SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ રાણકપુરની પંચતીથી બહત્તપાગચ્છીય શ્રીમસુંદરસૂરિના હસ્તકમલથી કરવામાં આવી. એ સમયે ધરણશાહે ભારે ઉત્સવ કર્યો હતે. જિનપ્રતિમા સંખ્યા ૧. ધરણુવિહાર-ચૌમુખ મંદિર મૂળનાયક ચૌમુખજીના મૂળ ગભારામાં – ૨૨ પ્રતિમા ભમતીની એકસરખી ૭૬ દેરીઓમાં – ૨૧૭ શ્રી આદીશ્વરના મંડપમાં – મેટા મહાવીર સ્વામીના મંડપમાં – શ્રી અષ્ટાપદજીના મંડપમાં – ઈશાન ખૂણના દેરાસરમાં અગ્નિ ખૂણાના છે મૈત્રાત્ય ખૂણાના , – વાયવ્ય ખૂણાના ,, ઉપર નિસરણ પાસેના મંદિરમાં – ઉપર બીજે માળે – ઉપર ત્રીજે માળે – ઉપર મેક્ષ બારીના દેરાસરમાં – ભેંયરાઓમાં લગભગ – ૨. શ્રી પાર્શ્વનાથના મંદિરમાં – ૩. શ્રીનેમિનાથના મંદિરમાં – મંદિરનિર્માતા ધરણાશાહ: આ “ત્રિભુવનદીપક” દેવમહાલયના નિર્માતા ધરણાશાહ પિરવાડ હતા. તેમના પિતાનું નામ કુંરપાલ અને માતાનું ૧૭૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005403
Book TitleRanakpurni Panch Tirthi
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherYashovijay Jain Granthmala
Publication Year1956
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy