SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ આધારે, સાહિત્યક ઉલ્લેખ અને તે તે સ્થળના ઘટનાપ્રસંગને પણ કાળક્રમે જેડીને આધુનિક સ્વરૂપ સુધી પહોંચવાની અમે કોશિશ કરી છે. મળી આવેલી સામગ્રી જૂજ છે એથી જ તીર્થોના કાળક્રમિક વિકાસ ઉપર જોઈએ તેવો પ્રકાશ ન પડે એ સ્વભાવિક છે, છતાં એ દિશામાં અમે શક્ય પ્રયાસ કર્યો છે. શ્રી યશોવિજ્ય જૈન ગ્રંથમાળાએ તીર્થોનાં કેટલાંક પુસ્તકો પ્રસિદ્ધ કર્યા છે અને આ પુસ્તકના પ્રકાશન પછી પણ બીજા તીર્થવિષયક પુસ્તકો તૈયાર કરાવવાને ઈરાદો રાખે છે તેના પ્રકાશનો આધાર આવા પુસ્તકની સફળતા ઉપર જ રહે છે. આ પુસ્તકને સુંદર-સુઘડ રૂપે પ્રકાશિત કરવા બદલ હું ગ્રંથમાળાને આભારી છું. પૂ. મુનિરાજ શ્રી. વિશાલવિજ્યજીએ આપેલી કેટલીક માહિતી અને સૂચને માટે હું તેમનો સણું છું. જનતા આ પુસ્તકને ભાવથી વધાવી લેશે તો આવાં બીજે પુસ્તકો તૈયાર કરવાની પ્રેરણું સુતરાં મળશે. દેહગામ [એ. પી. રેલ્વે] ). પર્યુષણ પ્રારંભદિન 5 २००८ – અંબાલાલ પ્રેમચંદ શાહ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005403
Book TitleRanakpurni Panch Tirthi
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherYashovijay Jain Granthmala
Publication Year1956
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy