SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ રાણકપુરની પંચતીથી કાળમાં લેકે “મરુસ્થાન” કહેતા. મરુસ્થાનને વાસ્તવિક અર્થ મૃત્યુસ્થાન છે, જે રણના અર્થને ઉદ્દેશીને પ્રજા હોય એમ લાગે છે. મારવાડ રાજ્યનું વર્તમાન રાજધાનીનું નગર જોધપુર છે, જે રાઠોડ રાજપૂત રાજા જે ધાજીએ વિ. સં. ૧૫૧૬માં વસાવ્યું છે. એ પહેલાં મારવાડની રાજધાની મડર નગરમાં હતી, જે ત્યાંથી ૫ માઈલ દૂર છે. મારવાડને લોકે “જોધપુર રાજ્ય” પણ કહે છે. મારવાડ પ્રદેશ ઉપર રાજ્ય કરનારા રાજવીએ પ્રસિદ્ધ કને જપતિ રાઠોડ જયચંદન વંશજો હેવાનું કહેવાય છે. ઈ. સ. ૧૧૯૪માં શાહબુદ્દીન ગોરીથી હારીને જયચંદ નાસતે –ભાગતે ગંગામાં ડૂબી ગયે તે પછી તેને પૌત્ર સીહાજીરાવ ઈ. સ. ૧૨૧૨માં રાજપૂતાનામાં આવીને વસ્ય, જેણે મારવાડ રાજ્યનો પાયો નાખ્યા. એ સમયથી એના વંશજો આ પ્રદેશ ઉપર રાજ્ય કરે છે. મારવાડનાં અનેક રમણીય સ્થાને દર્શનીય છે. મારવાડના મનુષ્યની સ્થિતિનું એક કવિએ સાચું જ દર્શન કરાવ્યું છેઃ રયાળિ સુખ વિનેશ્વરાળ, શ્રદ્ધા ચત્ર વસત્તિ શ્રાદ્ધઃ | मुद्दा घृतं तक्रमया च रब्बा, मरुस्थली सा न कथं प्रशस्या ? ॥" ગોડવાડ અને આસપાસના પ્રદેશમાં જૈનધર્મ આ મારવાડ પ્રદેશની દક્ષિણ-પૂર્વ સીમા પર વસેલા ગડવાડ પરગણું ઉપર કુદરતે કંઈક કૃપા વરસાવી છે. બીજાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005403
Book TitleRanakpurni Panch Tirthi
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherYashovijay Jain Granthmala
Publication Year1956
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy