________________
શ્રી સમયસુંદર ઉપાધ્યાય રચિત સ્તવન
ખરતરવસહી ખાંતસુ રે લાલ, નિરખતાં સુખ થાય,
મન મોહ્યુ` રે; પાંચ પ્રાસાદ ખીજા વળી રે લાલ, જોતાં પાતિક જાય, મન મેલું રે, શ્રીરાણુ
આજ કૃતારથ હું થયા રે લાલ, આજ થયા આનંદ, મન મેધું રે; યાત્રા કરી જિનવર તણી રે લાલ, દૂર ગયું દર્દુલ, મન મોહ્યું રે, શ્રીરાણુ ૬ સંવત સેાળ ને છેતરે રે લાલ, માગશર માસ માઝાર, મન મેણુ રે; રાણકપુર યાત્રા કરી રે લાલ, સમયસુંદર સુખકાર, મન મેહ્યું રે. શ્રીરાણુ ૭
Jain Education International
૯૯
For Personal & Private Use Only
www.jainelibrary.org