________________ રાણકપુરની પંચતીથી દીઠી બહેતરે દેહરી લાલ, ઈણ સમે મળે નહીં સંસાર સુખકારી રે; ભેંયરાં દીઠાં અતિ ભલાં રે લોલ, સૂતાં ઊઠી સવાર સુખકારી રે. રાણક 5 પંચ વળી તીરથ ભલાં રે લોલ, શ7 જય ગિરનાર સુખકારી રે; તેરણ એકસે આઠ, જાણીએ રે લોલ, ધજા દેય હજાર સુખકારી રે. રાણક દ પાંચશે બાવન પૂતળી રે લોલ, અપછી ને આણ ડાર સુખકારી રે; આદિનાથ દર્શન દેખીયે રે લોલ, પિળ ચહુ દિશ ચાર સુખકારી રે. શણક 7 ચૌમુખ દીપે દહેરાં રે લોલ, ક્ષણ એક મેળે. નવ જાય સુખકારી રે, જિમ નિરધન ધન પામીએ રે લોલ, જીવ રહેલ પલાય સુખકારી રે. રાણક 8 જિનવર ગુણસાયર ભલા રે લોલ, ઝીલી રહ્યો મનમાંય સુખકારી રે, તે કેઈક ધામે નહી રે લોલ, " નયન હુઆ લયલીન સુખકારી રે. રાણક 9 દેવાંગના તીણ દેહરી રે લોલ, તીણો રંગ પતંગ સુખકારી રે; ફાટે પણ ફીટે નહિ રે લોલ, - જિણવર મજીઠો રંગ સુખકારી રે. રાણક. 10 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org