SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતનું એક અનુપમ દેવાલય ત્રે લેાકય દ્વીપ ક લેખક: શ્રી. દિલીપ કાહારી કાઇ પણ દેશ અથવા પ્રાંત પ્રાચીન સંસ્કૃતિ-ધનની અવજ્ઞા કરીને પ્રગતિ કરી શકતા નથી. ખરાખર એ જ રીતે ભૂતકાળનાં બંધનામાં જ બધાઇ રહેવું એ પણ અજુગતું છે. પરંતુ એના અર્થ એ નથી કે આપણે આપણા ભૂતકાળની સિદ્ધિઓથી તદ્દન અલગ થઈ જઈ એ અને તેની ખૂંખીઓના પરિચય મેળવવામાં શિથિલ રહીએ. ભારતની પ્રાચીન સંસ્કૃતિનું એક મહત્ત્વપૂર્ણ અંગ મદિર એટલે દેવાલય છે. પશ્ચિમના દેશામાં પણ પ્રાચીન કળા અને સાહિત્યના વિકાસમાં ધર્મ અને મન્દિરના સબ ધ હંમેશાં ઘનિષ્ટરૂપે રહ્યો છે. એટલા માટે તે આજે પણ યુરોપનાં કેથીડ્રલ્સ અને ગિરજાઓનુ અધ્યયન કર્યા વિના યુરોપની સંસ્કૃતિના પરિચય આપણે મેળવી ન શકીએ. રશિયા જેવા ધર્મવિરોધી મનાતા દેશ પણ પોતાનાં પ્રાચીન દેવાલયેાની સારી પેઠે સંભાળ રાખે છે. દેવાલયેાના ઉદ્દેશ : મનુષ્ય પ્રકૃતિ-સાંઢ તથા માનવરચિત કળા-સાંદર્ય ના પરિચય પામી શકે અને જીવનની દૈનિક ઘટનાવલીથી મહાર નીકળીને થાડા સમય માટે આંતરિક શાંતિ અને વિકાસ ઉપર ચિત્ત કેંદ્રિત કરી શકે, એ જ આપણા દેવાલયેાને કલ્યાણકારી ઉદ્દેશ હતા. આ ઉદ્દેશ સિદ્ધ થઈ શકે, એ માટે આપણાં મંદિરોની રચના કરનારા મંદિર ખનાવવા માટે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005403
Book TitleRanakpurni Panch Tirthi
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherYashovijay Jain Granthmala
Publication Year1956
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy