SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ બીજી આવૃત્તિનું પ્રકાશકીય નિવેદન આ પુસ્તક પ્રગટ થતાં તેના ઉપાડ સારા થયેા. અમને લાગ્યું મેં લેકાને આવાં પુસ્તક્રામાં વિશેષ રસ છે, તેથી અમે આ તીર્થાવલી ગ્રંથમાલાનાં પુસ્તક પ્રગટ કરવાના ક્રમ જારી રાખ્યા છે. પૂ. મુનિરાજ શ્રી વિશાળવિજયજીએ તૈયાર કરેલાં—નાકાડા તીર્થ, ભારાલ તીર્થ અને ચારૂપ–મેત્રાણાની ત્રણ પુસ્તિકાઓ અમે પ્રગટ કરી છે. બીજી સાત–આઠ પુસ્તિકાઓ તૈયાર થયેલી છે. એ પુસ્તિકાઓ પણ સગવડ મળતાં યથાસમય પ્રગટ થતી રહેશે. અહીં તા રાણકપુરની પ્રથમ આવૃત્તિ લગભગ દોઢ—બે વર્ષથી અલભ્ય હતી અને લેાકેામાં એની સતત માગણી રહ્યા કરતી હતી પરંતુ બીજી આવૃત્તિમાં કરવા જોઇતા સુધારા-વધારા કરવાનુ કામ કંઈક વિલએ પડયુ હતું; માર્ડ માડે પણ પ્રગટ થતી આ બીજી આવૃત્તિમાં ધા સુધારા કરવામાં આવ્યા છે; અને એક ટ્રામના વધારા થયા છે. વળી, પહેલી આવૃત્તિમાં અમે ૨૦ ચિત્રા આપી શકયા હતા જ્યારે આ આવૃત્તિમાં ૨૫ ચિત્રા આપ્યાં છે અને ત્રણેક ખીજા ચિત્રા ગણતાં ૨૮ ચિત્રા આ આવૃત્તિમાં આપ્યાં છે. આમ છતાં એની કિંમતમાં અગાઉ કરતાં માત્ર ચાર આનાના વધારા કર્યાં છે. Jain Education International For Personal & Private Use Only -પ્રકાશક www.jainelibrary.org
SR No.005403
Book TitleRanakpurni Panch Tirthi
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherYashovijay Jain Granthmala
Publication Year1956
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy