SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ રાણકપુરની પચતીથી વેલેાકચદ્વીપક નામનું આ મંદિર મધ્યકાલીન ગુજરાત તથા રાજસ્થાનની સ્થાપત્યકળાના એક અનેાખા નમૂના છે. આ દેવાલય ઉપર પણ આબુનાં મંદિરના પ્રભાવ સ્પષ્ટરૂપે દેખાય છે. નકશી અને મૂર્તિવિધાનમાં આબુના મદિરની સ્પર્ધા આ મ ંદિર કરી ન શકે પર ંતુ સ્થાપત્ય અને રચનાની ષ્ટિએ તે આ બૈલેાકચદ્વીપક ખરેખર પેાતાના નામ અનુસાર ત્રણે લેાકને આલેાકિત કરી દેનારા દીપક જેવું જ છે.. મંદિરને ત્રણ મજલા છે. એમાં ૨૪ ૨ગમંડપા, ૮૫ શિખરે અને ૧૪૪૪ સુંદર સ્તભા છે. મેવાડના જૈન પારવાડ મંત્રી ધરણાશાહે કરોડા રૂપિયા. લગાવીને આ મંદિરને ખૂબ પ્રેમથી બંધાવ્યું હતું. એવી દંતકથા છે કે, શેઠ ધરણાશાહે પેાતાના સ્વપ્નમાં ‘નલિનીગુલમ’ નામક દેવિવમાનને જોયું અને તે પછી પોતાના શિલ્પીએને બેલાવીને એવું જ દેવવમાન જેવું જ મંદિર ખંધાવ્યું. મદિરના મુખ્ય શિલ્પી અને તેની પ્રિયતમાએ પણ ભાવુતાથી પ્રેરાઇ ને પેાતાના ખર્ચે એક નાનું પણ સુંદર જૈન મદિર મુખ્ય મંદિરની પાસે જ બનાવ્યું. ૧૨૯ એ સમયમાં સમાજના સાધનસપન્ન કલાપાષક લેાકેા કળાકારોને સતુષ્ટ રાખતા હતા, અને કળાકાર પણ પૂરા સૌહા અને નિષ્ઠાથી પેાતાની શ્રેષ્ઠ શક્તિઓ સમાજના ચરણે અપણુ કરતા. રાણકપુરનું આ મદિર એક સ્વસ્થયુગના સૌન્દર્ય મય ળા આવિષ્કાર છે. , [ ધર્મયુગ ' હિન્દી સાપ્તાહિકઃ વર્ષ: ૩, અંક: ૨૯, ૨૦-૭-૧૨ ના અંકમાંથી અનૂદિત ] તા. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005403
Book TitleRanakpurni Panch Tirthi
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherYashovijay Jain Granthmala
Publication Year1956
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy