધાતુનું મેટું અને સુંદર પરિકર નવું લગાડેલું છે. એ પરિકરમાં ૨૩ ભગવાનની પ્રતિમાઓ કરેલી છે. એટલે મૂળનાયક સહિત વીશી ગણાય. પરિકર ઉપર સં. ૧૭૦૭ને લેખ છે પણ મૂર્તિ ઉપર લેખ નથી, મંદિરને રંગમંડપ વિશાળ છે. તેની ભીંતેમાં થોડીક સુંદર કેરણી જોવાય છે. નવચેકીના સ્તંભે પ્રાચીન જણાય છે. એક સ્તંભ ઉપર સં. ૧૨૧૧ ને ઘસાઈ ગયેલે લેખ છે, જેને ઉલેખ અગાઉ અમે કર્યો છે. નવચેકીના એક સ્તંભ For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ (૦. સાથે ભાદર્ય એ છે કે સુંદર છે છતાં, રાણકપુરની પંચતીથી પાસે પથ્થરના એક હાથી ઉપર શેઠ-શેઠાણીનું યુગલ બેઠેલું છે પરંતુ તેના ઉપર લેખ નથી. સંભવ છે કે, મંદિરનિર્માતા શેઠ-શેઠાણીની આ મૂર્તિઓ હેય. મંદિરના ચોકમાં સંવત ૧૮૦૬ના ૩ શિલાલેખે છે પરંતુ તેમાં મંદિરના બંધાવનારને કશો ઉલ્લેખ નથી. દેવળને બાહ્ય મંડપ જે કે સુંદર છે છતાં તેના કારણે દેવળનું બાહ્ય સૌંદર્ય એ થયેલું જણાય છે, આગલા મંડપ સાથે ભમતી લગભગ મળી ગયેલી છે. ભમતી અને ગભારા વચ્ચે એક માણસ જઈ શકે એટલી જ માત્ર જગા છે અને દેવળના ગર્ભગૃહમાં પ્રકાશને કેઈ અવકાશ નથી. દરવાજાની બહાર બંને તરફ પથ્થરના ૨ હાથીએ ઊભા કરેલા છે. દરવાજામાં પેસતાં ડાબી તરફના હાથી પાસે એક ૧ ગજ લાંબે શિલાલેખ કરેલ છે. તેમાં મેવાડના રાણુઓ ઉપર જૈનાચાર્યોએ પિતાની સાત્વિક સિદ્ધિને પૂરે પ્રભાવ પાડ્યાને નિર્દેશ છે. સં. ૧૬૮૬ પહેલાં યાત્રીઓ પાસેથી અમુક કર લેવાતું હશે, તે તપાગચ્છાચાર્ય શ્રી વિજયદેવસૂરિના ઉપદેશથી મેવાડના રાણા શ્રીજગતસિંહજીએ સં. ૧૬૯૬ના સમયથી પિષ વદિ ૮ થી માંડીને ૧૧ સુધીના એટલે મેળાના ૪ દિવસે માટે યાત્રીઓ પાસેથી લેવાતે કર બંધ કર્યો હતો –એ સંબંધી ઉલ્લેખ છે. રાણકપુરની નકલરૂપે આ તીર્થ અત્યારે વિદ્યમાન છે અને ભવ્યતામાં બીજાં મંદિરથી જરાયે ઓછું ઊતરે એવું નથી. અહીં પ્રતિવર્ષ પિષ દશમી (માગશર વદિ ૧૦)ના રાજ મટે મેળો ભરાય છે. નદીના સામા કાંઠે જૈન શ્વેતાંબર કારખાનાને બગીચે છે. For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ કે મકે Jv TO કરF ' ' , - ' માનતો -હા ! : .1 ટી પરિશિષ્ટ પહેલું [સ્તવન-૧] શ્રી. મેહ કવિ રચિત રાણિગપુર–ચતુર્મુખપ્રાસાદ–સ્તવન વીર જિણેસર ચલણે લાગી, સરસવ કન્ડ સુમતિ મઈ માગી, વૃદ્ધિ હેઈ જિમ આઘી. ૧ હઊં હપ હિવ મઝ ઉલસિઉં, રાણગપુર દીઠઉ મઈવલિલ, અણહિલપુર અહિનાણિ. ૨ ગઢ મઢ મંદિર પિલિ સુચંગે, નિરમલ નીર વહઈ વિચ ગંગે, પાપ પખાલણ અંગે. ૩ કુમા વાવ વાડી હટ્ટસાલા, જિણવ ભવશું દીસઈ દેવાલા, પૂજઈ તહિં બાલા. ૪ વરણ અટ્ટાર લેક સુવિચારી, લક્ષમીવંત વસઈ વિવહારી, પુણ્યવંત નવિ પારે. ૫ તીહં સુખ્ય સંઘવી શ્રીધરણઉ, દાન પુયિ જગિ જસવિસ્તરણ, જિણ ભણું ઉધરણઉ. ૬ ધન્ય જગુણિ કામલદે માયા, પુરુષરતન બે કુખઈ આવ્યા, રતનસિંહ પરણિદ For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ - - - - - રાણકપુરની પંચતીથી [ઠવણિ] સાંભલ ચઉમુખ તણિ, વાત પાયલ પવિઉ પુરુષ સાત; ધરણિંદ આવિ પ્રાસાદઠામિ, બેલિઆ દેવિ સાસણ સામી. ૮ હું તુઠી તુહ સોલહ પ્રમાણિ, - મંડાવિ દેઉલ મેટ મંડાણિ; મનિ હરષિઉ ધરણિંદ કરઈ કલેલ, સંઘહ દિવરાવઈ તહિં તંબેલ. ૯ થાપીઅ મુહુરત ગિઉ આવાસિ, તેડાવ્યા સેલાવટ પંચાસર સીધપુર ચઉમુખ કરઈ વખાણું, મંડઉ દેઉલ હિવ તિણિ મંડાણિ. ૧૦ દેપઉ કહઈ હું સાસત્ર પ્રમાણિ, મંડિસુ દેઉલ મેટઈ મંડાણિક ઈgિઈ વચનિઈ હરબિઉ ધરણાસાહ, સેલાવઠ્ઠ પહિરાવ્યા કબાહિ. ૧૧ ભિડ પૂરઈ સેલાવટ મજૂર, તિહિં જીપ પંચાણવા પૂરક આલેચ બેટા તણિય બેલ, હિવ સદ્ગકારહ તણિય વેલ ૧૨ લિયાઈત લખપતિ ઈણિ ઘરિ, કાકા હિબ કી જઈ જગડૂ (૫)ઈર; જગસાહ કહીઈ રાય સધાર, આપણુપઈ લેક લિ આધાર. ૧૩ For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહ કવિ રચિત સ્તવન [ કવણ ] પંચણવઈ કમઠાઉ કઉ ચઉમુખ પ્રાસાદે, વાજઈ ભુંગલ જોરિ તાલ નિત નવલ નાદે, પ્રથમણિસર આદિનાથ તીર્થકર રાઉ, ભાઈ ભગતિઈ કુણુઉં સામિ મરુદેવી જાઉં. ૧૪ કેસર નઈ કપૂરચૂર અંગિઈ લાઈજઈ પૂજિઓ પણમિઅ શુણિએ સામિ મનરંગિ ગાઈજઈ ધૂપ ઉગાહણ અતિવિશેષ મનવંછિત ભોગ, તૂઠ સામિઅ આદિનાથ રિદ્ધિ વૃદ્ધિ સાગ. ૧૫ ચિહું બારે જઈ ચારિ બિંબ શ્રી આદિજિસર; નિરમલ છે અતિ કરીએ અંગિ પૂજઉ પરમેસર જાઈ વેલ સેવંત્રી સાર મરુઉ કમ્હારે, મૂલ ગભાઈ જ કેઈ બિંબ મનિસુદ્ધિ જુહારે. ૧૬ [ વસ્તુ ] સેગુંજ સામિય સેગુંજ સામિય પ્રથમ જિણનાહ, સોપારા સિરિ મંડણઓ, વિમલ મંત્રિઅસ) બુદ્ધિ થાપીએ ઈડરગઢિ આરાસણિ કુલ્યપાકિ મહિમા નિવાસિએ, વિંધ્યાચલગિરિ તલહટ્ટીએ નિત નિત નવલા નાદ, રાણિગપુરિ થિર થાપીઉ ચતુરમુખ પ્રાસાદ. ૧૭ [ લઢણિ] પશ્ચિમ દિલિઈ જે બાર અછઈ, - તિહિં મંડપ અતિચગ તુ (૨); For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ રાણકપુરની પચતીથી ખેલા ખેલાં નિત નવા, નિત નિતુ ઉછરંગ તુ (ર). ૧૮ ઉત્તર દિસિંઇ જે બાર આઈ, તિહાં બઈસઈ સંઘઘાટ તુ (૨); કલિરવ કૈલાહર(લ) કરઈ એ, બટૂબા ભેજગ ભાટ તુ (૨). ૧૯ પૂર્વ દિસિઇ જિ બાર અછઈ, - તિહિ સાહુ ગિરિભાત્તિ તુ (૨), વિંધ્યાચલગિરિ પરબત વડ એ, ગિરૂષ્ણ એહ જિ રીતિ તુ (૨). ૨૦ તેહુ ઠભે સહુ વસઈ એ, કી ઈ જિણવર સેવ તુ (૨); પ્રહ ઊઠી પ્રભુ પણમી એ, આદિ જિણેસર દેવ તુ (૨). ૨૧ દક્ષિણ દિસિઈ જિ બાર અછઈ, - તેહુ છઈ સુવિસાલ તુ (૨); તેહ આગલિ હિલ વિઈ એ, મનરંજઈ પિસા તુ (૨). ૨૨ ભણઈ ગુણઈ સિદ્ધાંત સવે, ગિરુઆ ગુણહ ભંડાર તુ (૨); તપાગરિ ગુરુ વંદિઇ છે, સેમસુંદરે ગણધાર તુ (૨). ૨૩ ભ્યારઈ મુહરત સામટાં એ, ' લીધાં એકઈ વારિ તુ (૨) For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેહ કવિ રચિત સ્તવન પહિલઈ દેઉલ મંડિઉં એ, બીજઈ સદ્ગકાર તુ (૨). ૨૪ પિષધસાલા અતિભલિઅ, મંડિઆ દેઉલ પાસિ તુ (૨); ચઉથીં મુહુરત ઘરતણુઉં એ, મંડાવ્યા બાવાસ તુ (૨). ૨૫ જાવેલ ચંપાકુલિઆ, સદસેવંત્રો માલ તુ (૨) પૂજા કર€ પરમેસરહ, શ્રી ચઉમુખિ ત્રિણિ કાલ [ તુ (૨)]. ૨૬ માવાસ [વસ્તુ ] પહs ચઉમુખ સામીય ચઉમુખ સામીય પૂજ ત્રિણ કાલ, આરત્તી ઊતારી, પડહ ઘંટ ઝલ્લરનિનાદિ, ગીતગાન ગંધવ કરઈ મધુર નાદિ; તિહિ ચિલ મંડપે ખેલ ખેલ રંગ ભરે, શ્રાવી દિઈ નિતુ શસ; ખરતરવસહી પૂજઈ, સહજ સલૂણ પાસ. ૨૭ ખરતરવસહી અતિ આણું દે, તિહાં પૂજઉ સિરિયાસ જિણિ દો; સામલ વન રૂપઈ જગ સારે, સકલ કલા મહિમા ભંડારે. ૨૮ For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ ૮૬ પત ફાર્માણ કમઠાસુરભ જ ગુ ચમુખ જો(ા)મલિ ચડ્ડટામાંહિ, દેવાલઈ દેવાલઈ દેવાઈ શ્રીધરણ . મુખ મલકઈ જિન પૂનિમ ચઢા; ભયહરણ, સેવક છ” તુ પયશરણું. ૨૯ દેઉલ કરાવ્યું આપમલ્લ સાહ્લિ; વાદે, પાસે. નઝૂલા વિ ચા તિણિ જિષ્ણુ વ છે સવિર્યું સુવિહાર, રાણકપુરની પંચતીર્થી પિચ્છુ છંઈ ખરતરવસહી માદડીય વાસે, ણિવર પૂજ્જ મનિ સાયર જિષ્ણુદ્ધ કરાવિ ભવણું; અચલગચ્છિ તિહુઁમાં વિહું માહર ારા. ૩૧ વલી, જિષ્ણુવર પૂજઉ તિહાં મનિ રુલી; સુપાસનઈ ગયાં, ઈ આનન તાહો થયાં. ૩૨ નગર વખાણ નહી મતિ ભ્રાસ; તે જામલિ હિમ કીજઇ કવણુ, મઝપાડે, થાનિક સવડું [ વસ્તુ ] ચમુખસામીય ચઉમુખસામીય અચલ, ૩૦ ચૈત્રપ્રવાડે. ૩૩ શ્રીઆદિ દેવાલઈ સુપાસ જિષ્ણુ સતિનાહ; For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ 6), શ્રી મહ કવિ રચિત સ્તવન સિરિ નેમિ સામિય પ્રાસાદે, બિહું પાસજિણ આદિનાથ મદડીયમંડણ, સાતે થાનિક પૂજા કરી વીતરાગ મનિ યાઈ, રાણિગપુર યાત્રા ગયાં કાયા નિરમલ થાઈ ૩૪ [ ઠવણ ] એ શ્રીસંત્રુજિ એ ગિરનાર, રાણિગપુર શ્રીધરણવિહાર વિધ્યાચલ અધિકઉં ફલ લીજઈ, સફલ જનમ શ્રીચઉમુખિ કી જઈ ૩૫ ચઉમુખિ સિખરિ ત્રિ ભૂમિ બાર, મૂલનાયક જિન કરું જુહાર ત્રિતું ભૂમિહિં ત્રિભુવન દીપતઉ, ત્રિભુવનદાયુક નામ ધરંતઉં. ૩૬ દંડ કલસ કંચણમઈ સેહઈ જેતા ત્રિભુવન મિન) મહઈ તેજજિ ઝલહલઈ અપાર, જાણે તિહૂઅણુ લછિ ભંડાર, ૩૭ દેવછંદ તિહાં અવધારિ, સાતય જિણવર જાણે આરિ; વિહરમાણુ વસઈ અવતારી, ચઉવીસ મૂરતિ જિણવર સારિ. ૩૮ તીહ જિ બિંબ બાવન નિહાલઉં, સયલ બિંબ બહુત જિણલઉં For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ ૮૮ રાણપુરની પંચતીથી ફિરતાં બિંબ નવિ જાણુઉં પાર, તીરથ નંદીસર અવતાર. ૩૯ વિવિધ રૂપ પૂતલી અપાર, કેરણીએ અબુંદ અવતાર તેરણ થંભ પાર નવિ જાઉં, એક જીભ કિણિ પરી વખાણુઉં. ૪૦ વસ્તુપાલ જામલ એ કરણઉ, કુંઅરપાલ કુલિ સંઘવી ધરણુ, ભરતિ નામ ચક્કહિવ ભણઈ, સલ પ્રમાણિહિં રિદ્ધિ ઘરિ ઘણઈ ૪૧ [ ભાષા] સણિગપુર હું આવિઉ એ, હિયઉ ખિણ માત્ર, નિત નિતુ આવિ સંઘ ઘણું. શ્રીચઉમુખિ યાત્ર; હવણ પૂજા આરતી, કરી મંગલ ઉતારઈ, ચારિ મહાધજ દિઈ ભાવિ, તે બે ભવ તારીઈ. ૪૨ જંગમ તીરથ જયવંતા એ, ગોમ સમ ગણહર, શ્રી સ મ સુંદર સૂરિ રા ય, વદઉ સંઘ જયક(કા); તસ પયપંકજ ભમર જિમ, નિત ધરઈ આણંદ, પ્રાગવંસિ ધરણિંદ સાહ, ચિર કાલિઈ નંદઉ. ભક્તિ કરી સહમ્મતણી એ, છે દરિસણ દાન, ચિહું દિસિ કરતિ વિસ્તરી એ, ધન ધરણ પ્રધાન; સંવત ચઉદ નવાણુવઈ (૧૪૯) એ, ધુરિ કાતી માસે, મે હ ઉ કહઈ મઈ તવન કયઉં, મનરંગ ઉલસે. ૪૪ છે ઇતિ શ્રીધરણુવિહાર શ્રીરાણિગપુર-ચતુર્મુખપ્રાસાદ સ્તવન ૪છે. For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ [ સ્તવન-૨] શ્રી. જ્ઞાનવિમલસૂરિ રચિત શ્રી રાણકપુર તીર્થનું સ્તવન [ રાગ ડુંગર વારૂ-એ દેશી ] [ ઢાલ ૧લી ] પ્રહસને પ્રણમી પ્રેમસુ રે લાલ, ગાઉ રાષભ જિણું રે, મનમેહન મ્હારા. સકલ મને રથ માહરે રે લાલ, ઉદ્યસ્ય અંગે આણંદ રે, મનમેહન મ્હારા. ત્રિભુવન તિલકસેહામ હે લાલ, પોઢે પ્ર(પુ)વિ પાયાર રે, મનમેહન વ્હારા. ઉન્નત ઉંચપણે કરી રે લાલ, કરે ગગનશું વાદ રે, મનમેહન મહારા. સિદ્ધ નિલયને પહોંચવા રે લાલ, ઉભા માનું થંભ હે, મનમેહન મ્હારા. જતાં તૃપ્તિ ન પામીએ રે લાલ, છૂટા જે ભવંદ ભરે, મનમેહન મહારા. નલિની ગુમ વિમાનની રે લાલ, માંડણું એક અચંભ રે, મનમેહન મ્હારા. પુતલી મિસે માનું આવીને રે લાલ, જોવા થિર રંભ રે, મનમેહન મહારા. For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ રાણકપુરની પંચતીથી મેટા દેશ મેવાડ છે હો લાલ,જિહાં રાગિપુર અભિરામ રે, મનમેહન મમ્હારા. પિરવાડ તિહાં પરગડે રે લાલ, ધ શા જ નામ રે, મનમેહન મહારા. ધન્ય ધાન(૨)લદે તેહની રે લાલ, તરૂણું પુણ્ય પ્રધાન રે, મનમેહન મ્હારા. ધર્મ કારજ કરી મેટિક રે લાલ, અવિચળ રાખ્યું નામ રે, " મનમોહન મ્હારા. અઠ્ઠમ પિસહે આદરી રે લાલ, ધરતાં ધર્મનું ધ્યાન રે, મનમેહન હાશ. સુધમવાસી સુર કહે રે લાલ, વાંછિત દેવું ધન રે. મનમેહન મહારા, વર માગીયે દેવતણે રે લાલ, અને પમ અતિહિ ઉદામ રે, મનમેહન મહારા. પટ્ટ આલેખી આપીયે રે લાલ, સુર વિમાન ઉપમાન રે, મનમોહન મહારા, દેપા શિલાવટને દિયે રે લાલ, કરણિ ન વીઘન હોય રે, મનમેહન મહારા. પથ્થર ખાણ કઈ તિહાં રે લાલ, વિઘન નહિ કીયા કેય રે, મનમોહન મ્હારા. ઢાળ : બીજી [ રાગ કેઈલે પર્વત ધુંધલે રે લેલ–એ દેશી ] સંવત ચૌદ પંચાણવા રે લેલ, શુભ મુહૂરતે શુભ વાર રે, જિમુંદરાય; For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ શ્રી જ્ઞાનવિમલસૂરિ રચિત સ્તવન માટે મંડાણ મંડાવીયે રે લોલ, ધરણે ત્રાજવહાર રે, જિમુંદરાય, આ આવે, જિન વંદીએ રે લેલ. ૧ બ્રાહ્માંડ માંડ માંડાણું રે લોલ, કીધાં વળી પંચ મેર રે; જિ', પ્રૌઢા પ્રાકાર ચિહું દિસે લેલ, માનું મેહને કરવા જેર રે, જિ. આ૦ ૨ દેહરી ચાસી દીપતી રે લેલ, ચિહુ દિસે પળ છે ચાર રેજિ લખ ચોરાસી એનિમેં રે લેલ, માનું ચઉ ગઈ ભ્રમણ નિવાર રે. જિ. આ૦ ૩ ઉન્નત શિર થાંભા ભલા રે લોલ, ચૌદસીયા વીસ રે; જિ ૦ તેરણ એલી સોહામણી રે લોલ, એક એક દિસે બત્રીસ રે. જિઆ૦ ૪ વિવિધ પ્રકારે કરણી રે લોલ, - પૂતલી ગણીય ન જાય રે, જિ મંડપ ચાર ચિહું દિસે રે લોલ, રંગમંડપ સુખદાય રે. જિવ આ૦ ૫ સહસકૂટ તેમાં સોહીયે રે લોલ, અષ્ટાપદ, પ્રતિબિંબ રે, જિ. નવનિધિ પરે નવ ભૂંડરાં રે લોલ, - તિહાં અનેક જિન બિંબ રે. જિ. આ૦ ૬ For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ રાણકપુરની પંચતીથી શાચણ તળે પ્રભુ પાદુકા રે લોલ, અદભુત મૂરતિ અંગ રે, જિ. ત્રિભુવન ઉદ્ધરવા ભણી રે લોલ, માનું વિહું ભૂમિ ઉત્તગ રે. જિ. આ૦ ૭ ગે શાશ્વત દેહાં રે લોલ, તિમ પુરી તલે એ રે; જિ. એ સજાવટ જે આણી રે લેલ, તેહ ન દીઠે કેય રે. જિ. આ૦ ૮ ઢાળ : ત્રીજી [ રાગ : ધારણીમાં—એ દેશી ] સંવત ચૌદ સત્તાણુએ રે, સુદિ પાંચમ શુભ ગ; માસ વૈશાખ તણી ભલી રે, આણી બહુવિધ રંગ રે શ્રીજિન સેવીએ. ૧ સુવિહિત તપગચ્છ યતિપતિ રે, શ્રી સે મ સુંદર સૂરિ, કરે પ્રતિષ્ઠા અતિ ભલી રે, વાજતે મંગલદૂર રે. શ્રી. ૨ મૂલનાયક શ્રીરાષભજી રે. ચઉમુખ થાપે રે સમવસરણની થાપના રે, ચઉગતિ વારક તેહ રે. શ્રી. ૩ પરિકરયુત વિહું ભૂમિકા રે, ત્રિભુવનને ઉદ્ધાર; For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ શ્રી ૪ શી જ્ઞાનવિમલસૂરિ રચિત સ્તવન ચઉવીસ સહસને માજને રે, બિંબ પ્રતિષ્ઠા તેણુ વાર રે. નાટક વિવિધ પ્રકારના રે, ઓછા અતિ ઘણુ થાય સંઘ આવે દશ દિશિ તણું રે, ભેટી પાવન થાય રે શ્રી પ શ્રી ૯ શ્રી. ૭ અચલ હએ અવનીતલે રે, તીરથ મહિમાવંત; ધ ૨ ણ વિહાર મનહરૂ રે, જસ ગુણને નહિ અંત રે. આજ લગે રહ ચિત્યની રે, પૂજા ભક્તિ વિશેષ; દિન દિન થાયે દીપતી રે, થાપે પુણ્યની રેખ રે. ચિહ દિશિના સંઘ સાંભળે છે, એ આવે સમજાય; પણ એ ફરતા સ િહ્યા રે, એહવે ચિત્ય તે સાંભળે છે. શાશ્વત ચિત્ય તે સાંભરે રે, દીઠે ઈણિ પ્રાસાદ; જન્મ સફલ તેને હવે રે, નાસે સવિ વિખવાદ રે. શ્રી. ૮ થી ૯ For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ - રાણકપુરની પંચતીથી ચાર પ્રાસાદ પાસે છે રે, ' પુણ્ય તણા તે ઠામ, આજ લગે થાતાં અછે રે બિંબ પ્રાસાદનાં કામ છે. શ્રી. ૧૦ તેનું ધ્યાન સદા ધરે રે, - સમકિત નિર્મલ થાય; જ્ઞા ન વિ મ લ સુખ સંપદા રે, પામે સુજસ સવાય રે. શ્રી. ૧૧ For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ -2 (O ) [સ્તવન–૩]. શ્રી. વિજપ્રભ રચિત શ્રી રાણકપુર–સ્તવન શ્રી રાણકપુર રળિયામણું લાલ, પ્રથમ તીર્થકર દેવ સુખકારી રે, હું આ ઊલટ ધરી રે લાલ, સંપ્રત કરવા સેવ સુખકારી રે. રાણક. ૧ નયણકમલની પાંખડી રે લોલ, અથવા અભિયક એળ સુખકારી રે; મૂરત દિઠી જિનવર તણું રે લોલ, મુજ મન હર્ષ કિલેલ સુખકારી રે. રાણક૨ દરિસણ જતાં હીરા જડિયા રે લોલ, અધર પ્રવાલને રંગ સુખકારી રે; બાહ સેહે બેરખાં રે લોલ, - તિલક વિરાજિત ભાલ સુખકારી રે. રાણક. ૩ ચિવીસ મંડ્રપ ચિહું દિસે રે લોલ, પ્રતિમા ચાર હજાર સુખકારી રે ક્ય દીપક, દેહરાં લાલ, માંહે અષ્ટાપદ મેર સુખકારી છે. રાણક. ૪ For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ રાણકપુરની પંચતીથી દીઠી બહેતરે દેહરી લાલ, ઈણ સમે મળે નહીં સંસાર સુખકારી રે; ભેંયરાં દીઠાં અતિ ભલાં રે લોલ, સૂતાં ઊઠી સવાર સુખકારી રે. રાણક 5 પંચ વળી તીરથ ભલાં રે લોલ, શ7 જય ગિરનાર સુખકારી રે; તેરણ એકસે આઠ, જાણીએ રે લોલ, ધજા દેય હજાર સુખકારી રે. રાણક દ પાંચશે બાવન પૂતળી રે લોલ, અપછી ને આણ ડાર સુખકારી રે; આદિનાથ દર્શન દેખીયે રે લોલ, પિળ ચહુ દિશ ચાર સુખકારી રે. શણક 7 ચૌમુખ દીપે દહેરાં રે લોલ, ક્ષણ એક મેળે. નવ જાય સુખકારી રે, જિમ નિરધન ધન પામીએ રે લોલ, જીવ રહેલ પલાય સુખકારી રે. રાણક 8 જિનવર ગુણસાયર ભલા રે લોલ, ઝીલી રહ્યો મનમાંય સુખકારી રે, તે કેઈક ધામે નહી રે લોલ, " નયન હુઆ લયલીન સુખકારી રે. રાણક 9 દેવાંગના તીણ દેહરી રે લોલ, તીણો રંગ પતંગ સુખકારી રે; ફાટે પણ ફીટે નહિ રે લોલ, - જિણવર મજીઠો રંગ સુખકારી રે. રાણક. 10 For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ શ્રી. વિજપ્રભ રચિત સ્તવન દેખત નયણાં ના કરે રે લાલ, ભેટતાં સુખ થાય સુપુનમે વિ વીસરે ૨ લાલ, સુખકારી રે; શ્રીદીશ્વરજીના પાય સુખકારી રે, રાણક૦ ૧૧ રાણકપુરને મહિમા કહ્યો રે લાલ, કહેતાં ન આવે પાર સુખકારી રે; ૯૭ ૐ લાલ, જિન ભેટતાં જાણજો કે મેરુ તણે વિસ્તાર સાંભળ સાહિમા વિનતી રે લાલ એક કરુ અરદાસ સુખકારી રે; જે સેવા કરે તુમ તણી રે લાલ, તે પૂરા મની માશ સુખકારી રે. રાણક ૧૩ કુબેરા સમ માટે કહ્યો કે લાલ, માટે દેશ મેવાડ સુખકારી રે મેટાતી માંડીએ રે લાલ, સુખકારી રે. રાણુક ૧૨ ધન ધને! પાવાડ સુખકારી રે. રાણક૦ ૧૪ સવત સત્તરસે પનરામે રે લાલ, ચૈત્રી પુનમ સેમવાર સુખકારી રે; જાત્રા કીધી જિવરતણી રે લાલ, ધન ધન જય જયકાર સુખકારી રે. રાણક૦ ૧૫ તપગચ્છ માંહુ દીપતા કે લાલ, શ્રી વિજયપ્રભરાય સુખકારી રે, નાભિનંદન ગુણ ગાવતાં રે લાલ, Jain EducaCon International કવિજનને સુખ થાય સુખકારી રે. રણુક ૧૬ For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ i - [સ્તવન-૪] શ્રી સમયસુંદર ઉપાધ્યાય રચિત રાણકપુર સ્તવન શ્રીરાણકપુર રણિયામણું રે લાલ, શ્રી આદીશ્વર દેવ, મન મોહ્યું રે; ઉનંગ તેરણ દેહરું લાલ, નિરખી નિત્યમેવ મન મેહ્યું રે. શ્રીરાણકપુર ૧ ચઉવીસ મંડપ ચઉદિસે રે લાલ, ચઉમુખ પ્રતિમા ચાર, મન મોહ્યું રે ત્રિભુવનદીપક દેહરું રે લાલ, ચઉમુખ સમેવડ નહીં સંસાર, મન મેહ્યું છે. શ્રીરાણ૦ ૨ દેહરી ચોરાસી દીપતી રે લાલ, માંડયો અષ્ટાપદ મેર, મન મેહ્યું રે, ભલે જુહાર્યા ભેંયરાં રે લાલ, સૂતાં ઊડી સવેર, મન મેહ્યું રે. શ્રીરાણ૦ ૩ દેશ જાણીતું દેહરું રે લાલ, મેટો દેશ મેવાડ, મન મેશું રે; લાખ નવાણું લગાવિયા રે લાલ, ધન ધને પિરવાડ, મન મેહ્યું રે. શ્રીરાણ૪ For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમયસુંદર ઉપાધ્યાય રચિત સ્તવન ખરતરવસહી ખાંતસુ રે લાલ, નિરખતાં સુખ થાય, મન મોહ્યુ` રે; પાંચ પ્રાસાદ ખીજા વળી રે લાલ, જોતાં પાતિક જાય, મન મેલું રે, શ્રીરાણુ આજ કૃતારથ હું થયા રે લાલ, આજ થયા આનંદ, મન મેધું રે; યાત્રા કરી જિનવર તણી રે લાલ, દૂર ગયું દર્દુલ, મન મોહ્યું રે, શ્રીરાણુ ૬ સંવત સેાળ ને છેતરે રે લાલ, માગશર માસ માઝાર, મન મેણુ રે; રાણકપુર યાત્રા કરી રે લાલ, સમયસુંદર સુખકાર, મન મેહ્યું રે. શ્રીરાણુ ૭ ૯૯ For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ [સ્તવન-૫] શ્રીમુક્તિવિજય-શિષ્ય શ્રીરામવિજય રચિત રાણુગપુર મંડન શ્રીઆદિજિનસ્તવન [ નીંદરડી વેરણ હો રહી—એ દેશ છે રાણપુર લિબામણ, રેહાણે હં સાંખ નિરખ્ય આજ કિ, દુઃખ દેહગ દૂર રહ્યાં, ફલ્ય વ છત હે સીધા સવિ કાજ કિ. રણગ ૧ ધન ધન ધરણે સાહજી, જિણિ ખરા હે સોખ દ્રવ્ય અનેક કિક દેઉલ આદિ જણંદ, નાપાયે હૈ ધરી હૃદય વિવેક કિ. રાણગઢ ૨ ચઉમુખ ચિહું દિશિ દીપ, અતિ ઊંચે હે જિયે મેગિરિદ કિ; મૂળનાયક શીષભજી, લિં ભેટો હો મરુદેવી નંદ કિ. રાણ ૦ ૩ રંગમંડપ રલિઆમ, તિહાં ગાવઈ હો સુરનર નારી કિ; થે થકાર કરી કરી, અંગ વાલી હો નાચ નાટિકા સાર કિ. રાણગ૪ ચિહું દિશિ ચ્યાર સુડ્ડામણી, પાલિ ઊંચી હ ઝાઝઈ વિસ્તાર કિ; તેરણ થંભ નઈ પૂતલી, નિરખી નિરખી હો થયે હરખ અપાર કિ. શણગ. ૫ For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ શ્રીમુકિતવિજય-શિષ્ય શ્રીરામવિજય રચિત સ્તવન ૧૦૧ ચિહું કૃણિ ચ્ચાર દીપતા, સખિ સુંદર છે પ્રેઢા પ્રાસાદ કિ; દંડ કલસ ધજા લહલહઈ, ઘણું ઊંચા હે કરઈ ગગનસ્ય વાદ કિ. રાગ ૬ પશ્ચિમ દિશિનઈ બારણુઈ, ગજ ચઢીઆ હે મરુદેવી માત કિ; રાયણિ રુંખ તલે ભલાં, પૂજે પગલાં હૈ પ્રભુનાં વિખ્યાત કિ. રાગ ૭ ધન્ય કમાઈ તેહની, જિણી ભેટો હે એક તીરથ સાર કિ; જનમ સફલ થયઉ તેહને, વિલિ લા હે માનવ અવતાર કિ. રાણ૦ ૮ આદિકિણેસર પૂજતાં, પામી જઈ હો સખિ સંપત્તિ કેડિ કિ; કવિ શ્રીમુક્તિવિજય તણે, રામ પ્રણમઈ હે હરબિંકરેજેડી કિ. રાણગ૯ ઇતિ શ્રીરાણગપુરમંડન આદિજિન સ્તવન સંપૂર્ણમ | મેદી મકરપડનાથમ છે મારી પાસેના એક છૂટા હસ્તલિખિત પત્ર ઉપરથી. For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ = ' સ્તવન-૬ ] શ્રી વિશાલસુંદર રચિત રાણકપુરનું સ્તવન સકલ સુરાસુર જેહનાજી, ભગતિ પ્રણમઈ પાય; પ્રથમ તીર્થંકર પ્રણમાઈ, સાચે મુગતિ ઉપાય. જિનેસર જય જગજીવન દેવ, તું ત્રિભુવનને જિજી; અવિચલ હું તુજ સેવ. જિનેસર૦ ૧ દેશ મેવાડી શોભતું જ, વિંધ્યાચલગિરિ પાસ; રાણિગપુર રાણય ઘણીજી, જે મન ઉલાસ. જિને ૨ ત્રિભુવન દીપક દીપનું જી, ચઉમુખ ધરણવિહાર દેખી ત્રિભુવન મેહયું છે, પૃથિવી પીઠ ગાર. જિને ૩ ચિહું દીસે જિન પૂજીએજી, મરૂદેવી તણે રે મલ્હાર, કષભ લંછન સુખ પૂરણેજી, મનવંછિત દાતાર, જિન૪ ઉપરિ બિહુ ભૂમિહીં ભલાજી, ચિહું રૂપે જિનરાજ; સપરિકરાં ભવિયણ તણેજી, સારે વંછિત કાજ. જિન૫ તપગચ્છ ગુરુ ગૌતમ સમાજી, શ્રીસમસુંદર ગણધાર; સઈ હાથે કીધી થાપનાજી, વર જયજયકાર. જિને૬ ચઉમુખા ચિહું દિશિ દીપતાજી, સઘર ભર પ્રાસાદ, અઠ્ઠોતેર એ દેહરીજી, જેતાં હરે વિષાદ, જિને. ૭ For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૦૩ શ્રી વિશાલસુંદર રચિત સ્તવન ત્રિણિ ત્રિણિ મંડપ ઈક દિશિજી, સરવાળે હુઈ બાર, ધન ધન ધરણિગ સહુ ભણેજી, પ્રાગવંશ સિણગાર. જિન૮ બાવન જિણહર શોભતાં જી, દ્વીપ નંદીસર માંહિ; તસ તડવડી મંડાવીએજી, ચઉમુખ ધરણિગ સાહી. જિને ૯ નલિની ગુમ વિમાનનું છે, ઉતારે જે નાદ; ત્રિભુવનદીપક સાચલુંછ, ચિર જય એ પ્રાસાદ. જિનેટ ૧૦ તેરણ થંભે પૂતળીજી, કેરણી અતિડી મંડાણ; સુરગુરુ પણ જિણહતણાજી, ન શકે કરીય વખાણ. જિને ૧૧ ગયëગણિ ભં નિત તપેજી, કુ રવિ તારા ચંદ; સંઘ મને રથ ત્યાં લગેજી, પૂરે પ્રથમ જિણંદ. જિન. ૧૨ ઋષભ જિનેસર વંદતાંજી, પહેચે વંછિત કેડિક શ્રી વિશાલસુંદર ગુરુ તેહનેજી, શીશ કહે કરડી. ૧૩ For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ [ સ્તવન–૭] શ્રી ઉદયરત્ન ઉપાધ્યાય રચિત રાણકપુર તીર્થ સ્તવન જગપતિ જયે જ ત્રાષભ જિમુંદ, ધારણા શાહે ધન ખરચીઓજી; જગપતિ પ્રૌઢ કરાવ્ય પ્રાસાદ, ઊલટ ભર સુર નર અરચીજ. ૧ જગપતિ આભ શું માંડે વાદ, સેવન કળશે ઝળહળે; જગપતિ ચેલારે ચેસાલ, પેખતાં પાતિક ગળે. ૨ જગપતિ અતિસુંદર ઉદ્દામ, નલિની ગુલમ વિમાન જગપતિ ઉત્તમ પુણ્ય અંબાર, નિરુપમ ધનદ નિધાનશ્ય. ૩ જગપતિ એળે એળે થંભ, કીધી અનુપમ કેરણી, જગપતિ કરતી નાટારંભ, પૂતળીઓ ચિત્ત ચેરણ. ૪ જગપતિ નાભિ નરેસર નંદ, રાણકપુરને રાજિયે; જગપતિ સહુ રાયા સિરદાર, જગમાંહે જસ ગાજિયે. ૫ જગપતિ દેવ તું દીનદયાળ, ભક્તવત્સલ ભરી ભેટીઓ; જગપતિ દેખંતાં તુજ દિદાર, મેહતણે મદ મેટીઓ. ૬ જગપતિ ઉદયરતન ઉવજઝાય, સંવત સત્તર તાણું સમે; જગપતિ ફાગણ વદિ પડવે રે દિન, સાદડી સંઘ સહિત નમે. ૭ For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ બીજું રાણકપુરના શિલાલેખો [१] ॥] श्रीचतुर्मुखजिनयुगादीश्वराय नमः ॥ वि क्रमतः १४९६ संख्यवर्षे श्रीमेदपाटराजाधिराज श्रीबप्प १ श्रीगुहिल २ भोज ३ शील ४ कालभोज ५ भर्तृभट ६ सिंह ७ महायक ८ राज्ञीसुतयुतस्वसुवर्णतुलातोलक श्रीखुम्माण ९ श्रीमदल्लट १० नरवाहन ११ शक्तिकुमार १२ शुचिर्म १३ कीर्तिवर्म १४ योगराज १५ वैरट १६ वंशपाल १७ वैरसिंह १८ वीरसिंह १९श्रीअरिसिंह २० चोडसिंह २१ विक्रमसिंह २२ रणसिंह २३ क्षेमसिंह २४ सामंतसिंह २५ कुमारसिंह २६ मथनसिंह २७ पद्मसिंह २८ जैत्रसिंह २९ तेजस्विसिंह ३० समरसिंह ३१ चाहुमानश्रीकीतूकनृपश्रीअल्लावदीनसुरत्राणजैत्रबप्पवंश्य श्रीभुवनसिंह ३२ सुतश्रीजयसिंह ३३ मालवेश गोगादेवजैत्र श्रीलक्ष्मीसिंह ३४ पुत्रश्रीअजयसिंह ३५ भ्रातृ श्रीअरिसिंह ३६ श्रीहम्मीर ३७ श्रीखेतसिंह ३८ श्रीलक्षाह्वयनरेन्द्र ३९ नंदनसुवर्णतुलादिदानपुण्यपरोपकाराथिसारगुणसुरद्रुमविश्राम ४० नंदनश्रीमोकलमहीपतिकुलकाननपंचाननस्य । विषमतमाभंगसारंगपुर नागपुर गागरण नराणक अजयमेरु मंडोर मंडलकर बूंदि खाटू चाट For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ રાણકપુરની પંચતીથી I सूजानादिनानामहादुर्गलीला मात्रग्रहणप्रमाणित जितकाशित्वाभियानस्य । निजभुजोर्जितसमुपार्जितानेकभद्र गजेंद्रस्य । म्लेच्छमहीपालव्यालचक्रवालविदलनविहगमेंद्रस्य । प्रचंडदोर्दंडखंडिताभिनिवेशनानादेशन रेशभालमालालालितपादारविंदस्य । अस्खलितलालितलक्ष्मीविलासगोविंदस्य । कुनयगहनदहनदवानलायमानप्रतापयापपलायमानसकलबलूलप्रतिकूलक्ष्माप - श्वापदवृंदस्य। प्रबलपराक्रमाक्रांत दिल्ली मंडलगूर्जर त्रासुरत्राणदत्तातपत्रप्रथितहिंदुसुरत्राणविरुदस्य सुवर्णसत्रागारस्य षड्दर्शनधर्माधारस्य चतुरंगवाहिनीपारावारस्य कीर्तिधर्मप्रजापालनसत्त्वादिगुणक्रियमाणश्रीराम युधिष्ठिरादिनरेश्वरानुकारस्य रागाश्रीकुंभकर्ण सर्वोवपति सार्वभौमस्य ४१ विजयमान - राज्ये तस्य प्रसादपात्रेण विनयविवेक धैर्यौदार्यशुभकर्मनिर्मलशीलाद्यद्भुतगुणमणिमयाभरणभासुरगात्रेण श्रीमदहम्मदसूरत्राणदत्तफुरमाणसाधुश्रीगुणराज संघपतिसाहचर्यकृताश्चर्यकारिदेवालयाडंबरपुरः सरश्रा शत्रुंजयादि तीर्थयात्रेण । अजाहरी पिंडरवाटक सालेरादिबहुस्थाननवीन जैनविहारजीर्णोद्धारपदस्थापनाविषमसमय सत्रागारनानाप्रकारपरोपकार श्रीसंघ सत्काराद्यगव्यपुण्य महार्थकयाणकपूर्यमाणभवार्णवतारणक्षम मनुष्यजन्म यानपात्रेण -- प्राग्वाटवंशावतंस सं० सांगणसुत सं० कुरपाल भा० कामलदे पुत्र परमात सं० धरणाकेन ज्येष्ठभातृ सं० रत्ना भा० रत्नादे पुत्र सं० लाषा मजा सोना सालिग स्वभा० सं० धारलदे पुत्र जाज्ञा (जा) जावडादिप्रवर्द्धमानसंतानयुतेन राणपुरनगरे राणाश्रो कुंभकर्ण नरेंद्रेण स्वनाम्ना निवेशित(ते) तदीयसुप्रसादादेशतत्रैलोक्यदीपकाभिधानः श्रीचतुर्मुखयुगादीश्वरविहारः कारित [:] प्रतिष्ठितः श्रीबृहत्तपागच्छे श्रीजगच्चन्द[सू ]रि श्रीदे[वेंद्रसूरसंताने श्रीमत् ] [श्रीदेवसुंदर] सूरि [पट्टप्रभा ] करपरमगुरुसुविहितपुरंद For Personal & Private Use Only ૬૦૬ , Page #127 -------------------------------------------------------------------------- ________________ રાણકપુરના શિલાલેખો १०७ रगच्छा]धिराजश्रीसोमसुंदरसूरि[भिः ॥ [कृत मिदं च सूत्रधारदेपाकस्य अयं च श्री[चतुर्मुखप्रासाद आचंद्रार्क नंदतात् ॥ शुभं भवतु । [२] सं० १४९८ फा०व० ५ संघ० धरणाकेन भ्रातृज सं० लाखादिकुटुंबयुतेन श्रीयुगादिदेवः का० प्र० तपागच्छनायकसोमसुंदरसूरिभिः ।। [३] ॥०॥ १५०७ वर्षे माघ सु० १० ऊकेशवंशे सं० भीला भा० देवलसुत सं० धर्मा सं० केल्हा भा० हेमादे पुत्र सं० तोल्हा गांगा मोल्हा कोल्हा आल्हा साल्हादिभिः सकुटुंबैः स्वश्रेयसे श्रीराणपुरमहानगरे त्रैलोक्यदीपकाभिधानश्रीचतुर्मुखश्रीयुगादिदेवप्रसादे........ ............महातीर्थशत्रुजयश्रीगिरिनारतीर्थद्वयपट्टिका कारिता प्रतिष्ठिता श्रीसूरिपुरंदरैः ॥ तीर्थानामुत्तमं तीर्थ नगानामुत्तमो नगः । क्षेत्राणामुत्तमं क्षेत्रं सिद्धाद्रिः श्रीगि........ [४] सं० १५०७ चैत्र वदि ५ श्रीचतुर्मुखश्रीधरणविहारे द्विभूमिमूलनायकश्रीयुगादिदेवः ॥ [५] सं० १५०८ वै० शु० १ प्राग्वाट सं० धरणाकेन पुरि विहारः का० प्र० तपागछे(च्छे) श्रीसोमसुंदरसूरिशिष्यश्रीरत्नशेखरसूरिभिः ।। ૨. પહેલા માળમાં દક્ષિણ દિશાના મૂ૦ ના ચૌમુખજી ઉપરનો લેખ. ૪. બીજા માળમાં પશ્ચિમ દિશાના મૂ૦ ના ચૌમુખજી ઉપરનો લેખ. ૫. ત્રીજા માળમાં દક્ષિણ દિશાના મૂ૦ ના ચૌમુખજી ઉપરને લેખ. For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ (૧૦૮ રાણકપુરની પંચતીથી [६] संवत् १५३५ वर्षे फाल्गुण शुदि....दिने श्रीउसवंशे मंहोरागोत्रे सा० लाधा पुत्र सा० वीरपाल भार्या नेमलादे पुत्र सा० गयणाकेन भा० मेतादेप्रमुखयुतेन माता विमलादेपुण्यार्थं श्रीचतुर्मुखदेवकुलिका कारिता ॥ [७] संवत् १५५१ व० वैशाख वदि ११ सोमे से० जाविः भा० जिसमाइ पु० गुणराज भा० सुगणादे पु० जगमाल भा० श्रीवछ करावितं वा० गंगादे नागरदास व० साडापति श्रीमूजा कारापिता श्रा० नीत्तवि० रामा भा० कम.... [८] संवत् १५५२ व० मा ग]शर शुदि ९ गुरुदिने श्रीपाटणवास्तव्य उसवंशज्ञातीय मं० धणपति भा० चांपाइ मं० हरषा भा० कीकी पु० मं० मिह (मही)पाल ॥ करावतं ॥ [९] सं० १५५६ वै० सु० ६ शनौ श्रीस्तंभतीर्थवास्तव्य श्रीउसवंश सा० आसदे भार्या सपांडु सु० सा० सांजा भार्या राजीसुत सा० श्रीजोगराजेन भ्रातृसमागा स्वभार्या प्रथ० सोवती द्विती० संखा....सहनो -सा० भाकर प्रमु० कुटुंबयुतेन स्वश्रेयसे श्रीराणपुरमंडनश्रीचतुर्मुखप्रासादे देवकुलिका कारिता श्री (५) उदयसागरसूरिभिः प्रतिष्ठि ]ता । [१०] सं० १५५६ वर्षे वै० सु० ६ शनौ श्री स्तम्भतीर्थवास्तव्य For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ રાણકપુરના શિલાલેખ ૧૦૯ श्रीउसवंश सा० गणपति भा० गंगादे सु० सा० ह र राज भा० धरमाइ सु० सा० रत्नसीके भा० कपूरा प्रमु० कुटुंबयुतेन राणपुरमंडन श्रीचतुमुखप्रासादे देवकुलिका का० श्रीउसवालगच्छे श्रीदेवनाथ (१)-सूरिभिः ।। [११] ॥०॥ संवत् १६११ (?) वर्षे वैशाखशुदि १३ दिने पातसाहिश्रीअकब्बरप्रदत्तजगत्गुरुबिरुदधा र]क परमगुरुतपागछा(च्छा)धिराजभट्टारकश्री ५ हीरविजयसूरीणामुपदेशेन श्रीराणपुरनगरे चतुमु(M)ख श्रीधरणविहारश्रीमदम्हदावादनगरनिकटवत्यु(यु)समापुरवास्तव्य प्राग्व(ग्वा)टज्ञातीय सा० रायमलभार्या वरजूभार्या सरूपदे तत्पुत्र सा० खेता सा० नायकाभ्यां भा० वरधादिकटुंबयुताभ्यां पूर्वदिग(क)प्रतोल्या १ मेघनादालि(भि)धो मंडप(पः) कारितः स्वश्रेयोर्थे ।। सूत्रधार समलमंडपरिवानादविरचित(तः) [॥] [१२] . ॥र्द० ॥ १६४७ वर्षे श्रीफाल्गुनमासे शुक्लपक्षे पंचम्यां तिथौ गुरुवासरे तपागच्छाधिराजपातसाहश्रीअकबरदत्तजगद्गुरुबिरुदधारकभट्टारि(र)क श्रीश्रीश्री ४ श्रीहीरविजयसूरीणामुपदेशेन । चतुर्मुखश्रीधरणविहारे प्राग्वाटज्ञातीयसुश्रावक सा० खेतनायकेन व पुत्र यशवंतादिकुटं(टुं)बयुतेन अष्टचत्वारिंशत् ४८ प्रमाणानि सुवर्णनांणकानि मुक्तानि पूर्वदिक्सत्कप्रतोलीनिमित्तमिति श्रीअहिमदावादपार्थे । उसमापुरतः ॥ श्रीरस्तु ॥ ૧૧. પૂર્વ તરફના સભામંડપની નીચેના મંડપના એક સ્તંભ ઉપરનો લેખ. For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ રાણકપુરની પંચતીથી [१३] . संवत् १६७९ वर्षे वैशाख सुदि ११ वार बुधे मेदपाटराजाधिपति राणाश्रीकर्णसिंहविजय(यि)राज्ये तत्समयेन तपागच्छाधिपतिभट्टारकश्रीविजयदेवसूरि उपदेशेन पं० वेला पं० जयविजय पं० तेजहंसेन प्रतिष्ठितं । तत्श्रावकप्राग्वाट्ज्ञातीय सा० वीरधन तत्पुत्र सा० हेमराज ननजी कारितः(तं) श्रीरस्तु । श्रीयुगादीश्वरबिंबं । [१४] ॥संवत् १९०३ वर्षे वैशाख सुद ११ । श्रीजिनेश्वराणां चरणेषु । पं० शिवसुंदरः समागतः ॥ [१५] ॥ संवत् १९०३ वैशाखसुद ११ गुरौ दिने पूज्यपरमपूज्यभट्टारकश्रीश्रीकक्कसूरिभिः गणेश (शिष्य !) सहिता यथा (यात्रा ?) सफलीकृता श्रीकवलागच्छे । लि । पं० । शिवसुंदरमुनिना ॥ श्रीरस्तु ॥ ૧૩. પહેલા માળમાં ઉત્તર દિશાના મૂહનાને ચૌમુખજી ઉપર લેખ. For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ નાડલાઈના શિલાલેખા નાડલાઈના શિલાલેખા [१६] ॥ ६० ॥ संवत् ११८७ फाल्गुन सुदि १४ गुरुवार श्रीषंडेरका - न्वयदेशीचैत्ये देवश्रोमहावीर[[]] दत्तः मोरकराग्रामे घाणकतैलवलमध्यात् चतुर्थभागचा हुमाणपापयरासुतविंशराकेन कलशो दत्तः ॥ रा. वीच्छरा समेतसाखियभराडौ नागसिड ऊतिषरावीद्धरामोसरि लक्ष्मण ( ? ) बहुभिर्वसुधा भुक्ता राजभिः सगरादिभिः । ज ( य ) स्य २ यदा भूमिस्तस्य तस्य तदा फलं ॥ ૧૧૧ [१७] ओं ॥ संवत् १९८९ माघ सुदि पञ्चम्यां श्रीचाहमानान्वय श्रीमहाराजाधिराज [रायपा]लदेव (वः) तस्य पुत्रो (त्रौ ) रुद्रपाल अमृतपा[लौ] ताभ्यां माता श्रीराज्ञी मा[न]लदेवी तया [नदू ]ल[डा ]गिकायां सतां परजतीनां [ रा ] जकुलपल[म]ध्यात् पलिकाद्वयं घाण [कं] प्रतिधर्माय प्रदत्त (त्तं ) । मं० नागसिवप्रमुख समस्त ग्रामीणक रा० त्तिमटा वि० सिरिया वणिक पोसरि लक्ष्मण एते साखिं ( एतान् साक्षिणः) कृत्वा दत्तं लोपकस्य यदु (तू) पापं गोहत्या सहस्रेण । ब्रहम ( झ ) हत्या स ( स ) तेन च तेन पापेन लिप्यते सः ॥ • श्री ॥ ૧૬. શ્રીઆદિનાથ ભગવાનના મંદિરમાંના લેખ. ૧૭. શ્રીઆદિનાથ પ્રભુના મંદિરના સભામ’ડપમાં બે સ્તંભ ઉપર રહેલા ચાકડામાંના લેખ. For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ રાણકપુરની પંચતીથી [१८] ओं० ॥ नमः सर्वज्ञाय ।। संवत् ११९५ आसउज वदि १५ कुजे ॥ अयेह श्रीन[डू लडा[गि]कायां महाराजाधिराज श्रीराय[पालदेवे । विजयी(यि) राज्यं कुर्वतीत्येतस्मिन् काले श्रीमदुर्जिततीर्थ(\) श्री ने]मिनाथदेवस्य दीपधूपनवे द्य]पुष्पपूजाद्यर्थे गृहिलान्वयः राउ० ऊधरणसूनुना भोक्तारि (?) ठ० राजदेवेन स्वपुण्यार्थे स्वीयादानमध्यात् मार्गे गच्छताना वृषभानां शेकेषु यदाभाव्यं भवति तन्मध्यात् विश]तिमो भागः चंद्रार्क यावत् देवस्य प्रदत्तः ॥ अस्मवंशीयेनान्येन वा केनापि परिपंथता न करणीया ।। अस्मद(६)त्तं न केनापि लोप नी]यं ॥ स्वहस्ते परहस्ते वा यः कोपि लोपष्यं(ष्य)ति । तस्याहं करे लग्नो न लोप्यं] मम शासनमिदं ॥ लि० पां]सिलेन ॥ स्वहस्तोयं साभिज्ञानपूर्वक राउ० . रा[ज देवेन मतु दत्तं ॥ अत्राहं साक्षिणा ज्योतिषिक[ दूदू ]पासूनुना गिनः(ना)। तथा पला० पाला० पृथिवा १ मागुल] । देपसा । रापसा ।। मंगलं महा[श्रीः] । [१९] ॥ द० ॥ संवत् १२०० कार्तिक वदि ७ रवौ महाराजाधिराज श्रीरायपालदेवराज्ये श्रीनडूलडागिकायां रा० राजदेव ठकुरायां श्रीनडूला[ई]यमहाजनेन(नैः) सर्वैः मिलित्वा श्रीमहावीरचैत्ये दानं दत्तं []ततैलचोपड पाइय प्रति । क०१ धानलवनपि तत् द्रोणं प्रति भा० ३ कपास लोहगूढ खांड हींगु मांजीठातोल्ये धडी प्रति घु०३ पुग हरी ૧૮. ટેકરી ઉપર આવેલા શ્રી નેમિનાથના મંદિરમાં લેખ. For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ નાડલાઈના શિલાલેખ ૧૧૩ तकीप्रमुखगणितैः सहस्रं प्रति पुगु १ एतत्तु महाजनेन वेतरेण धर्माय प्रदत्तं लोपकस्य जतु (यत्) पापं । गोहत्यासहस्रेण ब्रह्महत्याशतेन च। तेन पापेन लिप्यते ॥ [२०] ओं ।। संवत् ] १२०० जेष्ट (ज्येष्ठ) [सुदि ५ गुरौ श्रीमहाराजाधिराजश्रीरायपालदेवराज्ये .. हास....समए (ये) रथयात्रायां आगतेन रा० राजदेवेन आत्मपाइला मध्यात् । सर्वसाउपुत्र ] बिसो(शो)पको दत्तः।। आत्मीयघाणकतेलव(प([ल] मध्यात्। माता(तृ)निमित्तं पलिकाद्वयं सो २ दत्तः (त्तं) महाजनग्र(ग्रा)मीणजनपदसगक्षाय(क्षं) धर्माय निमित्त विंसो(शो)पको(कः) पलिकाद्वयं दत्तं ।। गोहत्यानां सरोहण ब्रह्महत्यास(श)तेन च ॥ स्त्रीहत्या भ्रूणहत्या च (भ्यां) जतु (यत्) पापं तेन पापेन लिप्यते सः ॥ [२१] ओं॥ संवत् १२०२ आसोज वदि ५ शुक्रे श्रीमहाराजाधिराज श्रीरायपालदेवराज्ये प्रवर्त माने] श्रीनदूलगाडिकायां । रा० राजदेव ठक्कुरेण प्रवर्ति मानेन ॥ [श्री]महावीरचैत्ये साधुतपोधननिष्ठार्थे] श्रीअभिनवपुरीयबदार्या अत्रित्ये]षुः समि]स्तवणजारकेषु देसी मिलित्वा (देश्यां मिलितेषु) वृषभ[भ]रित जतु (यत्) पाइलालगमाने (नं) ततु (द्) वीस प्रति रूआ २ किराडउआ गाडं प्रति रू०१ वण जारकै. ૨૦. શ્રી આદિનાથ ભગવાનના મંદિરના સભામંડપમાં બે સ્તંભોના ચોખઠાની સામી બાજુને લેખ. Jajn Education International For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ રાણપુરની પંચતીથી धर्माय प्रदत्तं ।। लोपकस्य ज[ तु] (यत् ) पापं [ गो]हत्यास(श)तेन पापेन लिप्यते सः ।। [२२] ओं ॥ स्वस्ति श्रीनृपविक्रमसमयातीत सं. [१] ४४३ वर्षे कार्तिक वदि . ४ शुक्र श्रीनडुलाईनगरे चाहुमानान्वयमहाराजाधिराजश्रीवणवीरदेवसुतराजश्रीर]णवारदेवविजयराज्ये अ[त्रस्थ ] स्वच्छश्रीमद(द् ) वृहद्ग[च्छ]नमस्तलदिनकरोपमश्रीमानतुंगसूरिवंशोद्भ[व] श्रीधर्मचंद्रसूरिपट्टलक्ष्मी श्रवणो उ(णो) पलायमानैः श्रीविनयचंद्रसूरिभिरनल्पगुणमाणिक्यरत्नाकरस्य यदुवंशशंगारहारस्य श्रीनेमीश्वरस्य निराकृतजगदाद् विषादः प्रासाद(दः) समुदधे आचंद्रार्क नंदतात् ॥ श्री ॥ [२३] १५६८........वीरमग्रामवास्तव्य श्रीसंघेन............। सं. १५६९ वर्षे कुतबपुरापक्षे तपागच्छाधिराजश्रीइंद्रनंदिसूरिगुरूपदेशात् मुंजिगपुरश्रीसंघेन कारिता देवकुलिका चिरं नंदतात् ॥ [२४] संवत् १५७१ वर्षे कुतबपुरातपागच्छाधिराजश्रीइंद्रनंदिसूरिशिष्य ૨૧. શ્રી આદિનાથ ભગવાનના મંદિરમાં બે સ્તંભના ઉપરના ચખઠાની સામી બાજુને લેખ. ૨૨. ટેકરી ઉપર આવેલા શ્રી નેમિનાથ ભગવાનના મંદિરના સ્તંભ ઉપરનો લેખ. ૨૩. શ્રી આદિનાથ ભગવાનના મંદિરની દેવકુલિકાના લેખ. For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ નાડલાઈના શિલાલેખ श्रीप्रमोदसुंदरगुरूपदेशात् चंपकपुर्यश्रीसंघेन कारिता देवकुलिका चिरं जीयात् ॥ १५७१....चंपकदुर्ग श्रीसंघेन....। १५७१....पत्तनीय श्रीसंघेन....। १५७१....चंपकनेरसंघेन....। १५७१....इंद्रनंदिमूरिशिष्यश्रीसौभाग्यनंदिगुरूपदेशेन श्रीशमीसघेन........। १५७१....महमदावादसंघेन.... । [२५] दि०॥ श्रीयशोभद्रसूरिगुरुपादुकाभ्यां । नमः संवत् १५९७ वर्षे वैशाखमासे शुक्लपक्षे षष्ठयां तिथौ शुक्रवासरे पुनर्वसुऋक्षप्राप्तचंद्रयोगे । श्रीसंद्धे (डे)रगच्छे । कलिकालगौतमावतारः समस्तभविकजनमनोंऽबुजविबोधनकदिनकरः । सकललब्धिविश्रामः युगप्रधानः । जितानेकवादीश्वरवृंदः प्रणतानेकनरनायकः मुकुटकोटिव(घृ)ष्टपादारविंदः श्रीसूर्य इव महाप्रासादः चतु[:]षष्टिसुरेंद्रसंगीयमानसाधुवादः श्रीषंडेरेकीयगणबुधावतंसः। सुभद्राकुक्षिसरोवरराजहंसयशोवीरसाधुकुलांबरनभोमणिसकलचारित्रिचक्रवर्तिचक्रचूडामणिः भ० प्रभुश्रीयशोभद्रसूरयः तत्पट्टे श्रीचाहुमानवंशशृंगारः लब्धसमस्तनिरवद्यविद्याजलधिपारः श्रीबदरादेवीदत्तगुरुपदप्रसादः । स्वविमलकुलबोधनैकप्राप्तपरमयशोवादः भ० श्रीशालिभद्रसूरिः ૨૪. શ્રી આદિનાથ ભગવાનના મંદિરની દેવકુલિકાના લે. otional For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ રાણકપુરની પંચતીથી त० श्रीसुमतिसूरिः त० श्रीशांतिसूरिः ईश्वरसूरिः । एवं यथाक्रममनेकगुणमणिगणरोहणगिरोणां महासूरीणां वंशे पुनः श्रीशालिसूरिः त० श्रीसुमतिसुरिः तत्पट्टालंकारहार भ० श्रीशांतिसूरिवराणां सपरिकराणां विजयराज्ये । अथेहश्रीमेदपाटदेशे श्रीसूर्यवंशीयमहाराजाधिराज श्रीसि(शि)लादित्यवंशे श्रीगुहिलदत्तराउलश्रीबप्पाक श्रीखुमाणादिमहाराजान्वये । राणा हमीर श्रीषे(खे)तसिंह श्रीलखमसिंहपुत्र मोकलमृगांकवंशोद्योतकारकप्रतापमार्तडावतार। आसमुद्रमहिमंडलाखण्डल अतुलमहाबलराणा श्रीकुंभकर्णपुत्र राणाश्रीरायमल्लविजयमानप्राज्ये। तत्पुत्रमहाकुमारश्रीपृथ्वीराजानुशासनात् श्रीऊकेशवंशे रायभंडारीगोत्रे राउल श्रीलाष(ख)णपुत्र मं० दूदवंशे मं० मयूरसुत मं० सादू(ह)लः । तत्पुत्राभ्यां मं० सीहा समदाभ्यां सद्बांधव मं० कर्मसी धारा लाखादिसुकुटुंबयुताभ्यां श्रीनंदकुलवत्यां पुर्यां सं० ९६४ श्रीयशोभसूरिमंत्रशक्तिसमानीतायां त० सायरकारितदेवकुलायुद्धारतः सायरनामश्रीजिनवसत्यां श्रीआदीश्वरस्य स्थापना कारिता(कृता)। श्रीशांतिसूरिपट्टे देवसुंदर इत्यपरशिष्यनामभिः आ० ईश्वरसूरिभिः । इति लघुप्रशस्तिरियं लि० आचार्यश्रीईश्वरसूरिणा उत्कीर्णा सूत्रधारसोमाकेन ॥ शुभं । [२६] संवत् १६७४ वर्षे माघवदि १ दिने गुरुपुक्ष(ष्य)योगे उसवालज्ञातीय भंडारीगोत्रे सायरपुत्रसाहल तत् पु० समदा लखा धर्मा कम ૨૫. શ્રી આદિનાથ ભગવાનના મંદિરના રંગમંડપમાં ડાબી બાજુની ભીંતમાંનો લેખ. For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ નાડલાઈના શિલાલેખો ૧૧૭ सीहा समदा. पु० पहराज पुत्र कला भं० नगा पुत्र काला भं० पदमा पुत्र जयचंद भं० भीमा पुत्र राजसी सं० काला पुत्र संकर उसवाल जैचंद पुत्र जसचंद जादव भं० शिवापुत्र पूंजा जेठासंयुतेन श्रीआदिनाथबिंब कारितं प्रतिष्ठितं तपागच्छा धिराज भट्टा० श्रीहीरविजयसूरितत्पडालंकार श्रीविजयसेनसूरि तत्पटालंकारभट्टारकश्रीविजयदेवसूरिभिः । [२७] दि०॥ संवत् १६८६ वर्षे वैशाखमासे शुक्लपक्षे शनिपुष्योगे अष्टमीदिवसे महाराणाश्रीजगत्सिंहविजयिराज्ये जहांगीरी महातपाबिरुदधारक भट्टारक श्रीविजयदेवसूरीश्वरोपदेशकारितप्राक्प्रशस्तिपट्टिकाज्ञातश्रीसंप्रतिनिर्मापितश्रीजेखलपर्वतस्य जीर्णप्रासादाद्धारेण श्रीनाडुलाइवास्तव्य- .. समस्तसंवेन स्वश्रेयसे श्रीश्रीआदिनाथबिंबं कारितं प्रतिष्टितं च पादशाह श्रीमदकब्बरशाहप्रदत्तजगद्गुरुबिरुधारकतपागच्छाधिराज भट्टारक श्रीहीरविजयसूरीश्वरपट्टप्रभाकरभ० श्रीविजयसेनसूरीश्वरपट्टारलंकारभट्टारकश्रीविजयदेवसूरिभिः स्वपदप्रतिष्ठिताचार्यश्रीविजयसिंहसूरिप्रमुखपरिवारपरिवृतै : श्रीनाडुलाइमंडनश्रीजेखलपर्वतस्य प्रासादमूलनायकश्रीआदिनाविव श्री। [२८] महाराजाधिराज श्रीअभयराजराज्ये संवत् १७२१ वर्षे ज्येष्ठ शुदि ३ रखौ श्रीनाडुलाइनगरवास्तव्यप्राग्वाटज्ञातीय वृ० सा। जवा भार्या ૨૬. શ્રી આદિનાથ ભગવાનના મંદિરની મૂડ ના શ્રી આદિનાથની મૂર્તિ ઉપરનો લેખ. ૨૭. જૂના કિલ્લાના શ્રી આદિનાથ ભગવાનની મૂર્તિ ઉપરનો લેખ. For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ રાણકપુરની પંચતીથી जसमादेसुत सा । नाथाकेन श्रीमुनिसुव्रतबिंब कारापितं । प्रतिष्टितं च । भट्टारक श्रोविजय[प्रभ?] सूरिभिः । [२९] संवत् १७६५ वर्षे वैशाखसुदी २ दिने ऊकेशज्ञातीवोहराकागगोत्रे साह ठाकुरसीपुत्रलालाकेन सुवर्णमयकलशकारापितं श्रीआदिनाथजी सत्तरभेदपूजासहितेन संप्रति तपामाणिक्यविजे शिष्यजितविजय शिष्यकुशलविजयउपदेशात् शुभं भवतु ॥ નાડોલ નગરના શિલાલેખ [३०] संवत् १२१५ ॥ वैशाख शुदि १० भौमे वीसाडास्थाने श्रीमहावीरचे त्ये समुदायसहितैः देवणागनागडजोगडसुतैः देम्हाजधरण जसचंद्र जसदेव जसधवल जसपालैः श्रीनेमिनाथबिंबं कारितं ॥ बृहद्गच्छीय श्रीमद्देवसूरिशिष्येण पं० पद्मचंद्रगणिना प्रतिष्ठितं । [३१] संवत् १२१५ वैशाख शुदि १० भौमे वीसाडास्थाने श्रीमहावीरचैत्ये समुदायसहितैः देवणाग नागड जोगडसुतैः देम्हाजधरण जसचंद्र ૨૯. શ્રી આદિનાથ ભગવાનના મંદિરના રંગમંડપમાં સિતાં ડાબા હાથ તરફને લેખ. ૩૦. શ્રીપદ્મપ્રભુના મંદિરના ગૂઢમંડપમાં રહેલી શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમા ઉપર લેખ. For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ નાડોલના શિલાલેખ ૧૧૯ जसदेव जसधवल जसपालैः श्रीशांतिनाथबिंब कारितं प्रतिष्ठितं बृहद्गच्छीय श्रीमन्मुनिचंद्रसूरिशिष्य श्रीमद्देवसूरिविनेयेन पाणिनीय पं० पद्मचंद्रगणिना यावदिवि चंद्ररवी स्यातां धर्मो जिनप्रतीतोस्ति ताव जी यादेत[जिनयुगलं वीरजिनभुवने ॥ [३२] संवत् १४३२ वर्षे पोह(ष)सुदि-यवत जैताभार्या० कह [ला पुत्र नामसीभार्या कमालदे पितृव्यनिमित्तं श्रीशांतिनाथबिंबं कारापितं प्रतिष्ठितं श्रीनांवदेवसूरिभिः । [३३] सं. १४८५ वै० शु० ३ बुधे प्राग्वाट श्रे० समरसी सुत दो० महिषा भा० माल्हणदे सुत दो० मुलाकेन पितृव्य दो० धर्मा भ्रातृ दो० मांइआभ्यां च दो० महिपाश्रेयसे श्रीसुविधिबिंब कारितं प्रतिष्ठितं श्रीतपागच्छेशश्रीसोमसुंदरसूरिभिः ॥ . [३४] ॥०॥ सं. १६८६ वर्षे प्रथमाषाढव० ५ शुक्रे राजाधिराजगजसिंहजीराज्ये योधपुरनगरवास्तव्य मंणोत्रजैसासुतेन जयमलजीकेन ૩૧. શ્રી પદ્મપ્રભુના મંદિરમાં ગૂઢમંડપમાં રહેલી શ્રી શાંતિનાથભગવાનની પ્રતિમા ઉપરનો લેખ. ३२. “ोन सेमस ग्रह" मा. १, पृ० २०७, मांड: ८3५. ૩૩. શ્રીપદ્મપ્રભુના મંદિરની શ્રીસુવિધિનાથ ભગવાનની પ્રતિમા ઉપરનો લેખ. For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ १२० રાણકપુરની પંચતીથી श्रीशांतिनाथवि करितं प्रतिष्ठापितं स्वप्रतिष्ठायां प्रतिष्ठितं च तपागच्छाधिराजभट्टारक श्री] ५ श्रीविजयदेवसूरिभिः स्वपट्टालंकार आचार्यश्रीश्रं विजयसिंहसूरिप्रमुखपरिवार सहितैः] श्रोपद्मप्रभविंबं दि० ॥ सं० १६८६ वर्षे प्रथमाषाढ ५ शुक्रे राजाधिराजश्रीगजसिंहप्रदत्तस कलराज्यव्यापाराधिकारेण मं० जेसा सु० में जयमल्लजीनाम्ना श्रीचंद्रप्रभविंबं कारितं प्रतिष्ठापितं स्वप्रतिष्टायां श्रीजालोनगरे प्रतिष्ठितं च तपागच्छाधिराज भ० श्रीहीरविजयसूरि पट्टालंकार भ० श्रीविजयसेनसूरि पट्टालंकार पातिशाहिश्रीजहांगीरप्रदत्तमहातपाबिरुदधारक भ० श्री ५ श्रीविजयदेवसूरिभिः स्वपदप्रतिष्ठिताचार्य श्रीविजयसिंहसूरिप्रमुखपरिवारपरिकरितैः । राणाश्रीजगत्सिंहराज्ये नाडुलनगररायविहारे श्रीपद्मप्रभबिंबं स्थापितं ॥ તામ્રશાસન [३६] ओं॥ ओं नमः सर्वज्ञाय । दिस(श)तु जिनकनिष्टः कर्मबंधक्षयिष्ठः ૩૪. શ્રી પદ્મપ્રભુના મંદિરના મૂળ ગભારામાં મુખ્ય વેદિકા ઉપરની શ્રી શાંતિનાથની મૂર્તિ ઉપરનો લેખ. ૩૫. શ્રી પ્રભુના મંદિરના મૂળ ગભારામાં મૂળનાયકની પ્રતિમા ઉપરનો લેખ. આ તામ્રશાસન પ્રસિદ્ધ કર્નલ ટોડ સાહેબ અહીંથી લંડન લઈ ગયા અને તે રોયલ એશિયાટિક સોસાયટીને પ્રદાન કર્યું છે. For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ નાડોલના શિલાલેખો ૧૨૧ परिहतमदमारक्रोधलोभादिवारः। दुरितशिखरिसम्बः स्वो वशीयं च सम्बस्त्रिभुवनकृतसेवा श्रीमहावीरदेवः ॥ १॥ अस्ति परम आजलनिधि जगतितले चाहुमाणवंशो हि तत्रासीत् नडूले भूपः श्रीलक्ष्मणादौ (?) ॥२॥ तस्मात् बभूव पुत्रो राजा श्रीसीहियास्तदनु सूनुः । श्रीबलिराजो राजा विग्रहपालोनु च पितृव्यं ॥३॥ तस्मात् तनुजो भूपालः श्री महेन्द्रदेवाख्यः । तज्जश्रीअणहिल्लो नृपतिवरोभूत् पृथुलतेजः ॥ ४॥ तत्सूनुः श्रीबालप्रसाद इत्यजनि पार्थिवश्रेष्ठः । तद्भाताऽभूत् क्षितिपः सुभटः श्रीजेंद्रराजाख्यः ॥ ५ ॥ श्रोपृथिवीपालोऽभूत् तत्पुत्रः शौर्यवृत्तिशोभाढ्यः । तस्मादभवद् भ्राता श्रीजीजल्लो रणरसात्मा ॥ ६ ॥ तद्देवराजोभूच्छीमान् आशाराजः प्रतापवरनिलयः । तत्पुत्र:] क्षोणिपः श्रीअल्हणदेवनामाभूत् ॥७॥ यस्य प्रतापप्सालसकुलदिक्चक्रपृथुलविस्तारं। सिंचति सुदिताहितगणललनानयनसलिलौधैः ॥ ८॥ सोयं महाक्षितीशः सारमिदं बुद्धिमान् चिन्तयते । इह संसार असारं सर्वं जन्मादिजन्तूनां ॥ ९॥ यतः। गर्भस्त्रिकुक्षिमध्ये पललरुधिरवसामेदसाबद्धपिण्डो,मातुः प्राणांतकारी प्रसवनसमये प्राणिनां स्थास्नुजन्मा। धर्मादीनामवेत्ता भवति हि नियतं बालभावस्ततः स्यात् , तारुण्यं स्वल्पमात्रं स्वजनपरिभवस्थानता वृद्धभावः ॥ १० ॥ खद्योतोद्योततुल्यः क्षणमिह सुखदाः सम्पदो दृष्टनष्टः, प्राणित्वं चंचलं स्याद्दलमुपरि यथा तोयबिन्दुर्नलिन्याः । ज्ञात्वैमं स्वपित्रोः स्पृहयन्नमरतां चैहिकं धर्मकीर्ति; देशान्तो राजपुत्रान् जनपदगणान् बोधयत्येव वोस्तु ॥११॥ सं० १२१८ वर्षे श्रावण सुदि १४ रखौ अस्मिन्नेव महाचतुर्दशीपर्वणि । स्नात्वा धौतपटे निवेश्य दहने दत्वाहुतीन् पुण्यकृन्मार्तण्डस्य तमःप्रपाटनपटोः सम्पूर्या चाऱ्यांजलिं। त्रिलोकस्य प्रभुः चराचरगुरु For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ રાણકપુરની પંચતીથી संस्नप्य पंचामृतैः, ईशानं कनकानवस्त्रनदनैः सम्पूज्य विप्रं गुरुं ॥१२॥ अनुतिलकुशाक्षतोदकः प्रगुणीभूता पसव्यकः पाणिः। शासनमेनमयच्छद् यावत् चंद्रार्क भूपालः ॥ १३ ॥ श्रीनड्डूलमहास्थाने श्रीसंडेरकगच्छे श्रीमहावीरदेवाय श्रीनड्डूलतलपदशुल्कमंडपिकायां मासानुमास धूपवेलार्थ शासनेन द्र० ५ पंच प्रादाद् अस्य देवस्यान्नं भुंजानस्य अस्मद्वंशे जयिवि (2) भोक्तिभिरपरैश्च परिपंथना न कार्या। यतः सामान्योयं धर्मसेतुः नृपाणां काले काले पालनीयो भवद्भिः । सर्वान् एवं भाविनः पार्थिवेन्द्रान् भूयो भूयो याचते रामचन्द्रः॥१४॥ तस्मात् । अस्मदन्वयजा भूपा भाविभूपतयश्च ये । तेषामहं करे लग्नः पालनीयं इदं सदा ॥१५॥ अस्मद्वंशे परिक्षीणे यः कश्चिन्नृपतिर्भवेत् । तस्याहं करे लग्नोस्मि शासनं न व्यतिक्रमेत् ॥१६॥ बहुभिर्वसुधा भुक्ता राजभिः सगरादिभिः। यस्य यस्य यदा भूमिः तस्य तस्य तदा फलं ॥१७॥ षष्टिवर्षसहस्राणि स्वर्गे तिष्ठति दानदः । आच्छेत्ता चानुमंता च तान्येव नरकं व्रजेत् ॥ १४ ॥ स्वदत्तं परदत्तं वा देवदायं हरेद् यः सः । विष्टायां कृमिभूत्वा पितृभिः सह मजति ॥१९॥ शून्याटव्यतो यासु शुष्ककोटरवासिनः। कृष्णाहयोभिजायते देवदायं हरंति ये ॥२०॥ मङ्गलं महाश्रीः । प्राग्वाटवंशे धरणिगनाम्नः सुतो महामात्यवरः सुकर्मा । सुतः बभूव प्रतिभानिवासो लक्ष्मीधरः श्रीकरणे नियोगी ॥२१॥ आसीत् स्वच्छमलः मनोरथ इति प्राग् नैगमानां कुले, सुधारसप्लावितधिष्टजो भवत वासलः (१)। पुत्रस्तस्य बभूव लोकवसतिः श्रीश्रीधरः श्रीधरे सूपास्ति () रचयांचकार लिलिखे चेदं महाशासनं ॥२२॥ स्वहस्तोयं महाराजश्रीअल्हणदेवस्य ।। For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ નાડોલના શિલાલેખ १२७ તામ્રપત્ર (મહાજનની પાસે) [३७] ॐ स्वस्ति । श्रिये भवंतु वो देवा ब्रह्मश्रीधरशंकराः । सदा विसगवंतो ये जिना जगति विश्रुताः ॥१॥ शाकंभरी नाम पुरे पुरासीच्छ्रीचाहमानान्वयलब्धजन्मा। राजा महाराजनताहियुग्मः ख्यातोवनौ वाक्पतिराजनामा ॥२॥ नड्डूले समाभूत्तदीयतनयः श्रीलक्ष्मणो भूपतिस्तस्मात्सर्वगुणान्वितो नृपवरः श्रीशोभिताख्यः सुतः। तस्माच्छीबलिराजनामनृपतिः पश्चात् तदीयो महीख्यातो विग्रहपाल इत्यभिधया राज्ये पितृव्योऽभवत् ॥३॥ तस्मिन् तीवमहाप्रतापतरणिः पुत्रो महेंद्रोभवत्तजाच्छीअणहिल्लदेवनृपतेः श्रीजेंद्रराजः सुतः। तस्माद् दुर्धरवैरिकुंजरवधप्रोत्तालसिंहोपमः सत्कीर्त्या धवलीकृताखिलजगच्छीआशराजो नृपः ॥ ४॥ तत्पुत्रो निजविक्रमार्जितमहाराज्यप्रतापोदयो यो जग्राह जयश्रियं रणभरे व्यापाय सौराष्ट्रिकान् । शौचाचारविचारदानवसतिर्नड्डूलनाथो महासंख्योत्पादितवीरवृत्तिरमलः श्रीअल्हणो भूपतिः ॥ ५॥ अनेन राज्ञा जनविश्रुतेन, राष्ट्रौढवंशजवरासहुलस्य पुत्रः । अन्नश्रदेवीरिति शीलविवेकयुक्ता, रामेण वै जनकजेव विद्याहितासौ॥६॥आभ्यां जाताः सुपुत्रा विमलधियो रूपसौंदर्ययुक्ताः । शस्त्रैः शास्त्रैः प्रागल्भा प्रवरगुणगणास्त्यागवन्तः सुशीलाः । ज्येष्ठश्रीकल्हणाख्यस्तदनु च गजसिंहस्तत्तथा कीर्तिपालः । यद्वन्नेत्राणिशंभोस्त्रिपुरुषवदथामी जने वंदनीयाः॥७॥ मध्यादमीषां परिवारनाथो ज्येष्ठोगंजः For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ રાણકપુરની પંચતીથી क्षोणितले प्रसिद्धः । कृतः कुमारी निजराज्यधारः श्रीकल्हणः सर्वगुणैरुपेतः ॥८॥ आभ्यां राजकुलश्रोआल्हणदेवकुमारश्रीकेल्हजदेवाभ्यां राजपुत्रश्रीकीर्तिपालस्य प्रसादे दत्तनडूलाईप्रतिबद्धद्वादशनामस्ततो राजपुत्र श्रीकीर्तिपालः । संवत् १२१८ श्रावण बदि ५ सोमे ॥ अद्येह श्रीनडुले स्नात्वा धौतवाससी परिधाय तिलाक्षतकुशप्रणयिनं दक्षिणकरं कृत्वा देवानुदकेन संतमे, बहलतमतिमिरपटलपाटनपटीयसो निःशेषपातकपंकप्रक्षालनस्य दिवाकरस्य पूजां विधाय, चराचरगुरुं महेश्वरं नमस्कृत्य, हुतभुजि होमद्रव्याहुतीर्दत्त्वा नलिनीदलगतजललवतरलं जीवितव्यमाकलय्य, ऐहिकं पारत्रिकं च फलमंगीकृत्य स्वपुण्ययशोभिवृद्धये शासनं प्रयच्छति यथा ॥ श्रीनडूलाईग्रामे श्रीमहावीरजिनाय नडूलाईद्वादशग्रामेषु ग्राम प्रति द्रम्मौ स्नपनविलेपनदोपधूपोपभोगार्थ, शासने वर्ष प्रति भाद्रपदमासे चंद्राक क्षितिकालं यावत् प्रदत्तौ॥नड्डूलाई ग्राम । सूजेर । हरिजो । कविलाडं । सोनाणं । मोरकरा । हरबंदं । माडाड । काणासुवं । देवसूरो । नाडाड मउवड़ो । एवं ग्रामाः एतेषु द्वादशग्रामेषु सर्वदाप्यस्माभिः शासने दत्तौ। एभिमरधुना संवत्सरं लगित्वा सर्वदापि वर्ष प्रति भाद्रपदे दातव्यौ । अत ऊर्व केनापि परिपंथना न कर्त्तव्या। अस्मद्वंशे व्यतिक्रांते योऽन्य[:] कोपि भविष्यति तस्याहं करे लग्नो न लोप्यं मम शासनं । षष्टिवर्षसहस्राणि स्वर्गे तिष्ठति दायकः, आच्छेत्ता चानुमंता च तान्येव नरकं वसेत् ।। बहुभिर्वसुधा भुक्ता राजभिः सगरादिभिः । यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं ॥ स्वहस्तोयं महाराजपुत्रश्रीकीर्तिपालस्य ॥ नैगमान्वयकायस्थसाढनप्ता शुभंकरः दामोदर मुतोलेखि शासनं धर्मशासनं ।। मंगलं महाश्रीः ॥ For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ નાડોલના શિલાલેખો ૧૨૫ [३८] संवत् १२१३ वर्षे मार्गा वदि १० शुक्रे ॥ श्रीमदणहिल्लपाटके समस्तराजावलीसमलंकृतपरमभट्टारकमहाराजाधिराजपरमेश्वरउमापतिवरलब्धप्रसादप्रौढप्रतापनिजभुजविक्रमरणांगणविनिर्जितशाकंभरीभूपाल श्रीकुमारपालदेवकल्याणविजयराज्ये। तत्पादपद्मोपजीविनि महामात्यश्रीबाहडदेवश्रीश्रीकरणादौ सकलमुद्राव्यापारान् परिपंथयति यथा। अस्मिन् काले प्रवर्त्तमाने पोरित्य वोडाणान्वये महाराज श्रीयोगराजस्तदेतदीयसुतसंजातमहामंडलीक श्रीवत्सराजस्तदस्य सुतसंजाताऽनेकगुणगणालंकृत महामंडलीक श्रीमता प्रतापसिंह शासनं प्रयच्छति यथा । अत्र नदूलडागिकायां देवश्रीमहावीरचैत्ये तथाऽरिष्टनेमिचैत्ये शीलबंदडीग्रामे श्रीअजितस्वामिदेवचैत्ये एवं देवत्रयाणां स्वीयधर्मार्थे वदर्यमंडपिका मध्यात् समस्तमहाजनभट्टारकब्राह्मणादय प्रमुख प्रदत्त त्रिहाइको रूपक १ एकं दिन प्रति प्रदातव्यमदः । यः कोपि लोपयति स ब्रह्महत्यागोहत्यासहस्रेण लिप्यते । यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं । बहुभिवसुधा भुक्ता राजभिः सगरादिभिः । यः कोपि वालयति तस्याहं पादलग्नस्तिष्ठामीति । गौडान्वये कायस्थ पण्डितमहीपालेन शासनमिदं लिखितं । For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ભારતનું એક અનુપમ દેવાલય ત્રે લેાકય દ્વીપ ક લેખક: શ્રી. દિલીપ કાહારી કાઇ પણ દેશ અથવા પ્રાંત પ્રાચીન સંસ્કૃતિ-ધનની અવજ્ઞા કરીને પ્રગતિ કરી શકતા નથી. ખરાખર એ જ રીતે ભૂતકાળનાં બંધનામાં જ બધાઇ રહેવું એ પણ અજુગતું છે. પરંતુ એના અર્થ એ નથી કે આપણે આપણા ભૂતકાળની સિદ્ધિઓથી તદ્દન અલગ થઈ જઈ એ અને તેની ખૂંખીઓના પરિચય મેળવવામાં શિથિલ રહીએ. ભારતની પ્રાચીન સંસ્કૃતિનું એક મહત્ત્વપૂર્ણ અંગ મદિર એટલે દેવાલય છે. પશ્ચિમના દેશામાં પણ પ્રાચીન કળા અને સાહિત્યના વિકાસમાં ધર્મ અને મન્દિરના સબ ધ હંમેશાં ઘનિષ્ટરૂપે રહ્યો છે. એટલા માટે તે આજે પણ યુરોપનાં કેથીડ્રલ્સ અને ગિરજાઓનુ અધ્યયન કર્યા વિના યુરોપની સંસ્કૃતિના પરિચય આપણે મેળવી ન શકીએ. રશિયા જેવા ધર્મવિરોધી મનાતા દેશ પણ પોતાનાં પ્રાચીન દેવાલયેાની સારી પેઠે સંભાળ રાખે છે. દેવાલયેાના ઉદ્દેશ : મનુષ્ય પ્રકૃતિ-સાંઢ તથા માનવરચિત કળા-સાંદર્ય ના પરિચય પામી શકે અને જીવનની દૈનિક ઘટનાવલીથી મહાર નીકળીને થાડા સમય માટે આંતરિક શાંતિ અને વિકાસ ઉપર ચિત્ત કેંદ્રિત કરી શકે, એ જ આપણા દેવાલયેાને કલ્યાણકારી ઉદ્દેશ હતા. આ ઉદ્દેશ સિદ્ધ થઈ શકે, એ માટે આપણાં મંદિરોની રચના કરનારા મંદિર ખનાવવા માટે For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ભારતનું એક અનુપમ ૧ર૭ પૂબ વિચારપૂર્વક કેઈ અત્યંત રમણીય અને શાંત જગાને પસંદ કરતા હતા. એવા સ્થળે શ્રેષ્ઠ કળાકાર અને શિલ્પી પૂરા પ્રેમ અને ભક્તિથી પિતાની નિર્માણશક્તિ લગાવીને ભગ વાનના આલયની રચના કરતા હતા, જ્યાં આવીને પ્રશાંત અને સાત્વિક સાંદર્યના પરિચયથી મનુષ્ય પણ પિતામાં પડી રહેલી દિવ્યતાને વિકાસ કરી શકતા. રાણકપુરનું શ્રેલદીપક દેવાલય: * ભારતના સુપ્રસિદ્ધ અને કળાપૂર્ણ મંદિરમાં આબુ પર્વત પરનાં દેલવાડાનાં જૈન મંદિરનું સ્થાન અનન્ય છે. દેલવાડાના મંદિરે સિવાય પણ એ જ વર્ગનાં બીજાં પણ જૈન મંદિર છે, જે એટલાં પ્રસિદ્ધ નથી, પરંતુ દેલવાડાનાં મંદિરથી કેટલી વાતે અધિક્તર સુંદર છે. આબુથી ઉત્તરમાં દક્ષિણ મારવાડના રાણકપુરનું જૈન મંદિર એક એવું જ મંદિર છે, જે આબુના મંદિરની સમાન સુપ્રસિદ્ધ નથી પરંતુ નિર્માણ સ્થાપત્યની દષ્ટિએ આબુનાં મંદિરેથી કેટલુંયે ઉત્કૃષ્ટ કેટિનું છે. આબુરોડથી અજમેર જતી મેઈન રેલ લાઈન પર લગભગ ૩ કલાક પછી રણ સ્ટેશન આવે છે. અહીંથી યાત્રીઓ મેટર–બસો દ્વારા સાદડી જાય છે. સાદડીથી ૫-૬ માઈલ ચાલીને અગર બળદગાડીથી રાણપુર પહોંચાય છે. રસ્તે નિર્જન છે અને દેવવિમાનની ઉપમા આ મંદિર માટે સાર્થક છે. સફેદ સંગમર્મરનું આ ભવ્ય મંદિર પહાડેની વચ્ચે કોઈ શાંત સરોવરમાં વિકસિત સહસ્ત્રદલ શ્રત પની માફક શોભે છે. મંદિરની પાસે નાની નદી મંદિરની દિવ્યતાનું ગુણગાન કરતી વહી રહી છે. For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ રાણકપુરની પચતીથી વેલેાકચદ્વીપક નામનું આ મંદિર મધ્યકાલીન ગુજરાત તથા રાજસ્થાનની સ્થાપત્યકળાના એક અનેાખા નમૂના છે. આ દેવાલય ઉપર પણ આબુનાં મંદિરના પ્રભાવ સ્પષ્ટરૂપે દેખાય છે. નકશી અને મૂર્તિવિધાનમાં આબુના મદિરની સ્પર્ધા આ મ ંદિર કરી ન શકે પર ંતુ સ્થાપત્ય અને રચનાની ષ્ટિએ તે આ બૈલેાકચદ્વીપક ખરેખર પેાતાના નામ અનુસાર ત્રણે લેાકને આલેાકિત કરી દેનારા દીપક જેવું જ છે.. મંદિરને ત્રણ મજલા છે. એમાં ૨૪ ૨ગમંડપા, ૮૫ શિખરે અને ૧૪૪૪ સુંદર સ્તભા છે. મેવાડના જૈન પારવાડ મંત્રી ધરણાશાહે કરોડા રૂપિયા. લગાવીને આ મંદિરને ખૂબ પ્રેમથી બંધાવ્યું હતું. એવી દંતકથા છે કે, શેઠ ધરણાશાહે પેાતાના સ્વપ્નમાં ‘નલિનીગુલમ’ નામક દેવિવમાનને જોયું અને તે પછી પોતાના શિલ્પીએને બેલાવીને એવું જ દેવવમાન જેવું જ મંદિર ખંધાવ્યું. મદિરના મુખ્ય શિલ્પી અને તેની પ્રિયતમાએ પણ ભાવુતાથી પ્રેરાઇ ને પેાતાના ખર્ચે એક નાનું પણ સુંદર જૈન મદિર મુખ્ય મંદિરની પાસે જ બનાવ્યું. ૧૨૯ એ સમયમાં સમાજના સાધનસપન્ન કલાપાષક લેાકેા કળાકારોને સતુષ્ટ રાખતા હતા, અને કળાકાર પણ પૂરા સૌહા અને નિષ્ઠાથી પેાતાની શ્રેષ્ઠ શક્તિઓ સમાજના ચરણે અપણુ કરતા. રાણકપુરનું આ મદિર એક સ્વસ્થયુગના સૌન્દર્ય મય ળા આવિષ્કાર છે. , [ ધર્મયુગ ' હિન્દી સાપ્તાહિકઃ વર્ષ: ૩, અંક: ૨૯, ૨૦-૭-૧૨ ના અંકમાંથી અનૂદિત ] તા. For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ચિત્રમય રાણકપુર રાણકપુરના ધરવિહારના બેનમૂન શિલ્પસ્થાપત્યનાં વિવિધ ૨૫ દશ્યોના કળામય ચિત્રસંપુટ 5 ~~~~~~~~~~~~~~~~~~MMA For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧. ધરવિહારના મૂળનાયક શ્રી. આદીશ્વર ભગવાન. For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only ૨. બાંધણીમાં અનુપમ ગણાતા ધરણુવિહારની વિશાળતા અને ભવ્યતાનો ખ્યાલ આપતું પાછળની ડુંગરમાળા સાથેન, સર્વગ્રાહી દશ્ય. Page #153 -------------------------------------------------------------------------- ________________ કરી જ ૪૩ : આ ? છે ' . ૩. ધરણવિહારપ્રાસાનું ગગનચુંબી ભવ્ય શિખર. For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ - For Personal & Private Use Only ૪. રાણકપુરના સીમાડે આવેલી નદી, વૃક્ષરાજિ અને દૂરથી દેખાતી પહાડીની કુદરતી શોભામાં દેવપ્રાસાદનું દૂરદૂરથી થતું સુરમ્ય દર્શન. Page #155 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only * IT % it TTI " એ છે કે આ કે પ. પહાડની એકાંત ગોદમાં, જાણે ઊતરી આવેલા દેવવિમાન જેવું ધરણવિહારનું દૂરથી લીધેલું દશ્ય. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૬. ધરણવિહારના સમ્મુખ ભાગનું સાંગોપાંગ ભવ્ય દશ્ય. Jain Education rent on For Personal & Private Page #157 -------------------------------------------------------------------------- ________________ : સ હ જ . . / રીતે એ જ છે જો છે. ' * ૭. ધરણુવિહારના સમ્મુખ ભાગનું ભંયતળિયેથી લઈને ત્રીજા માળના બલાનક અને ઘૂમટ સુધીનું દશ્ય. For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ થી DI) | INDIDAT) יור: גיל ג'י આ છે 2))) )))))T . . ! . છો. {G} DIG) T TTT છે For Personal & Private Use Only - +૦૪૦ HIMATHY કાળો બટેટી ને કાળી ૮. ખીચોખીચ કેરણી અને પૂતળીઓના અંબારથી ભરપૂર ધરણુવિહારનો મેઘનાદ મંડપ તથા સ્તંભો. Page #160 -------------------------------------------------------------------------- ________________ . છે જ ૯. ધરણવિહારના દ્વારને ભવ્યતા અર્પતા એકસરખા કળામય સ્તંભોની હારમાળાનું એક દશ્ય. માલાવી E રક છે . . For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૦. ધરવિહારના એક ભાગની સ્તંભાવલીનું દૃશ્ય. For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧. ધરણુવિહારમાં આવેલી એક કેરણીભરી જાળીનું સુરેખાંકન. For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ આ છે છેજો છેડો ૧૨. ધરણુવિહારમાં તંભાવલીના આધારે ખડા કરેલા ત્રણ માળની એક તરફની છતનો ભાગ. For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ આ ૧૩. સ્તની જાડાઈ, તેમાંની સુંદર કારણી; જેમાં મકરમુખથર, ચકોની હારમાળા, હંસથર વગેરેનું અંકન છે, એવા એક સ્તંભનો એક ભાગ. For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪. કઈ મૂક ગીતને પિતાના નૃત્ય અને ઢેલ સાથે તાલ આપતી એક નર્તિકાનું ભાવમય દશ્ય. For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫. એક નર્તિકાના લાવણ્યમય અંગમરેડનું સુરેખ શિલ્પ For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ 3 રે છે કે એક For Personal & Private Use Only ૧૬. ધરણુવિહારની બહારની ભીંતમાં વચ્ચે આલેખેલી એક દેવી સામે નૃત્ય કરતી દેવીઓ અને તેની નીચે ઉત્સુક વદને જોતા હંસથરનું દશ્ય. Page #168 -------------------------------------------------------------------------- ________________ કે ૧૭. ધરણુવિહારની બહારની ભીંતમાં વચ્ચે કરેલા દેવની સામે નૃત્યના છેડા પ્રકારો દર્શાવતી લલનાઓ. For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ છે . આ છે કાર ૧૮. શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સહસ્ત્રફણાનું શિલ્પ; આ શિ૯૫માં કમઠનો ઉપસર્ગ અને ધર નાગ-નાગણીઓ સાથે ગૂંથાઈને ભગવાનને એક હજાર ફણાઓથી છત્ર ધારણ કર્યું છે તેનું આબેહૂબ દશ્ય આપ્યું છે. For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ છેરા. સનાતન ૧૯. સંપૂર્ણ મંદિરને ખ્યાલ આપતી દેરીમાં ભગવાનની પ્રશમરસનિમગ્ન મૂર્તિની સામે દેવદેવીઓનું ભાવનાપૂર્ણ ભક્તિનું દશ્ય. For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૨૦. ધરવિહારના મેઘનાદ મંડપના ઘૂમટની લેલકવાળી છતમાં સોળ દેવીઓને હૃદયંગમ અભિનય. For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ છે કાર છે. ? - અ. દર એડ. કઈ સાલી જ આ For Personal & Private Use Only વિક ૨૧. ધરણુવિહારના મેઘનાદ મંડપના ઘૂમટની છતમાં આલેખેલું સુંદર શતદલકમલ સુશોભન અને તેની આસપાસ સોળ વિદ્યાદેવીઓની આકૃતિઓનું દશ્ય. Page #173 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only ૨૨. ધરણુવિહારના એક ઘૂમટની છતમાં આલેખેલું દેવ-દેવીયુગલનું તાલબદ્ધ મયૂરનૃત્ય; જેમાં મયૂરપીંછાંનેા કલાપ કળામય રીતે અંકિત કરવામાં આવ્યા છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only ૨૩. ધરણવિહારના એક ઘૂમટની છતમાં આલેખેલું એક અટપટું દશ્ય; જેમાં એક મુખને જુદીજુદી દિશાએથી જોતાં ચાર આકૃતિઓનાં વિવિધ અંગમરોડનું દર્શન થાય છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only *?? thless 1x1]íkk lehle D]l llPage #176 -------------------------------------------------------------------------- ________________ છે કે આ ૨૫. રાણકપુર તીર્થધામનું સર્વગ્રાહી સુંદર દશ્ય. , છે For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક -પ્રાપ્તિ- સ્થાના (૧). શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા ગાંધીચેક : ભાવનગર ( ૨ ) શ્રી જૈનધર્મ પ્રસારક સભા રાધનપુરી બજાર : ભાવનગર શ્રી જૈન આત્માનંદ સભા રાધનપુરી બજાર : ભાવનગર, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય ગાંધી રસ્તા : અમદાવાદ શ્રી સરસ્વતી જૈન પુસ્તક ભંડાર રતનપોળ, હાથીખાના : અમદાવાદ શ્રી મેધરાજ જૈન પુસ્તક ભંડાર છે. | ગાડીજીની ચાલ, પાયધુની : મુંબઈ. For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ - અ મા રું તી થવ લિ સાહિત્ય 1. Holy Abu (સચિત્ર) | 10- 2. તીર્થરાજ આબુ (સચિત્ર) : આબુ ભા. 1 5--4 3. અબુંદ પ્રાચીન જૈન લેમ સદેહુ : આબુ ભા. 2 3-0 4. અચલગઢ (સચિત્ર) : આબુ ભા. 3 | 1 -8 5. અબુ દાચલ પ્રદક્ષિણા વર્ણન (સચિત્ર) | આબુ ભા. 4 26. અબુદાચલ પ્રદક્ષિણા જૈન લેખ સદેહે : | આબુ ભા. 5 7, શંખેશ્વર મહાતીર્થ (સચિત્ર) 8. બ્રાહ્મણવાડી (સચિત્ર) - 9, હમીરગઢ (સચિત્ર) 10. પૂર્વ ભારતની જૈન તીર્થ ભૂમિએ (સચિત્ર) 11. ઉપરિયાળા તીથ 12. સમેતશિખર તીર્થ 13. રાણકપુરની પંચતીર્થી (સચિત્ર) 14. નાકોડા તીર્થ 15. ભેરોલ તીથ 16. સિંધ-વિહાર-વણ ન 17. બે જૈન તીર્થો (ચારૂપ–મેત્રાણા) અમારા ચિત્ર- સંગ્રહો - આબ મા 1. ચિત્રમય આબુ (83 ચિત્રો) - 2. ચિત્રમય શખેશ્વર (18 ચિત્રા) - 3, ચિત્રમય અચલગઢ (16 ચિત્રા). છે 4. ચિત્રમય રાણકપુર (25 ચિત્રા) | ( ટપાલ ખર્ચ દરેકનું જુદુ’ સમજવું ) શ્રી ય શા વિ જ ય જે ન ગ્રંથ મા ળા ગાં ધી ચો કે : ભાવ ન ગ 2 (સૌરાષ્ટ્ર ) r jilli19 TDI a Y For Personal & Private Use Only