SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ રાણકપુરની પંચતીર્થી અગાઉ અહી જૈનાની વસ્તી સારા પ્રમાણમાં હોવાનું સૂચન મળે છે. એક દંતકથાથી એવુ' જાણવા મળે છે કે, આ ગામ મેવાડના રાણાના તામામાં હતું ત્યારે અહીંના અમલદાર ઉપર રાણા તરફથી એવા હુકમ થયા કે ગામ લેાકેા પાસેથી રાજ્યના લાગા ઉઘરાવી અહીં મોકલી આપવા. ગામના લેાકેાની સ્થિતિ સારી ન હાવાથી લેાકેા લાગે। ભરવાની ચિંતા કરવા લાગ્યા. કોઈ ગામના બે શ્રીમંત જૈનાને આ વાતની ખબર પડતાં તેમણે તરત જ લાખ રૂપિયા ગામ લોકોને મોકલી આપ્યા. રાણાને આ વાતની ખખર પડી ત્યારે તેણે લાગાની મારી આપી. શ્રીમંતાએ મેકલેલા રૂપિયા ગામ લાકાએ અહીંના દેરાસરના છાઁદ્ધારમાં વાપરી નાખ્યા. ૧. ગામની મહાર પહાડી નીચે શ્રીઆદિનાથ ભગવાનનું અહુ પુરાણ અને વિશાળ શિખરબંધી મંદિર ઊભુ` છે. આના સભામંડપના ૬ સ્તંભ ઉપર ૫ લેખા છે; જેમાં સૌથી પ્રાચીન લેખ સ. ૧૧૮૭ના ફાગણ સુદિ ૧૪ને ગુરુવારના છે. બાકીના ચાર લેખા ચૌહાણ રાજા રાયપાલના સમયના સં. ૧૧૮૯ થી સ. ૧૨૦૨ સુધીના છે. ઉપર્યું ત ખધા લેખામાં શ્રીમહાવીરસ્વામીની પૂજા નિમિત્તે દાન આપ્યાના ઉલ્લેખા છે. આથી સ્પષ્ટ છે કે, અગાઉ આમાં મૂળનાયક શ્રીમહાવીરસ્વામી ભગવાનની૪ પ્રતિમા પ્રતિષ્ઠિત હતી, પરંતુ એ મૂર્તિ કાર્ય કારણે લુપ્ત થતાં સં. ૧૬૭૪માં ૩. પરિશિષ્ટઃ ખીજું, લેખાંક; ૧૯,૧૧ ૪. એજન: લેખાંક: ૧૬, ૧૭, ૨૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005403
Book TitleRanakpurni Panch Tirthi
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherYashovijay Jain Granthmala
Publication Year1956
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy