SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ સંઘવી ધરણાશેઠની વિનતિથી શ્રીસેામસુંદરસૂરિ રાણકપુર પધાર્યાં અને ધરણાશેઠે બંધાવેલી પૌષધશાળામાં ઊતર્યાં, શ્રીસેામસુંદરસૂરિ સાથે ૫૦૦ સાધુઓના પરિવાર હતા; જેમાં ચાર સૂરિવરો અને નવ ઉપાધ્યાયે વગેરે હતા. મંદિરના શિલાલેખ મુજબ સ, ૧૪૯૬માં અને પ્રતિમાઓના લેખ મુજબ સ. ૧૪૯૮ માં સૂર્યબિંબ સમાં તેજસ્વી મૂળનાયક શ્રી. યુગાદિદેવનાં ચાર બંબાની પ્રતિષ્ઠા શ્રીસેામસુંદરસૂરિના હાથે કરાવી. એ સમયે ધરણાશેઠે ગરીબેને ખૂબ દાન આપ્યું. કૂવા, વાવ અને તળાવ ખેાદાવી લેાકેાપકારી કાર્યાં અને સાધી - વાત્સલ્યેા કર્યાં. રાણકપુર એ મહાત્સવ પછી એ જ વર્ષમાં શ્રીસામદેવ વાચકને તેમણે આચાર્ય પદવી અપાવી અને તેમના મહાત્સવમાં પુષ્કળ દ્રવ્ય વાપરી સુકૃત પ્રાપ્ત કર્યું..૧૮ મંદિરના સ, ૧૪૯૬ના એક શિલાલેખ ઉપરથી જણાય છે કે, ધરણાશાહે આ મ ંદિર સિવાય અજારી, પીડવાડા, સાલેર આદિ સાત ગામામાં નવાં સાત દેવળેા અધાવ્યાં અને અનેક જિનમ ંદિશના પુનરુદ્ધાર કરાવ્યા.૧૯ પીડવાડાના મંદિરના મૂળનાયક ઉપર સ. ૧૪૬૫ ના ધરણાશાહના લેખ અદ્યાપિ મેજૂદ છે. ધરણાશાહ કચારે સ્વર્ગ વાસી થયા એ વિશે કયાંયથી કંઈ જાણી શકાતું નથી, પરંતુ તેમના સં. ૧૫૦૭ ના પ્રતિમાલેખ ૧૮. ‘ગુરુગુણરત્નાકર કાવ્ય.’ પૃષ્ઠ : ૨, શ્લોક : : ૧૧૦; સામસોભાગ્યકાવ્ય' સ : ૯, શ્લાક : ૫૮, ૫૯. ૧૯. પરિશિષ્ટ ત્રીજી : શિલાલેખ નં. ૧ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005403
Book TitleRanakpurni Panch Tirthi
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherYashovijay Jain Granthmala
Publication Year1956
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy