SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ રાણકપુરની પંચતીથી '' તેનું કામ ચાલ્યું. ૫ જ્યારે “ કેટલીક ઘટનાઓના સમયનિર્દેશ” નામે એક છૂટા પ્રાચીન હસ્તલિખિત પત્રમાં આ પ્રમાણે ઉલ્લેખ સાંપડે છે: “संवत् १४३३ रांणपुर नगरमें देवल करायो धन्ने पोरवाड । निन्नाणु लाख द्रव्य लगायो । तिण रे पाखती देवल १ सोमल જોવાઇ જાયો તિળમે નાની પુતી છે। ’૧૬ આ ઉપરથી ‘ ધરવિહાર' બંધાવવામાં ચેાસઠ વર્ષી વીતી ગયાં; એમ જણાય છે. વળી ઉપર્યુક્ત પ્રાચીન પત્રમાં શ્રીજે સ્થળે નિર્દેશ છે કે— संवत् १४९३ राणपुर देवल थापना कीधी । -૧૭ આ ઉલ્લેખથી આ મંદિર બંધાવવામાં ( ચાર-પાંચ ) વર્ષ લાગ્યાં, એમ મનાય. 66 મતલબ કે, આવું વિશાળ મદિર બંધાવવામાં ઘણાં વર્ષો લાગ્યાં હશે એમાં શંકા નથી. છતાં ધરણાશેઠની મનારથની સિદ્ધિ પૂર્ણ ન થઇ. સ્વપ્નમાં જોયેલા અધૂરા વિમાન સુધી જ એમના દેવળનું કામ અટક્યું. કહેવાય છે કે, ધરણાશાહને સાત માળનું મ ંદિર ખંધાવવાના ઈરાદે હતા. પણ તેમને યમરાજને કાળધટ સંભળાવા લાગ્યો. મૂળના ત્રણ માળ પૂરા થયા અને એ માળાનું બીજું કામ અધૂરું પડતું મૂકી, એ સમયના યુગપ્રધાન બૃહત્તપાગચ્છાચાર્ય શ્રીસેામસુંદરસૂરિના હાથે આ મ ંદિરની પ્રતિષ્ઠા કરાવવાના નિ ય કર્યાં. ૧૫. પ્રાચીન તીર્થમાળા સંગ્રહ : પૃષ્ઠ ૧૦૬, કડી ૬૭. ઃઃ ૧૬-૧૭ જુઓ “ જૈન સત્યપ્રકાશ ’ વર્ષ ૭, અંક ૫.પૃષ્ઠ ૩૨૧: For Personal & Private Use Only www.jainelibrary.org Jain Education International ܕ
SR No.005403
Book TitleRanakpurni Panch Tirthi
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherYashovijay Jain Granthmala
Publication Year1956
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy