SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ કર શકે છેકાર દર જ * - - " - " . રાણકપુરની પંચતીર્થી મારવાડ મારવાડ રાજ્ય રાજપૂતાના રાજ્યના પશ્ચિમ ભાગમાં છે. એની ઉત્તરે બિકાનેર, ઉત્તર-પૂર્વમાં ક્યપુરનું શેખાવટી પરગણું, પૂર્વમાં મેવાડ રાજ્ય અને અજમેર–મેરવાડા જિલે, દક્ષિણમાં સિરોહી અને પાલનપુરનાં રાજ્ય, પશ્ચિમમાં કચછનું રણ અને પાકિસ્તાનના સિંધ પ્રાંતને થરપારકર જિલે તેમજ ઉત્તર-પશ્ચિમમાં જેસલમેરનું રાજ્ય આવેલું છે. મારવાડને પ્રદેશ રેતી અને અનઉપજાઉ છે. અહીં પાણીની ખૂબ તંગી રહે છે. આ પ્રદેશમાં પહાડ–પહાડીઓ પણ ઘણું છે અને માર્ગો ભાઠા તેમજ કાંટાથી છવાયેલા હોય છે. મારવાડ એ “મારુવારને અપભ્રંશ છે, જેને પ્રાચીન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005403
Book TitleRanakpurni Panch Tirthi
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherYashovijay Jain Granthmala
Publication Year1956
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy