Page #1
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મ
પ્રયોજકઃ મણિલાલ શાહનાલ વેચી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક : મણિલાલ મેહનાલાલ ઝવેરી ૨૬ રીજરેડ મલબાર હિલ,
મૃધ્યાઇ ૬
પ્રથમ આવૃત્તિઃ
૧૦૦૦ કિંમત રૂ. –૦-૦
મુદ્રકઃ ગુલાબચંદ લલ્લુભાઈ શાહ મહેદય પ્રીન્ટીંગ પ્રેસ,
ભાવનગર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
૫૦ વહીલ બંધુ શ્રી હેમચંદ મેહનલાલ ઝવેરી
ના - કરકમલમાં સપ્રેમ અર્પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના.
મારા યુરોપના રહેવાસ દરમિયાન ઘણું કેળવાયેલા અને સંસ્કારી વેપારીઓના સમાગમમાં આવવું પડતું અને તે વખતે અનેક જાતની ચર્ચાઓ ચાલતી. આવા પ્રસંગોએ ખાસ કરીને આપણું રાજ્યકારી લડત વિષે અને આપણા ધર્મોની ચર્ચાઓમાં તેઓને બહુ રસ પડત. - હિંદુસ્તાન વિષે આખી દુનિયાના લોકો બહુ જ અજ્ઞાનતા ધરાવે છે. બ્રિટિશોએ તેમને એટલું જ જણાવેલ હતું કે હિંદુસ્તાન ફક્ત હાથીઓ અને સર્પોથી ભરેલે દેશ છે. મહાત્મા ગાંધીજીના આગમન પછી આપણું Bગ્રેસની, બ્રિટિશ રાજ્ય સાથેની લડત જેમ જેમ જોર પકડતી ગઈ તેમ તેમ દુનિયાના લેકે હિંદુસ્તાનની વાતમાં રસ લેતા થયા અને હિંદુસ્તાન વિષે કેટલુંક જાણુતા થયા. આપણું સત્યાગ્રહની અહિંસક લડત બધાને અજાયબીમાં ગરકાવ કરતી હતી.
આ ચર્ચાઓ દરમિયાન મને માલુમ પડ્યું કે યુરેપની પ્રજા હિંદુ, મુસ્લિમ અને બૌદ્ધધર્મો વિષે સારી માહિતી ધરાવે છે. જ્યારે જૈનધર્મનું નામ સુદ્ધાં તેઓએ સાંભવ્યું નથી. હિંદુસ્તાનના બધા જ ધર્મોના સંદેશા દુનિયામાં પહોંચી શકે અને જૈનધર્મનું નામ સુદ્ધાં કાઈ ન જાણે એ સમાચાર જાણ કયા જૈનને આઘાત ન થાય? આપણે જેને કેટલી નાની દુનિયામાં વસીએ છીએ તેને આ અચૂક પૂરાવે છે. યુરોપિયનને જ્યારે હું જૈનધર્મમાં રહેલી ખૂબીઓ વિષે અને જૈનધર્મના સિદ્ધાંત વિષે વાત કરે ત્યારે વધુ જાણવા તેઓ કઈ અંગ્રેજી લખાયેલા પુસ્તકની માગણી કરતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
આપણું લેકેએ આવું કઈ પુસ્તક બહાર પાડેલું નથી કે જે હું તેઓને આપી શકું. હર્મન યાકેબી અને તેમના શિષ્ય ગ્લાસેનાએ જર્મન ભાષામાં આવાં પુસ્તકે લખેલ છે. પણ જેનધર્મ વિષે તદ્દન અજ્ઞાન મનુષ્ય માટે ટૂંકાણમાં અને સરલ ભાષામાં તેઓ સમજી શકે તેવું પુસ્તક હજુ સુધી મને મળ્યું નથી.
આવા પુસ્તકની જરૂરિયાત હિંદુસ્તાનમાં પણ છે. જો કે તે તરફ કઈ અન્ય વ્યક્તિનું ધ્યાન ખેંચાયું દેખાતું નથી.
ઘણા યુરોપિયને, અમેરિકને અને અન્ય દેશના માણસો હિંદુસ્તાન જોવા દર વર્ષે આવે છે. આવા ટુરિસ્ટ અથવા તે મુંબઈ જેવા બંદરે સ્ટીમરના મુસાફર શહેર જોવા આવે છે, ત્યારે તેમને આપણા મંદિર–ખાસ કરીને વાલકેશ્વરનું મંદિર–બતાવવામાં આવે છે. આ મુસાફરે આપણું મંદિર તેમજ તેમાં રહેલી આપણી મૂર્તિઓ જોઈ આપણું જેનધમ વિષે જાણવા અને સમજવા મંદિરના મહેતાજી અથવા હૈયાને કે ભાડાની મેટરના ડ્રાઈવરને સવાલ પૂછે છે. આવા ભાડુતી માણસે તેમને શું સમજાવી શકે? આ મુસાફરે આપણું મહાન તીર્થો જેવા કે પાલીતાણા, આબુ વિગરેની મુલાકાત પણ લે છે. આ બધાને અંગ્રેજીમાં લખેલું જૈનધર્મનું એક નાનું પુસ્તક ગાઈડ તરીકે આપીએ તે તેઓ મારફતે જૈનધર્મને સંદેશો જરૂર દૂર દૂર સુધી પહોંચી શકે.
આ રીતે આવા પુસ્તકની જરૂરિયાત મને ઘણું જ અગત્યની લાગી અને આપણે કેટલાક સાધુઓને આ વાત મેં જણાવી. મારો વિચાર એ હતો કે જે કઈ વિદ્વાન સાધુ આ જાતનું પુસ્તક ગુજરાતી ભાષામાં લખી આપે તે તેને અંગ્રેજીમાં તરામે કરાવી બને ભાષામાં પુસ્તક છપાવી બહાર પાડવું, પરંતુ કેઈ સાધુએ આ કાર્ય કરવા તત્પરતા દર્શાવી નહિ. સાધુઓની આશા છોડી મેં અંગ્રેજી જાણનાર જૈન વિદ્વાને શૈધવા માંડ્યા કે જેઓની પાસે આ જાતનું પુસ્તક લખાવું. આવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
વિદ્યાના અન્ય રાકાણાને લીધે અથવા તેા મારા ઉપર જણાવેલા આદર્શ પ્રમાણે સરળ ભાષામાં લખી આપનાર મળ્યા નહિ.
આ વિષે ચર્ચા કરતાં પંડિત સુખલાલજીએ મને જ આ પ્રયત્ન કરવા સૂચના કરી. આપણા સામાજિક રીતરિવાજો વિષે ચર્ચા થતાં ભાઈશ્રી પરમાણુદ કુંવરજી કાપડિયાએ સામાજિક વિષયાને લગતું એક પુસ્તક લખવા મને સૂચના કરી હતી અને મે તેવુ પુસ્તક · રશિયુ ગાડું’ સને ૧૯૩૫ માં છપાવી બહાર પાડયું હતું. એ જ રીતે આ પુસ્તક લખવાનું પડિતજીની સૂચનાને આભારી છે.
<
.
હું કાંઇ સાક્ષર નથી એટલે રગશિયુ' ગાડું.' પુસ્તકની માફક આ પુસ્તકમાં પણ મારી ભાષા એક વેપારીની ભાષા કરતાં વધુ સારી હું આપી શકતે નથી. મારા ઉદ્દેશ સરળ ભાષામાં અને બને તેટલું ટુંકાણમાં કાઇને વાંચતા કંટાળા ન આવે તે રીતે આ પુસ્તક લખવાને છે અને તે આદર્શને ધ્યાનમાં રાખી આ પુસ્તક લખેલ છે.
આ પુસ્તક જૈન તેમજ જૈનેતર બધાને ઉપયેાગી થઇ પડશે એમ હું માનું છું. ખાસ કરી જૈન વિદ્યાર્થીઓને આ પુસ્તક માર્ગદર્શક થઈ પડશે.જૈન સ્કુલ સિવાયની કુલા કે લેજોમાં ભણતા ઘણા વિદ્યાર્થીઆને ધતુ બહુ જ ઓછુ જ્ઞાન હોય છે. તેમને આ નાનકડા પુસ્તકમાંથી સહેલાથી જૈનધમ વિષે લગભગ બધું જ જાણવાનું મળશે.
વળી જૈનધમ ને લગતી લગભગ બધી જ બાબત ઉપર લખાયેલુ હાવાથી રેફરન્સ માટે પણ કામ લાગશે તેમ હું માનું છુ
આ પુસ્તકના પહેલા ભાગમાં જૈનધમ વિષે સામાન્ય બધી હકીકતા આપવામાં આવી છે. આ વિષયે જૈન પુસ્તકામાંથી લેવામાં આવ્યા છે. જૈનધર્મની સામાન્ય હકીકતા આપવા મેં આ પુસ્તકમાં પ્રયત્ન કર્યાં છે પણ જૈનધમના સિદ્ધાંતા વિષે લખવુ મારા માટે અશકય હતું. સદ્ભાગ્યે જૈનધમના સિદ્ધાંતા દર્શાવતું સરળ ભાષામાં મારા આ પ્રમાણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
લખાયેલું વિદ્વાન મુનિ મહારાજ શ્રી ન્યાયવિજયજીએ લખેલું “જૈનદર્શન નામનું પુસ્તક બહાર પડેલું છે. આ પુસ્તક મને એટલું બધું ગમ્યું છે કે મેં તે આખા પુસ્તકને મુનિશ્રીની પરવાનગીથી આ પુસ્તકના બીજા ભાગ તરીકે છપાવ્યું છે,
ગુજરાતી ભાષામાં તૈયાર થયેલા આ પુસ્તકને અંગ્રેજી અનુવાદ બહાર પાડવા મારી ઈચ્છા છે, પણ જે કઈ મિત્ર ઉપર જણાવેલા ઉદેશ પ્રમાણેનું પુસ્તક અંગ્રેજી ભાષામાં બહાર પડેલું મને જણાવવા કૃપા કરશે તે મારી આ મહેનત બચી જશે.
મણિલાલ મોહનલાલ ઝવેરી
– મહત્વનો સુધારે - પૃ૪ ૪ થામાં પહેલી લીટીમાં બુહ ૭૯ વર્ષની ઉમરે પાવાપુરીમાં નિર્વાણ પામ્યા હતા–ને બદલે કુશીનગર વાંચવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
અનુક્રમ
પૂર્વાધ
૧ ઉપક્રમ: જૈન ધર્મની વ્યાખ્યા, પ્રાચીનતા, જૈન ધમ માટે ભ્રમ, મહાવીર અને બુદ્ઘમાં સમાનતા અને અંતર, અહિંસા, કમ, જગત્ કર્તા, નવતત્ત્વ, કાળ, સંધ,
પૃષ્ઠ ૧-૧૨
૨ જૈન ધર્મના પ્રચારના ઇતિહામઃ—
શિલાલેખા, ચિત્રકળા, જૈન અને બૌદ્ધ ધર્માએ હિંદુ ધમ વિરૂદ્ધ કરેલા પ્રચાર.
૩ જૈન ધર્મના મહારાયામાં પ્રચાર:
-
૧૩-૧૭
ચંદ્રગુપ્ત, બિંદુસાર, અશાક, સંપ્રતિ, ખારવેલ, વિક્રમાદિત્ય, મુજ–માજ, ગુજરાતમાં જૈન ધમ', ગુજરાતનાં રાજા
અને ધમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧૮-૩૧
૩૨-૩૪
૪ દક્ષિણમાં જૈન ધર્મ અને તેના પ્રભાવ: ૫ જૈન સાહિત્ય અને સાહિત્યકાર
અગિયાર અગ સૂત્રા, ભાર રૂપાંગ સૂત્રા, દશ પ્રકીણુ સૂત્રા, છ છેદ સૂત્રા, ચાર મૂળ સૂત્રેા, ખે ચૂલિકા સૂત્ર, ભદ્રબાહુ, ઉમાસ્વાતિ, પાદલિપ્તસૂરિ, સિદ્ધસેન દિવાકર, દેવદ્ધિગણિ, કુંદકુંદાચાય, હરિભદ્રસૂરિ, હેમચંદ્રાચાય, હીરવિજયસૂરિ, સમયસુંદર, આનંદધનજી, વિનયવિજય, આત્મારામજી, ૬ આચાર ધર્મ
સાધુ-ધર્મ, શ્રાવકધમ, શ્રાવક ધમના નિત્યક્રમ
૩૫-૧
૫-૬૫
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
૭ જૈના અને મૂર્તિપૂજા—
પ્રાચીનતા, તીર્યાં અને કળા-શત્રુજય, ગિરનાર, સમેતશિખર, આબુ, તાર`ગા, કેશરિયાજી, રાકપુર,
- ભગવાન ઋષભદેવ અને ભ૦ મહાવીર્—
૧૦
ઉત્તરાદ્ધત
લેખકઃ—મુનિ મહારાજશ્રી ન્યાયવિજયજી
૧ તવતવ
જીવ, જીવના વિભાગ, અજીવ, ધર્મ, અધમ, આકાશ, પુદ્ગલ, કાળ, અસ્તિકાય, પુણ્ય અને પાપ, આશ્રવ, સવર, અંધ, નિર્જરા, મેાક્ષ, ઇશ્વર, મેાક્ષનુ શાશ્વતતત્ત્વ, સવ કર્માંના ક્ષય, દેવલજ્ઞાનની સિદ્ધિ, ઇશ્વર જગતના કર્તા નથી, ઇશ્વર પૂજનની
૪ સ્યાદ્વાદ
જરૂર.
૨ માક્ષ મા
સમ્યગજ્ઞાન, સમ્યક્ચારિત્ર, સાધુ ધમ સમ્યકત્વ, દૈવતત્વ, ગુરુતત્વ, ધર્મની વ્યાખ્યા, ગુણશ્રેણી અથવા ગુણુસ્થાન, અધ્યાત્મ, જૈન-જૈનેતર દ્રષ્ટિએ આત્મા, કમની વિશેષતા, પુણ્યાનુક્ષ્મ ધી પુણ્ય, પુણ્યાનુબંધી પાપ,
૩ જૈન આચાર
ge
}}~૭૩
૭૪૮૩
સાધુઓના આચાર, ગૃહસ્થાના આચાર, રાત્રિભઊજન નિષેધ, ન્યાયપરિભાષા,
સપ્તભંગી, નય, જૈન દૃષ્ટિની મહત્તા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૮૪–૧૧૩
૧૧૪–૧૪૩
૧૪૪-૧૫૯
૧૬૦-૧૮૬
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
તુલનાત્મક જૈનધમ
ધર્મના તુલનાત્મક વિજ્ઞાનમાં જૈન ધર્મને મેઢું મહત્વ પ્રાપ્ત થયુ છે. એટલું જ નહિ પણ જૈતાનું તત્ત્વજ્ઞાન, નીતિશાસ્ત્ર તથા તર્કવિદ્યા સુદ્ધાં તેટલી જ મહત્ત્વની છે. આ સિવાય જૈન ધર્મનાં શ્રેષ્ઠત્વના બીજા ઢાંક લક્ષણા વિચારવાં જોઇએ.
અનત સંખ્યાની ઉપપત્તિ તેમના લેાકપ્રકાશ નામના ગ્રંથમાં કહેલી હાઈ તે બિલકુલ ભાનિક ગતિથાઅની ઉપપત્તિની સાથે મળતી આવે છે. તેવી જ રીતે ક્િ અને કાળના અભિન્નતા પ્રશ્ન આઇન્સ્ટીનની ઉપપત્તિને લીધે હમણાના શાસ્રનામાં વાદને વિષય થઈ પડ્યો છે. તેનેાએ ખુલાસા જૈન તત્વજ્ઞાને કરેલા છે. અને તેના નિષ્ણુયની તૈયારી સુદ્ધાં તેમાં કરી રાખેલી છે. જૈનેાના નીતિશાસ્ત્રમાંની માત્ર એ જ બાબતે લએ તેા તેમાં પણ બિલકુલ પૂર્ણતાથી વિચાર કરેલા છે. એમાંની પહેલી બાબત જગતમાંના તમામ પ્રાણીઓથી સુખ સમાધાનપૂર્વક એકત્ર કેવી રીતે રહી શકાય એ પ્રશ્ન છેઃ આ પ્રશ્ન આગળ અનેક નીતિવેત્તાઓને હાથ જોડવા પડ્યા છે. નિદાન તેને પૂર્ણ નિષ્ણુ'ય સુદ્ધાં કાઇનાથી કરી શકાયા નથી. પણ એ પ્રશ્નને જૈન શાસ્ત્રમાં તદ્દન સુલભ રીતે અને તેટલી જ પૂણુતાથી ઉકેલેલા છે. બીનને દુ:ખ ન આાપવું કિવા અહિંસા. આ બાબતને જૈન શાસ્ત્રમાં કેવળ તાત્વિક વિધિ જ જણાવેલા નથી પણ ખ્રિસ્તી ધર્મ માંની તત્સદશ આજ્ઞાના કરતાં વધારે નિશ્ચયથી અને અપણાથી તેને આચાર ખતાવેલા છે. એવા ખીજો પ્રશ્ન તે, ઓપુરુષ પાવિત્ર્યના છે. જૈન ધર્મોમાં કરેલા આ પ્રશ્નને ખુલાસા સાદા પણુ સંપૂણૅ છે અને તે બ્રહ્મચ
સક્ષેપમાં ઉચ્ચ ધમતા અને જ્ઞાનપદ્ધતિ, આ બંને દષ્ટિથી જોતાં જૈન ધર્મ એ ધર્મના તુલનાત્મક શાસ્ત્રમાં અતિશય આગળ ગએલા ધમ છે.
ડૉ. પારાડ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
અન્તમાં મને મારે નિશ્ચય જણાવવા દો કે – જૈન ધર્મ, એ મૂળ ધર્મ છે, બીજાં સર્વ દર્શનેથી તદ્દન જુદ છે અને સ્વતંત્ર છે. પ્રાચીન ભારતવર્ષના તત્ત્વજ્ઞાન અને ધાર્મિક જીવનના અભ્યાસ માટે તે ઘણે અગત્યનો છે.
હર્મન જે કેબી જૈન દર્શન” ઘણી જ ઊંચી પક્તિનું છે. એનાં મુખ્ય તો વિજ્ઞાનશાના આધાર ઉપર રચાએલાં છે, એવું મારું અનુમાન જ નહિ પણ પૂર્ણ અનુભવ છે. જેમ જેમ પદાર્થવિજ્ઞાન આગળ વધતું જાય છે તેમ તેમ જૈન ધર્મના સિદ્ધાતે સિદ્ધ થતા જાય છે.
ડો. એલ. પી. કેસરી અહિંસાને સિદ્ધાંત એક ધર્મોમાં મળી આવે છે, પરતું તીર્થકરાની શિક્ષામાં જેટલી સ્પષ્ટતાથી તેનું પ્રતિ પાદન કરેલું છે તેટલી વ્યવસ્થિત રીતે કોઈ પણ ધર્મમાં નથી.
આજ પણ અહિંસાની શક્તિ પૂર્ણરૂપે જાગ્રત છે. જ્યાં કહીં ભારતીય વિચારે યા ભારતીય સભ્યતાએ પ્રવેશ કર્યો છે, ત્યાં સદૈવ ભારતને આ જ સદેશ રહ્યો છે. આ તે સંસાર પ્રતિ ભારતને ગગનભેદી સંદેશ છે. મને આશા છે, અને મારે એ વિશ્વાસ છે કે પિતૃભૂમિ ભારતના ભાવી ભાગ્યમાં ગમે તે થાઓ, પણ ભારતવાસીઓનો આ સિદ્ધાંત સવ અખંડ રહેશે.”
છે. સ્ત્રીનકેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મ દર્શન
જાત –
પૂર્વાધ
ઉપકમ:
ભારતવર્ષમાં આર્ય સંસ્કૃતિના ત્રણ ધર્મો હતાઃ વૈદિક, જૈન અને બૌદ્ધ. આ ત્રણે ધર્મોમાં થઈ ગયેલી મહાન વ્યક્તિઓનાં સમગ્ર જીવન, શક્તિ, બુદ્ધિ અને વિજ્ઞાનને ફાળે ભારતીય પ્રજાના જીવનઘડતરમાં મે છે. વૈદિક ધર્મના મહાન ઋષિમુનિઓએ હજારો વર્ષ પહેલાં રચેલા વેદો દ્વારા, બૌદ્ધધર્મના સ્થાપક ગૌતમબુદ્દે જગતને આપેલા બૌદ્ધધર્મના સિદ્ધાંત મારક્ત અને જૈન ધર્મના તીર્થકરોએ હજારો વર્ષ પૂર્વે ગામેગામ ફરીને પ્રવર્તાવેલા જૈન ધર્મના સિદ્ધાંત વડે ભારતીય આર્ય સંસ્કૃતિની રચના થઇ છે. જૈનની વ્યાખ્યા:
જિન એટલે વિજિત. અર્થાત જેમણે મન, વાણી અને શરીરને સંપૂર્ણ રીતે જીત્યા હોય તે “જિન” અને તેમના અનુયાયી “જૈન” કહેવાય છે. જિનનાં તીર્થકર, અર્વત, અરિહંત, સર્વજ્ઞ કે કેવળી વગેરે બીજા નામે પણ છે. તેમણે બતાવેલ-ઉપદેશેલે મુખ્ય સિદ્ધાંત તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
સ્વાહાદ” કહેવાય છે, તેને અનેકાંતવાદ, સાપેક્ષવાદ કે આહતદર્શન વગેરે નામથી પણ ઓળખે છે. પ્રાચીનતા:
જેને પિતાના ધર્મને અનાદિ, શાશ્વત અને અવિચળ માને છે. જૈન ધર્મ પ્રાચીન છે. તે વિષે વેદ, તૈત્તિરીયવંદિતા, મસૂત્ર, માયાવત વગેરે વૈદિક ધર્મના ગ્રંથમાં અને બૌદ્ધોના મૂળ ઝિપર ગ્રંથમાં પુષ્કળ સામગ્રી છે. તેમજ જેને પરંપરાથી પણ તેમ માનતા આવ્યા છે.
જેનોના સામાજિક રીતરિવાજો હિંદુઓ જેવાજ હોવા છતાં ધર્મ તરીકે તેઓ તદ્દન જુદા પડે છે. જૈનધર્મને બૌદ્ધધર્મ સાથે પણ કંઈ સંબંધ નથી.
જૈન ધર્મને પ્રારંભ જેનેના છેલ્લા ચોવીસમા તીર્થંકર મહાવીરસ્વામીથી થાય છે એવી કેટલાક પૌત્ર અને પાશ્ચાત્ય વિદ્વાનની માન્યતા ભૂલભરેલી છે; કારણકે ભ. મહાવીરથી ૨૫૦ વર્ષ પહેલાં જેના ત્રેવીસમા તીર્થંકર ભ. પાર્શ્વનાથ થયા હતા. અને પાર્શ્વનાથને પ્રામાણિક વિઠાનેએ ઐતિહાસિક વ્યક્તિ તરીકે સ્વીકાર્યા છે. જૈન ધર્મ માટે ભ્રમ:
વળી કેટલાક વિદ્વાનોએ જૈન ધર્મને ઉમ બોદ્ધ ધર્મમાંથી અને બદ્ધ ધર્મને ઉમ જૈન-ધર્મમાંથી થયાની કલ્પના કરેલી પણ એ બધી ભૂલો છે એમ વિદ્વાન જમન પ્રોફેસર હર્મન યાકેબીએ સ્પષ્ટરૂપે સાબિત કરી બતાવ્યું છે. તેઓએ કહ્યું છે કે
જૈન ધર્મ અત્યંત પ્રાચીન અને અન્ય ધર્મોથી પૃથફ એક સ્વતંત્ર ધૂર્મ છે. એટલા માટે હિંદુસ્તાનનાં પ્રાચીન તત્વજ્ઞાન અને ધાર્મિક જીવન જાણવા માટે એ અત્યંત ઉપયોગી છે.”
હિંદુ શાસ્ત્રીએ આ ગેહાળ કદી ઊજે કર્યો નથી. હિંદુસ્તાનના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
: ૩ : રહેવાસીઓને પરદેશીઓની આ જાતની અજ્ઞાનતા નવાઈ જેવી લાગે છે, પરંતુ તેઓની આ માન્યતાના કારણે તરીકે તેઓ નીચે દર્શાવેલી મહાવીર અને ગૌતમબુદ્ધ વચ્ચેની કેટલીક સમાનતાની વિગતે આગળ ધરે છેઃ મહાવીર અને બુદ્ધમાં સમાનતા અને અંતરઃ
મહાવીર અને બુદ્ધ, બંને એક જ દેશ બિહારમાં જન્મ્યા હતા, બંને સમકાલીન હતા. બંનેને જન્મ રાજવંશીય ક્ષત્રિયકુળમાં થયો હતો. બંનેનાં ઉપદેશએ રાજાઓ ઉપર પ્રભાવ પાડ્યો હતો. બંનેના અહંત, બુદ્ધ, જિન વગેરે નામે એક સરખા છે. બંનેનાં ધાર્મિક સ્થાને મંદિર, સ્તૂપ, ચૈત્ય અને પૂજાવિધિ તેમજ કેટલાક બાહ્ય આચારમાં મળતાપણું છે. બંને હિંદુ ધર્મમાં આવેલી શિથિલતા અને હિંસામય પ્રવૃત્તિની વિરુદ્ધ સખત પ્રચાર અને શ્રમણ માર્ગને ઉપદેશ કરતા હતા. બંનેની પ્રવૃત્તિ એક જાતના સામાજિક (Social) બળવારૂપે હતી, બંનેનું નિર્વાણ એક જ દેશમાં લગભગ સમકાળે થયું.
મહાવીર અને બુહમાં ઉપર્યુક્ત સમાનતાઓ હોવા છતાં તેઓ વચ્ચે તફાવત એટલે બધે સ્પષ્ટ છે કે બંને એક બીજાથી ભિન્ન અને
સ્વતંત્ર વ્યક્તિઓ હતી; એ સહેલાઈથી નક્કી કરી શકાય તેમ છે. ન મહાવીર વૈશાલીમાં ક્ષત્રિયકુંડ ગ્રામ નગરમાં ઈ. સ. પૂર્વે ૫૯૯ વર્ષે જન્મ્યા હતા. જ્યારે ગૌતમબુદ્ધને જન્મ કપિલવસ્તુમાં ઈ. સ. પૂર્વે ૫૬૭ માં થયો હતો. મહાવીરના માતા-પિતા લાંબું જીવ્યા હતા, જયારે મુહની માતા તેમને જન્મ આપ્યા પછી તરત મરણ પામી હતી. મહાવીર, તેમનાં સગાંવહાલાંના મનનું સમાધાન કરી રજા લઈને સાધુ થયા હતા, જ્યારે બુદ્ધ પિતાની ઈચ્છા વિરુદ્ધ સંસારત્યાગ કર્યો હતો. મહાવીરના માતા–પિતા વિ. પાર્શ્વનાથે ઉપદેશેલા ધર્મના અનુયાયી હતા અને મહાવીરે એ ધર્મમાં સામયિક ફેરફાર કરીને તે પ્રાચીન ધર્મને જ પ્રચાર કર્યો, જ્યારે બુદ્દે નવો ધર્મ સ્થા. મહાવીર ૭૨ વર્ષની ઉંમરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
પાવાપુરીમાં નિર્વાણ પામ્યા હતા, જ્યારે બુદ્ધ ૭૯ વર્ષની ઉંમરે પાવાપુરીમાં નિર્વાણ પામ્યા હતા.
ગૌતમસ્વામી જેમનું બીજું નામ ઇન્દ્રભૂતિ હતું, તેઓ મહાવીરના પ્રથમ શિષ્ય હતા. નામની સમાનતાથી એક પાશ્ચાત્ય વિદ્વાનને ગૌતમબુદ્ધને મહાવીરના શિષ્ય તરીકે નોંધ્યા છે, જ્યારે જેને ના ગૌતમ ગણધર થાલણ મહાપંડિત હતા.
કેટલાક ઈતિહાસકારે તે બુદ્ધના જીવન ઉપર જૈન ધર્મની છાપ હેવાનું પણ માને છે. તેઓ એવું પ્રમાણ આપે છે કે અશકના એક ધર્મ લેખમાં નિર્ગથે (જેને) અને આછવકેને માટે ધર્મમહામાતૃકે નિયુક્ત કરવાનો ઉલ્લેખ મળી આવે છે. બુદ્ધ ભગવાન ગૃહસ્થાશ્રમ છોડીને આવા સાધુઓ સાથે રહ્યા હતા. આ સાધુએ તપોમય જીવન ગાળતા હતા. મોટે ભાગે આ તપસ્વી જૈન સાધુઓના સંગમાં જ રહીને બુધે પોતાના ધર્મમાં કેટલીક વાતને સમાવેશ કર્યો હોય એમ લાગે છે. અને તેથી જ તેમને “મધ્યમમાર્ગ” એ ઉત્કૃષ્ટ તપસ્વી માર્ગમાંથી સુધારેલું રૂપ જ છે.
બ્રહોના મૂળ પરગ્રથ ઉપરથી પણ જેન ધર્મ સ્વતંત્ર હવાનું પૂરવાર થાય છે. બદ્ધ ગ્રંથમાં મહાવીરને બુદ્ધના સમેવડિયા અને જેનેને બેહોના પ્રતિસ્પર્ધા તરીકે વર્ણવ્યા છે. વળી બુદ્ધના કાળમાં જે સંધે અસ્તિત્વમાં હતા, તેમાં નિર્ગઠ–નિર્ગઠીએ એટલે જૈન સાધુ તથા સાધ્વીએને સંધ સૌથી મેટે હતું. તેમજ પાર્શ્વનાથથી ચાલ્યા આવેલ ચાતુર્યામ એટલે ચાર મહાવ્રત-અહિંસા, સત્ય, અસ્તેય (અચૌર્ય) અને અપરિગ્રહરૂપ આચાર–ધર્મમાં ભ. મહાવીરે બ્રહ્મચર્ય નામનું પાંચમું વ્રત ઊમેરી જૈન ધર્મમાં નવીન જીવન ચૈતન્ય રેડ્યું હતું.
જૈન દર્શનને મુખ્ય આધાર તેના સ્વાદાદ, અહિંસા અને કર્મ સિદ્ધાંત ઉપર છે. ત્યાધાતું વિવેચન આગળ કરવામાં આવશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
અહિંસા
નાના આચાર ધમ મુખ્યતઃ અહિંસા છે; કારણ કે જૈને મન, વચન અને કાયાથી અહિંસા-ધર્મ પાળે છે. એકલા પશુ, પક્ષી કે જીવજંતુ જ નહિ પણ જીવ માત્રની હિંસા ન કરવી અને તેમને કાઈ પ્રકારે દુઃખ ન દેવું: એવી જૈનેાની અહિંસાની માન્યતા છે. અને એ દૃષ્ટિએ જ્વ શેમાં છે અને કેટલા છે એની બહુ ઝીણુવટભરી મીમાંસા જૈન શાસ્ત્રમાં કરેલી છે. આ જ કારણથી જૈને માંસ, મચ્છી કે ઇંડાં વગેરે તે શુ કંદમૂળ પશુ ખાતા નથી, પણ શાકાહાર એટલે અન્ન અને વનસ્પતિના જ આહાર કરે છે. સ્પષ્ટતઃ એમ કહી શકાય કે Jains are strict vegetarians એટલે જૈને ચૂસ્ત શાકાહારી છે.
ભ. મહાવીરે અહિંસા ધર્મના ફેલાવેા એટલા જોરથી કર્યા કે તેની અસર અન્ય ધર્માં અને સમાજો ઉપર પણ પડ્યા વગર રહી નહિ. તેથી પૂર્વકાળમાં યજ્ઞના બહાને અસંખ્ય નિર્દોષ પશુઓને જે વધ થતા હતા તે ધીમે ધીમે ઘટી જઇ અત્યારે લગભગ નાબૂદ થઇ ગયા, અર્થાત્ યજ્ઞમાં અપાતા પશુલ સર્વથા બંધ થઇ ગયા.
અત્યારે જૈનાની વસ્તી જો કે સરકારી ગણતરી મુજબ પંદર લાખની છે, છતાં એક રીતે જૈનધમની અસર તેની આર્થિક અને સામાજિક લાગવગથી માત્ર હિંદમાં જ નહિ પણ સમગ્ર ભૂમ ડલમાં પથરાતી જાય છે. આજે આ અસરને મહત્ત્વને ફાળા મ. ગાંધીજીના ભાગે જાય છે; કેમકે તેમની આખીયે સિદ્ધાંત રચના જૈન વિચારસરણીની આસપાસ છે. અર્થાત્ ગાંધીજીની અહિંસાની માન્યતાને જૈનધમ સાથે ધણા સબંધ છે. ગાંધીજી એક સ્થળે સ્વયં કહે, છે – જૈન દનમાંથી હું ઘણું જાણવા જેવુ શીખ્યા છું” તે જે શીખ્યા તેમાં અહિંસા સિદ્ધાંત મુખ્યપણે છે.
ક:
જેને જન્મ અને મરણને સૌથી મેટાં દુ:ખે માને છે. જ્યાં સુધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
$ :
આત્મા કમથી બંધાયેલા છે ત્યાં સુધી તેને સંસારમાં વારંવાર જન્મ લેવા પડે છે. આ જન્મ-મરણની અવિરત દુઃખમય ઘટમાળમાં ક્રી ક્રૂરી અવતવું ન પડે એટલે કમ બંધનમાંથી મુક્તિ મેળવવા માટે પ્રત્યેક આત્માએ પ્રયત્ન કરવા જોઇએ. આ પ્રયત્ન શ! હાવા જોઇએ તે, જે મેાક્ષ પામેલા છે તેવા કેવળીભગવાનેાએ બતાવ્યે ઉપદેશ્યા છે તે પ્રયત્ન–માગ જૈન ધર્મ છે.
હિંદુ ધમ ની માફ્ક જૈમ ધમ પણ એમ માને છે કે આ આત્માએ અનાદિકાળથી ભવભ્રમણ કરેલું છે અને મેાક્ષ ન મળે ત્યાં સુધી જુદી જુદી યાનિમાં એટલે ભવમાં જન્મ લેવા પડે છે. આ રીતે ચેારાશી લાખ યે।નિમાં ભ્રમણ કરતાં કરતાં ધણા જ પુણ્યાયે મનુષ્યભવ મળે છે, એમ જૈને માને છે. આત્મા પાતેજ પોતાના કબ્યા પ્રમાણે ક્રમ આંધી શકે છે અને છેડી શ છે. આમ જ્યાં સુધી આત્મા કથી છૂટા થાય નહિ ત્યાં સુધી તેને જન્મ, જરા, મૃત્યુ તેમજ સંસારની અનેક વિટંબણુાએ ભાગવવી પડે છે. મનુષ્યભવ કરતાં ઊતરતી અન્ય ચેાનિ જેવા કે તિયચ અને નારકીનાં દુઃખા ધણાં વધારે અને ભયંકર હાય છે. પાપના ઉદયથી આવી ઊતરતી યેાનિમાં જન્મ મળે છે, જ્યારે પુણ્યના ઉદયથી સ્વમાં દેવતારૂપે જન્મ મળે છે; જ્યાં અનેક પ્રકારનાં પૌદ્ગલિક—ભૌતિક સુખા પ્રાપ્ત થાય છે. જીવ સ્વગ"નાં સુખા ભોગવીને પુણ્ય ખપાવી દે છે તે તેને પાછા ઊતરતા ભવમાં જન્મ મળે છે. તેમ નરકમાં દુ:ખા ભાગવી. પાપ કર્મ ખપાવતાં ઊંચા ભવમાં તેને જન્મ મળે છે. આમ પુણ્યક્રમ અને પાપક' અનુસાર જન્મ-મરણુની ઘટમાળ સતત ચાલુ રહે છે. ફક્ત મનુષ્ય ભવમાં જ જીવ બધાં કર્મોને ખપાવી શકવાના પ્રયત્ના કરી શકે છે. કેમકે ક્રમ ક્રમ ખપાવી શકાય એનુ જ્ઞાન તે મનુષ્ય ભવમાં જ મેળવી શકે છે. અને એ માટે પુરુષાથ કરવા ધારે તો સમગ્ર કમાં ખપાવી દઇ મુક્તિ મેળવી શકે. આ કારણથી જ મનુષ્યભવને ખીજા બધા દેવતા વગેરેના ભવા કરતાં યે ઉત્તમ ગણુવામાં આવેલા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
ધર્મ મુજબ પ્રત્યેક ભવ્ય જીવ મેક્ષને અધિકારી ગણાય છે, અને એ માટેના પુરુષાર્થથી મેક્ષ મેળવી શકે છે. જેને માને છે કે અસંખ્ય કાળથી અસંખ્ય જીવો મોક્ષે ગયા છે. જગતને કર્તા:
જેની માન્યતા પ્રમાણે ગત અનાદિ કાળથી ચાલતું આવ્યું છે અને ચાલ્યા જ કરશે. જગતને પ્રારંભ કે અંત નથી. અને તેને બનાવનાર પણ કેઈ નથી. કેટલાક દર્શનકારે આ દુનિયા અને તેની ઘટમાળનું ચક્ર ઇશ્વરે બનાવ્યું એમ માને છે. જેનદર્શન પ્રમાણે તે જગતનું ચક્ર, કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ અને પુરુષાર્થ: આ પાંચ કારણના મેળથી અનાદિકાળથી ચાલ્યા કરે છે અને અનન્ત કાળ સુધી ચાલ્યા કરશે. નવતત્વ:
જગત્ શી વસ્તુ છે?” એને વિચાર કરતાં એ માત્ર બેજ તત્વરૂપ માલમ પડે છે. જડ અને ચેતન એટલે અજીવ અને જીવ. આ બે તને વિસ્તારથી સમજાવવા માટે ન શાસ્ત્રકારોએ તેના નવ પ્રકારો કરી બતાવ્યા છે. ૧ જીવ, ૨ અજીવ, 8 પુણ્ય, ૪ પાપ, ૫ આશ્રવ, ૬ સંવર, ૭ બંધ, ૮ નિર્જરા અને ૯ મોક્ષ. આનું વિવરણ આગળ આપવામાં આવશે. કાળ;
કાળની ગણતરી માટે જેને શાસ્ત્રોમાં ઉત્સર્પિણ અને અવસર્પિણી નામના બે મુખ્ય વિભાગે પાડવામાં આવેલા છે. ઉત્સર્પિણી કાળમાં રૂપ, રસ, ગંધ, શરીર, આયુષ્ય, બળ આદિ વૈભવ સુખ ક્રમશઃ ચઢતા હોય છે એટલે ઉત્તરોત્તર સુખ વધતું હોય છે. અને અવસર્પિણ કાળમાં આ સુખ ઘટતું જાય છે. આ પ્રત્યેકને છ છ વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે. હિંદુ ધર્મમાં આના છ વિભાગોમાં ચાર યુગે છે તેમ જૈન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
ધર્મમાં આના છ વિભાગને “આ” નામે ઓળખવામાં આવે છે. આ છ આરાઓમાં સંખ્યા ન થઈ શકે એટલાં વર્ષો પસાર થઈ જાય છે.
આ બંને કાળમાં અસંખ્ય આત્માઓ ક્ષે જાય છે, આ ક્ષે જનાર કેવળીઓમાં તીર્થકરે એટલે પયગંબરે ન ધર્મ સ્થાપતા નથી પણ તેઓ સમય જતાં ધર્મમાં પેસી ગયેલી શિથિલતાને દૂર કરી નવું ચિતન રેડે છે અર્થાત દેશ-કાળ મુજબ મૂળ સિદ્ધાંતને બાધ ન આવે તેવો સુધારો કરી ઉપદેશ આપે છે. અને આચાર ધર્મ દ્વારા એક્ષ કેમ મેળવી તેને ઉપાય બતાવે છે. તીર્થકર અને કેવળમાં તાત્વિક અંતર નથી. તીર્થકરને કેવળી આ બંને તેજ ભવમાં મોક્ષે જાય છે ત્યારપછી તે બધા સિદ્ધ કહેવાય છે. પણ દેહધારી અવસ્થામાં કેવળી કરતાં તીર્થકરમાં એટલીજ વિશેષતા છે કે તે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ સંધ એટલે તીર્થની સ્થાપના કરે છે. તીર્થની રચના કરતા હોવાથી જ તેઓ તીર્થકર કહેવાય છે. છ આરાઓમાં ફક્ત ચોવીશ આત્માએ જ તેમના નામકર્મના પ્રભાવે તીર્થંકર પદ પ્રાપ્ત કરે છે. વર્તમાનકાળના ૨૪ તીર્થકરોનાં નામે નીચે પ્રમાણે છે. ૧ ઋષભદેવ (આદિનાથ) | ૧૩ વિમળનાથ ૨ અજિતનાથ
૧૪ અનંતનાથ ૩ સંભવનાથ
૧૫ ધર્મનાથ ૪ અભિનંદન
૧૬ શાંતિનાથ ૫ સુમતિનાથ
૧૭ કુંથુનાથ ૬ પદ્મપ્રભુ
૧૮ અરનાથ ૧૭ સુપાર્શ્વનાથ
૧૯ મલિનાથ ૮ ચંદ્રપ્રભુ
૨૦ મુનિસુવ્રત ૯ સુવિધિનાથ
૨૧ નમિનાથ ૧૦ શીતલનાથ
૨૨ નેમનાથ (અરિષ્ટનેમિ) ૧૧ શ્રેયાંસનાથ
૨૩ પાર્શ્વનાથ ૧૨ વાસુપૂજ્ય
૨૪ મહાવીર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
:
મહાવીરસ્વામીનું બીજું નામ વમાન છે. તીથંકરામાં પહેલા તીથ કર ઋષભદેવ, ત્રેવીશમા પાર્શ્વનાથ તેમજ ચેાવીશમા મહાવીરસ્વામીનાં વને અતિ મહત્ત્વનાં હાવાથી તેમનાં જીવનવૃત્તાંત આગળ આપવામાં આવેલાં છે. આ ચેાવીશે તીથ કરી પૂજવાને યોગ્ય ગણાય છે. જૈને તેમની મૂર્તિ બનાવી મંદિરમાં પ્રતિતિ કરે છે. અને તેની પૂજા, સ્તવના કરીને પવિત્ર બને છે. મૂર્તિપૂજાની હકીકત પણુ આગળ આપવામાં આવી છે.
જૈન એ જ્ઞાતિ નથી પણ ધમ છે, તેઓ વૈદિકાની માન્યતા અનુસાર વણું–જ્ઞાતિને માનતા નથી. પરંતુ તેમના સંસમાં રહેતા હેાવાથી જ્ઞાતિના રીતરિવાજોમાં પણ ઘૂસ્યા છે. જૈના હિંદુ પણ કહેવાય છે, છ્તાં હિંદુ ધર્મના ઘણા રીતરિવાજો નૈના માનતા નથી; છતાં જ્યારે વૈદિકાનું ખૂબ જોર હતુ ત્યારે તેમના કેટલાયે રીતરિવાજો નેને મરજી વિરુદ્ધ અપનાવવા પડ્યા હતા.
જૈને મરણ પછીના શ્રાદ્ધ જેવા રિવાજોને બિલકુલ માનતા નથી, કેમકે જૈને માને છે કે આત્મા પોતે જે ધર્મકરણી કરે તેનુ ફળ તેને જ મળે છે. એકે કરેલી ધર્માંકરણીનું ફળ ખીજાતે કઇ રીતે મળે? મરણુ પછી આત્મા માટે થતી ક્રિયાએ કે ધમ, મૃત–આત્માને પહોંચી શકતા નથી, આ ક્રિયાના બહાના હેઠળ બ્રાહ્મણાએ કમાણીના ધંધે શોધી કાઢ્યો હાય એમ જેના માને છે.
જૈન ધર્મીમાં કાંઈપણ મનુષ્ય જોડાઈ શકે છે. તેમાં વધુ જાતિ લિંગ કે શ્રીમંતાઇના ભેદભાવે નથી. મહાવીરના મુખ્ય શિષ્યા વૈદાદિ શાસ્ત્રના પારગામી બ્રાહ્મણુ પડિતા હતા. અને તેમના ઘણા અનુયાયી ક્ષત્રિયા હતા. મહાવીરના મુખ્ય શ્રાવક્રા તા કુંભાર અને ખેડૂતના ધંધા કરનારા ફ્િ કે ઊઁચ જાતિના શુદ્રો હતા. એટલું જ નહિ મચ્છીમાર તેમજ કસાઇએ પણુ જૈન થયાના દાખલાએ જૈન કથામાં આવે છે.
હિંદુ ધર્મના સખત સામનેા હોવા છતાં જૈનધર્મ ટકી રહ્યાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
: ૧૦ :
એક કારણ એ છે કે તેઓએ હિંદુઓના રીતરિવાજો અપનાવી લીધા, અને તેથી બને ધર્મો વચ્ચેનું વૈમનસ્ય ઘટતું ગયું.
જેમ જગતને કર્તા કેઈ નથી તેમ આત્માને સુખ-દુઃખ આપનાર કોઈ વ્યક્તિ નથી. આત્મા પોતે જ પોતાના પૂર્વભવના કરેલા કર્મોને અનુસારે સુખદુઃખ ભોગવે છે. આત્માને અનાદિકાળથી શુભ અને અશુભ કર્મો વળગેલાં છે. જ્યારે આત્મા પુરુષાર્થ વડે આ કર્મોથી છૂટે ત્યારે તે તેના શુદ્ધ સ્વરૂપમાં આવે છે. આ શુદ્ધ સ્વરૂપી આત્મા એ જ પર માત્મા કે ઈશ્વર છે. આત્મા પિતાનું શુદ્ધ સ્વરૂપ પામે એનું નામ જ મેક્ષ છે, કારણ કે શુદ્ધ સ્વરૂપી આત્માને કર્મો હેતાં નથી. એટલે તેને જન્મ મરણના ફેરા કરવા પડતા નથી. તેને સંસાર પ્રત્યે રાગ કે દ્વેષ હેત નથી તેથી સુખ અને દુઃખથી પૂર્ણ આ જગતની રચના કરતા નથી.
કર્મની ફિલસુફી એટલે કર્મના તત્વજ્ઞાન ઉપર જૈન શાસ્ત્રોએ જે ચર્ચા કરેલી છે અને તેની જે સમજણ આપેલી છે તે દુનિયાના કેઈ ધમે આપી નથી. જેનેએ જીવ વિજ્ઞાનનું આખું ચણતર કર્મ ઉપર રચેલું છે. કર્મની ફિલસૂફીની ચર્ચા આગળ આપવામાં આવી છે.
કમની ફિસુફી સમજનારને જણાશે કે આ દુનિયા પૃથ્વી, પાણી, સૂર્ય, ચંદ્ર, તારા વગેરેને કઈ ઈશ્વરે બનાવ્યા નથી પણ તેઓ શાશ્વતા એટલે અનાદિ છે. અન્ય ધર્મો કરતાં આ માન્યતા જુદી હોવાથી કેટલાક જેનેને “નાસ્તિક” તરીકે ગણે છે. પણ આ માન્યતા ભૂલભરેલી છે; કારણ કે જેને ઈશ્વરને માને છે પણ ઉપર બતાવ્યું તેમ તેને જગતના કર્તા તરીકે નથી માનતા.
મોક્ષગામી જીવ ઈશ્વર કહેવાય છે. અને આત્મા ઈશ્વરે બતાવેલા રસ્તે ચાલી મોક્ષ મેળવી પરમાત્મા બની શકે છે. જેને ત્યાં ઈશ્વર કે પરમાત્મામાં કશે ભેદ નથી. એ બંને પર્યાયવાચી નામે છે.
આમ કર્મની માન્યતાને બંધ બેસે તેવી રીતે જૈનએ મનુષ્ય માત્રને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
: ૧૧ : સમાન હકવાળા ગયા છે. હિંદુ ધર્મની માફક વર્ણ, જ્ઞાતિ કે એ પુરુષના ભેદભાવ જૈનધર્મને માન્ય નથી. કેઈ૫ણ આત્માને જન્મના કારણે ઊંચા કે નીચ જૈને ગણતા નથી. આત્માનું ઊંચા કે નીચાપણું તેના કર્તવ્યો અને કર્મો પ્રમાણે મનાય છે. સ્ત્રીના આત્માને પુરુષના આત્મા કરતાં સ્ત્રી હોવાના કારણે નીચે ગણવામાં આવેલ નથી. મનુષ્ય માત્રને મોક્ષ મેળવવાના સમાન હક અને સરખી જ તક કેઈપણ પ્રકારની રૂકાવટ વિના જૈન ધર્મે આપેલી છે. જેનેએ સ્ત્રીના હકે પુરૂષ જેટલા જ ગણેલા છે. ઓગણીસમા તીર્થંકર મલ્લિનાથ સ્ત્રીના ભવમાં મોક્ષ પામ્યા હતા એવી જૈન પરંપરા છે. સ્ત્રીયોનિમાં જન્મવું અથવા નીચ કુળમાં જન્મવું એ નીચ કર્મનું ફળ છે પણ આત્માના હક તરીકે તે જેને દરેકને સરખા જ ગણે છે. પુરુષની માફક સ્ત્રીને જેમ તીર્થંકર થવાની તક છે તેમ નીચકુળ કે જાતિમાં જન્મનારને પણ મોક્ષે જવાની સરખી જ તક છે. સંધ:
ઉપર કહેવામાં આવ્યું કે જેને મનુષ્યને તેના જન્મના કારણે ઊંચ કે નીચ માનતા નથી. તેમ તેને અનુસરીને હિંદુઓએ કલ્પેલી બ્રાહ્મણ ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રની વર્ણભેદવ્યવસ્થા પણ જેનેએ કબૂલ રાખી નથી. તેના બદલે જેનેએ ગુણ-કર્માનુસારી સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઃ એમ ચાર વર્ગ પાડ્યા છે અને આ ચારના સમૂહને સંધ–ચતુવિધ સંધનું નામ આપ્યું છે.
સંધની સત્તા અને મોભો એટલે મેટો છે કે બધા જેને સંધની મર્યાદા નીચે ચાલે છે. વ્યક્તિગત સત્તા કરતાં સંધની સત્તા સર્વોપરિ હોય છે, તેથી પર કોઇની સત્તા હોતી નથી. આ કારણેજ સંધ તીર્થની માફક વંદનીય છે. તીર્થંકર પણ દેશના આપતાં પહેલાં સંધને નમસ્કાર કરે છે.
ગામેગામ અને શહેરે શહેર જ્યાં જૈનેની વસ્તી હોય છે ત્યાં સંધની વ્યવસ્થા હોય છે. આ પ્રકારની સંઘવ્યવસ્થા હજારો વર્ષોથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
: ૧૨ :
ચાલી આવે છે. દરેક શહેરના જેન સમાજની ધાર્મિક પ્રવૃત્તિઓ સંધ કરે છે. આ વ્યવસ્થા મંદિર, જ્ઞાનમંદિર, ઉપાશ્રયે તેમજ સામાજિક નિયમ વગેરેના વહીવટ અંગેની હોય છે. જેનધર્મની સંસ્થાઓની સર્વોપરી માલિકી તે શહેરના સંધની ગણાય છે.
કેઈપણ જેન ધર્મવિરુદ્ધ કાર્ય કરે તે સંધ તેને પ્રાયશ્ચિત્તથી માંડીને સંધબહાર કરવા સુધીની સજા કરે છે. અને સમગ્ર દેશમાં ધાર્મિક મુશ્કેલીવાળો પ્રશ્ન ઊભો થતાં તેને નિકાલ ગામેગામના સંધે ભેગા થઈને કરે છે. - આ જાતની સંઘવ્યવસ્થાને લીધે જેને પિતાના મંદિરે, મૂર્તિઓ અને જ્ઞાનભંડારોને અનેક જાતના હુમલાઓથી નાશ થતાં બચાવી શક્યા છે. આ હુમલામાં મુસલમાનોના આક્રમણ વખતે તેમની મંદિરે અને મૂર્તિઓની ખંડન પ્રવૃત્તિ, જૈનધર્મવિરોધી રાજાઓના જુલમે, અન્ય હિંદુધર્મના જૈનધર્મવિરુદ્ધના પ્રયત્ન અને તે અંગે થયેલા જુલમે વગેરેને સમાવેશ કરી શકાય.
આ બધા પ્રહારો સામે થઈ જૈનધર્મ તેના સંધોની કાળજી, વ્યવહારકુશળતા અને તેના આગેવાનોના પ્રયત્નોમાંથી ભારતમાં એક અગ્રગણ્ય ધર્મ તરીકે ટકી શકે છે,
ભારતીય સાહિત્ય તથા કળામાં જૈનેને મોટામાં મોટો ફાળો છે. સાહિત્યને ફાળે સાધુસંસ્થાને આભારી છે. આ સાધુ–સંસ્થાએ દુનિયાને મહાન વિદ્વાન પંડિત અને વિચારકે અર્યા છે. કળાને યશ જૈન શ્રાવકેને આભારી છે. આ ધનાઢ્યોએ ધર્મની આરાધના કરવા માટે જગતને આશ્ચર્યમાં નાંખી દે તેવી કારીગરીવાળાં સુંદર મોટાં મંદિર બંધાવ્યા છે. આબુ જેવાં કેટલાંક મંદિરની સ્પર્ધા હિંદમાં બીજાં કઈ મંદિરે કરી શકયાં નથી. જૈન સાહિત્ય અને કળા માટે આગળ વિવેચન કરવામાં આવશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મના પ્રસારને ઈતિહાસ
( ૨ ) જૈનધર્મને પ્રભાવ ઇ. સ. પૂર્વે આઠમા સૈકાથી હેવાના પૂરાવાએ, શિલાલેખે, કીર્તિસ્તંભો, સમકાલીન કે પ્રાચીન ગ્રંથના ઉલ્લેખે ઉપરથી જાણવા મળે છે. જેના વશમા તીર્થંકર પાર્શ્વનાથ અને વીશમા તીર્થકર મહાવીરસ્વામી ઈ. સ. પૂ. છઠ્ઠી સદીમાં જૈનધર્મને પ્રચાર કરતા હતા; એવું પાશ્ચાત્ય વિદ્વાનોએ પણ કબૂલ રાખેલ છે.
પાર્શ્વનાથ હીલ કે જેને જેને સમેતશિખરને પહાડ કહે છે તે પાર્શ્વનાથના નામ ઉપરથી પડેલ છે. પાર્શ્વનાથ હીલ ઉપર પાર્શ્વનાથનું નિર્વાણ થયું હતું, તેથી જ તે પહાડને પાર્શ્વનાથને પહાડ કહેવામાં આવે છે. પાર્શ્વનાથ મહાવીર પૂર્વે ૨૫૦ વર્ષ પહેલાં થઈ ગયા. અને મહાવીરને થયે ૨૪૭૧ વર્ષ થયાં એટલે પાર્શ્વનાથને થયે ૨૭૨૧ વર્ષ થયાં. શિલાલેખ:
ભગવાન મહાવીરના નિર્વાણુના ૮૪ વર્ષને એટલે વિ. સં. પૂર્વે ૩૮૬ ને એક શિલાલેખ અજમેરના બડલી ગામમાંથી મળી આવ્યા છે. તે લેખ મળી આવેલા ભારતીય શિલાલેખમાં સૌથી પ્રાચીન છે.
ઈ. સ. પૂર્વે ૧૫૦ વર્ષના અરસામાં જેમ ધર્મ અત્યારે એરિયા તરીકે ઓળખાતા કલિંગ દેશમાં પ્રસર્યો હતો, તેમ તે વખતે મહારાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
* ૧૪
ખારવેલે કટક પાસે આવેલી ઉદ્યગિરિ અને ભગિરિની ટેકરીઓ ઉપરથી હાથી ચુદ્દામાં કાતરાવેલા શિલાલેખે ઉપરથી જાણવા મળે છે.
આ ગુફાઓમાં જૈન તીર્થંકરાનાં ચિત્ર કાતરેલાં છે તથા જૈન તીર્થંકરા અને સાધુઓની પણ પ્રતિમાઓ છે. વળી ત્યાંના શિલાલેખામાં મંદિરના પુનરુદ્ધાર તથા તીર્થંકરાની પ્રતિમાની પ્રતિષ્ઠા કર્યાંને ઉલ્લેખ મળે છે. તેમજ નંદરાજાના સમય પહેલાંથી જૈન મૂર્તિએના નિર્માણુની હકીકત, જે ભારતીય મૂર્તિ કળાના ઈતિહાસમાં મેખરે મૂકી શકાય તેવી છે તે આ શિલાલેખમાં કરેલા ઉલ્લેખથી જાણી શકાય છે.
મથુરાથી એક માઇલ છેટે કદ્રા છે અને ત્યાંથી અડધા માઇલ દૂર કંકાલીટીલા ટેકરી ઉપરથી જૈન શિલાલેખા મળી આવ્યા છે. આ ટેકરી ઉપર નાના મેટ કદની અનેક જૈન પ્રતિમાઓ છે, અને ત્યાં એ ભવ્ય મંદિશ હાય તેમ તેના ખંડિયેરા ઉપરથી જણાય છે. આ પ્રતિમાની નીચે પાદપીઠ ઉપર ધણાખરા શિલાલેખામાં પ્રતિમાની પ્રતિષ્ઠા કરનાર અને કરાવનાર સાધુ-સાધ્વી અને શ્રાવક—શ્રાવિકાનાં નામ છે. સાધ્વીનાં નામેા ઉપરથી જણાય છે કે જૈનને સધ ચતુર્વિધ હોય છે. તેને ઐતિહાસિક પૂરાવેા મળે છે. ત્યાંથી મળી આવેલા આયાગપટાની શિલ્પકળાના ખીજો નમૂના ભારતમાં ક્યાંયથી મળ્યા નથી; એવુ ઈતિહાસવેત્તાઓનુ માનવું છે.
ચિત્રકળા:
શિલ્પકળાની માફક ચિત્રકળામાં પણ જૈન ધર્મના કાળા અદ્વિતીય છે. સરગુજા જિલ્લાની જોગીમારા ગુફામાં ઇ. સ. પૂ. પહેલી ખીજી શતાબ્દિનાં ચિત્રામાં જૈન વિષય આલેખેલા મળી આવે છે; જેને ભારતીય ચિત્રકળાના પ્રાચીન નમૂનાઓમાં પ્રથમ મૂકી શકાય તેમ છે. એવીજ રીતે ગ્રંથસ્થ ચિત્રકળામાં પણુ ગુજરાતમાં સૌથી પ્રાચીન મળી આવેલી સ. ૧૧૫૭ ની તાડપત્રની પ્રતિ છે, જે આજે પણ નિશીથવૃદ્ધિ ની પાટણના ભંડારમાં માજીદ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
: ૧૫ :
આ રીતે ખાલી, ખારવેલ અને મથુરાના શિલાલેખે અને ઉપયુક્ત ચિત્રકળા ઉપરથી તે સમયે જૈનધમના પ્રભાવ ઇ. સ. પહેલાંથી રાજવા ઉપર હતા તેને અચૂક પૂરાવા આપે છે. એટલુ જ નહિ એ સમાજ સસ્કારસંપન્ન હતા એમ તેના શિલ્પ-સ્થાપત્ય ઉપરથી પણ જાણી શકાય છે.
'
જૈન મુનિ જે જે પ્રદેશામાં વિચર્યા તે તે પ્રદેશમાં તેમનાં ઉત્કૃષ્ટ જ્ઞાન અને તપશ્ચર્યા જોઇને સામાન્ય ક્રેા જ માત્ર નહિ પણ રાજા, મંત્રી અને રાજ્યના અધિકારીએ પશુ આકર્ષાઈ ઉપદેશ સાંભળતા. મુનિ ખાસ કરીને લોકજીવનને અનુકૂળ સાદી શૈલીમાં પદેશ કરતા. જેમને એ ઉપદેશની અસર થતી તે જૈન ધના સ્વીકાર કરતા. આમ ધણા રાજ્યામાં જૈન ધર્મના ફેલાવા થતા, કહેવાય છે કે એક સમયે ભારતમાં ચાલીશ લાખ જેનેા હતા.
જૈન ધર્મના ફેલાવા ઉત્તરમાં કાશ્મીરથી માંડી દક્ષિણમાં મૈસુર રાજ્ય અને 3 સિલાન સુધી થયા હતા. વળી જૈના ઘણા નગરીમાં રાજ્યના મંત્રીએ અને ખાસ અધિકારી પદે નિયુક્ત થતા. વળી માટા કે નાના શહેરામાં મેાટા વેપારી કે શરાફે જૈન વિદ્ રહેતા. તે પર ંપરા લગભગ આજે પણ જોવાય છે. આમ બુદ્ધિ, સત્તા અને વૈભવથી રાષ્ટ્રમાં જૈનનું સ્થાન માખરે રહ્યુ છે. અને અવારનવાર જૈન ધર્મના પ્રભાવનાં કાર્યાં, કરતા રહે છે.
જૈન અને બૌદ્ધ ધર્માએ હિંદુ ધર્મ વિરુદ્ધ કરેલા પ્રચારઃ—
મહાવીરસ્વામીને જન્મ સિદ્ધાર્થ નામના જૈન રાજાને ત્યાં થયા અને તેઓ પાર્શ્વનાથના અનુયાયી હતા. મહાવીર અને બુદ્ધ અને ખિતારમાં જન્મ્યા હતા. તે સમયે બિહારને પ્રદેશ માટા રાજ્યની રાજધાનીને દેશ હતા. તે વખતે બિહારના ઇતિહાસ એટલે હિંદુસ્તાનના જ પ્રતિહાસ ગણાય. કારણકે બિહારમાં આવેલા મગધના રાજ્યાસન પર મહાન પરા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
: ૧૬ :
ક્રમી રાજાઓ થઈ ગયા છે. આમાંના ઘણાખરા રાજાઓ જૈન હતા. અને જેઓ જન નહેતા તેઓ પણ જૈન ધર્મની પ્રગતિના માર્ગમાં આડા આવતા નહતા.
આ સમયે દરેક ધર્મમાં ધર્મગુઓની શુષ્ક કર્મકાંડી પ્રવૃત્તિના લીધે શિથિલતા આવી ગઈ હતી. વળી હિંદુ ધર્મમાં યજ્ઞાદિ ક્રિયાઓમાં ધર્મના નામે ઘણું જ પશુહિંસા થતી હતી. હિંદુ ધર્મગુરુઓ અન્ય પ્રજાને ઊતરતી ગણતા અને નિરંકુશ સત્તા ભોગવતા હતા. તે વખતની સામાજિક વ્યવસ્થામાં સ્ત્રીની કાંઈ જ ગણના નહોતી અને તેઓ શુદ્ધને તુચ્છ ગણુતા હતા. આ જાતની પ્રવૃત્તિ અટકાવવા અને ધર્મ કે હે જોઈએ તે બતાવવા મહાવીર અને બુદ્દે ખૂબ જોરથી પ્રચાર શરૂ કર્યો. મહાવીરે પોતાના જીવનમાં તપ અને ત્યાગ આચરીને પ્રજાને ધર્મને શુદ્ધ માર્ગ બતાવ્યો. - બુદ્ધ અને મહાવીરની ધર્મને શુદ્ધ સ્વરૂપમાં બતાવવાની આ પ્રકારની પ્રવૃત્તિથી પ્રજા બેહધર્મ અને જૈન ધર્મમાં ભળવા લાગી. પણ આનું એક પરિણામ એ આવ્યું કે જૈન અને બૌદ્ધધર્મને હિંદુ ધર્મ વચ્ચે ઘર્ષણ શરૂ થયું, દરેક ધમે રાજ્યાશ્રય મેળવવા પ્રયત્ન કર્યો, અને જે જે ધર્મને રાજ્યાશ્રય મળતે તેનું જોર વધતું હતું. દ્ધ ધર્મને ફેલા રાજ્યાશ્રય હેઠળ જ હિંદ અને પરદેશમાં પણ ઘણે થયે. રાજ્યાશ્રય બંધ થતાં તેમજ હિંદુ-ધર્મનું જોર વધતાં બૌદ્ધ ધર્મને ફેલા હિંદુસ્તાનમાં થતાં અટકી ગયો. એટલું જ નહિ પણ આ દેશમાંથી લુપ્તપ્રાયઃ થયો. અને ચીન, જાપાન તથા સીન વગેરે દેશોએ બૈદ્ધ ધર્મને અપનાવી લીધું. આજે પણ તેના કરડે અનુયાયીઓ તે દેશમાં છે.
જૈન ધર્મમાં સંયમી જીવન માટે અનેક પ્રકારની મર્યાદાઓ હતી તેથી જૈન સાધુઓ પરદેશમાં જઈ શકયા નહિ. અને જૈન ધર્મને ફેલા પરદેશમાં થઈ શકશે નહિ. ભારતમાં પણ તેણે રાજ્યાશ્રય મેળવવાનો ખાસ પ્રયત્ન ન કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
: ૧૭ :
વળી જૈન ધર્મને હિંદુ અને ઐાદ્ધ ધર્મના સામને હાવા છતાં તે અત્યાર સુધી હિંદમાં પણ સબળપણે ટકી રહ્યો. જૈન ધર્મના સિદ્ધાન્તોની અસર ખીજા ધર્મો ઉપર પણ પડી હતી. અને મહાવીરના શુદ્ધ તપામય જીવનથી તેમજ તેમના ઉગ્ર પ્રચારથી કેટલાયે બ્રાહ્મણ પંડિત મહાવીરના મુખ્ય શિષ્યા તરીકે દીક્ષિત થયા હતા.
1
જૈન ધર્માંની અસર નીચે ધણા રાજાએ આવ્યા હતા. ઘણાયે જૈન ધતા સ્વીકાર પણ કર્યાં હતા. કેટલાક અન્યધર્મી રાજાએ પણ જૈન ધર્માંના આ સિદ્ધાંતા પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા. મહાવીર પછી સામાન્ય રીતે જૈન સાધુઓએ લાકધારા સામાન્ય જનતામાં જૈન ધમના ફેલાવા કયે રાખ્યા જેથી તેની સંખ્યા આજે નાની હાવા છતાં ભારતના જીવંત ધર્મોમાં તે વ્યવસ્થિત સાધનસામગ્રીઢારા વિશિષ્ટ સ્થાન ધરાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મને મહારાજ્યોમાં પ્રચાર,
મહાવીરના સમયે બિંબિસાર જેમનું બીજું નામ જેન પ્રથામાં શ્રેણિક છે તેઓ બિહારમાં આવેલા મગધદેશના રાજા હતા. તેમની રાજધાની રાજગૃહીમાં હતી, કે જેમાં ભગવાન મહાવીરે સાધુપણામાં ઘણું ચોમાસા ગાલ્યાં હતાં. શિશુનાગવંશીય શ્રેણિક મહારાજ મહાવીરના પાકા અનુયાયી થયા તે પહેલાં તે બૌદ્ધધર્મ પાળતા. શ્રેણિક રાજાએ ધર્મનું પાલન ખૂબ સારી રીતે કર્યું જેથી આવતી વીશીમાં તીર્થકર થવાનું ફળ તેમણે મેળવ્યું. જૈનગ્રંથમાં એની વિગતે આપેલી છે. બિંબિસારની રાજગાદી તેના પુત્ર અજાતશત્રુએ (કણિકે) લઈ લીધી
અને પિતાના પિતાને બેડીઓ નાખી કેદમાં પૂર્યો હતે, પાછળથી તેને પિતાના દુષ્કૃત્યને પશ્ચાત્તાપ થતાં તે જાતે જ પિતાની બેડીઓ તેડવા હથેડે લઈને બંદીખાને ગયા. પિતાએ તેને હથોડે લઈને આવતાં જે એટલે તેમને લાગ્યું કે મારો પુત્ર મારો વધ કરશે; તેથી કુળને પિતૃવધના કલંકમાંથી ઉગારી લેવા બિંબિસારે આત્મહત્યા કરી નાખી. આવી રીતે પિતાએ કરેલા આત્મઘાતથી તેને ખૂબ પશ્ચાત્તાપ થયો. તેણે જૈન ધર્મના માર્ગે ચાલી આત્મશુદ્ધિ કરી. તેના પછી તેને પુત્ર ઉદાયિન રાજા થશે. તે પણ જૈન ધર્મનો પાકે અનુયાયી હતો. ઉદાયિને પિતાની રાજધાની પાટલીપુત્રમાં રાખી હતી.
ઉદાયિન પછી નંદવંશના રાજાએ પાટલીપુત્રની ગાદીએ વિ. નિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
: ૧૯ :
સ. ૬૧ થી ૨૧૫ સુધીમાં આવ્યાં. તેમાંનાં ધણાખરા અમાત્યે જૈન હતાં. આ રાજાએ પણ જૈનધર્મ પાળતા હતા. અને તેમના આશ્રયતળે જૈનધમ ખીલ્યેા હતેા. નંશના છેલ્લા રાજા પાસેથી મૌર્યવંશના મહારાજા ચંદ્રગુપ્તે તેનું રાજ્ય પડાવી લીધું.
ચંદ્રગુપ્ત:
છેલ્લા નદે ચાણક્યનું અપમાન કર્યું હતું, તેથી તેણે પતક રાજાને સાથે લઈ નદરાજાને હરાવ્યા. આ પતક રાજા અકસ્માત્થી મરણુ પામ્યા અને પરિણામે ન૬ તેમજ પતક તેના રાજ્યેા ચંદ્રગુપ્તે લઈ લીધાં. આમ મહાવિદ્વાન ચાણક્યની બુદ્ધિથી તેણે રાજ્ય મેળવ્યુ અને ઇ. સ. પૂ. ૩રરની આસપાસ તે પાટલીપુત્રની ગાદીએ બેઠા.
નંશના સમયે મહાન્ ગ્રીક રાજા એલેક્ઝાંડરે હિંદ ઉપર ચડાઈ કરી સિંધના પ્રદેશ જીતી લીધા હતા. આ એલેક્ઝાંડરના પ્રતિનિધિ સેલ્યુકસને પાછળથી ચંદ્રગુપ્તે હરાભ્યા હતા, અને ગ્રીા ઉપર જીત મેળવી હતી.
ચંદ્રગુપ્તના સમયે જૈનેાના મહાન આચાય શ્રુતદેવળી ભદ્રબાહુ થયા. આ સમયે ઉત્તર હિંદમાં બાર વર્ષ દુકાળ પડ્યો હતા. દુકાળના લીધે જૈન સાધુઓને ઘણી અગવડ પડવા માંડી, તેથી ધણા સાધુએ દક્ષિણમાં પણ ગયા હતા. જૈન પરંપરા પ્રમાણે ચંદ્રગુપ્તને આ ભદ્રબાહુસ્વામીએ જૈન બનાવ્યા હતા.
ખિ‘દુસાર:
ચંદ્રગુપ્ત પછી બિંદુસાર (ઈ. સ. ૨૯૮–૨૭૩) રાજગાદીએ આભ્યા. ઇતિહાસની કહે છે કે મૌ વશી રાજા બૌદ્ધ કે જૈન હતા. તેમાં બૌદ્ધ ગ્રંથા બિંદુસારના બોદ્ધ હાવાના સાફ ઇન્કાર કરે છે, જ્યારે જૈન કથા તેને જૈન તરીકે ઉલ્લેખે છે, અને તેના મત્રીએ જૈન હતા—એ ઉપરથી તે જૈનધર્મી હતા; એમ માનવાનાં પૂરતાં પ્રમાણા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
: ૨૦ :
અશોક:
બિંદુસાર પછી મહાન રાજા અશેકવર્ધન ઇ. સ. પૂ. ર૭રથીર૩ર ગાદીએ આવે છે. અશેક જન્મથી જૈનધર્મ પાળતું હતું. અશોકે કાશ્મીરમાં જેનધર્મને પ્રચાર કર્યાની હકીકત અબુલ ફઝલે પણ કઈક પ્રામાણિક ગ્રંથ ઉપરથી નોંધેલી મળે છે. પણ પાછળથી તે બૌદ્ધધર્મી થયે હત; એમ તેના શિલાલેખમાં કરાયેલાં કેટલાંક સૂચને ઉપરથી જણાય છે. તેણે જેનધર્મ પ્રત્યે પણ પૂરતી સહાનુભૂતિ દર્શાવ્યાના ઉલ્લેખ પણુ શિલાલેખમાં છે. તેણે બૌદ્ધધર્મને દેશ-વિદેશમાં પ્રચાર કરવા માટે ખાસ પ્રયત્ન કર્યા હતાં. સંપ્રતિ:
અશોકની ગાદીએ આવનાર સંપ્રતિ રાજાનું સ્થાન જૈનધર્મના ઇતિહાસમાં ઉજજવલ કારકીર્દિભર્યું અને ગૌરવભર્યું છે. તેણે આર્યસુહસ્તિસૂરિના સમાગમ પછી જૈનધર્મની ઉન્નતિ માટે ખૂબ પ્રયત્ન કરેલ જણાય છે. તેણે અનેક જિનમંદિરે અને મૂર્તિઓ બનાવી, અનેક મંદિરેના જીર્ણોદ્ધાર કરાવી પિતાના રાજયને જૈનધર્મના વાવટા નીચે વિસ્તાર કર્યો. તેણે જૈનધર્મને પ્રચાર કરવા માટે અનાર્ય દેશોમાં પણ સાધુઓને વસ્ત્ર–પાત્ર અને ભોજન તેમના આચાર પ્રમાણે મળે એવી સગવડ કરી આપી, જેથી દક્ષિણ હિંદ જેવા અનાર્ય દેશોમાં પણ તેઓ પ્રચાર કરી શક્યા. આ સમયથી જ સાધુઓને વિહાર માટે નક્કી કરાયેલા સાડીપચીશ આર્યદેશાને વિસ્તાર થયો. આ પ્રકારની સગવડ પાછળના જૈન રાજાઓ કરી ન શક્યા. અને હિંદુધર્મના પુનરુત્થાનથી જૈનધર્મને પ્રચાર બૌદ્ધોની માફક હિંદ બહાર થઈ ન શકય.
સંપ્રતિ જે ધર્મપરાયણ હતું તે યુદ્ધકળામાં પણ કુશળ હતા. કેટલાક શિલાલેખ ઉપરથી જણાય છે કે તેણે હિંદના ઘણાખરા રાજાએને ખંડિયા બનાવ્યા હતા. તેણે સિંધુની પેલે પારના અફઘાનિસ્તાન,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
: ૨૧ :
ઈરાન, અરબસ્તાન, અને મીસર સુધી પિતાની આણ પ્રવર્તાવી હતી, અને ત્યાં જેન ધર્મને ફેલાવો કર્યો હતે.
તેણે પ્રજાની સગવડ માટે સત્તર હજાર ધર્મશાળાઓ, કેટલીયે દાનશાળાઓ અને અનેક તળાવ, બગીચા તેમજ ઔષધાલયે તૈયાર કરાવી ખુલ્લો મૂકયાં હતાં. કેટલાક ઈતિહાસકાર અશેકના કહેવાતા શિલાલેખેને અશોકના નથી માનતા. કેમકે તે ધર્માનુશાસને બૌદ્ધ કરતાં જૈનધર્મ સાથે વધુ બંધ બેસતાં આવે છે. અને તેથી તેમાં ઉલ્લેખાયેલો પ્રિયદર્શી તે આ સંપ્રતિરાજ જ હતું,” એમ કહે છે. છતાં સંપ્રતિરાજ ધાર્મિકતા અને પ્રજાસેવામાં અશોક કરતાં જરાયે ઉતરતા નહે. ખારવેલ:
જેના ઈતિહાસમાં મહારાજા ખારવેલનું સ્થાન અનેખું છે. ઓરિસાની ખંડગિરિની ગુફામાંથી મળી આવેલા તેના શિલાલેખ સિવાય બીજી કઈ રીતે તેમને ઈતિહાસ જાણી શકાતું નથી, શિલાલેખ ઉપરથી તેમની ધાર્મિકતા અને વીરતાની અનેક ઘટનાઓ જાણવા મળે છે. તે
મૌર્ય સામ્રાજ્ય નબળું પડતાં તેને છેલ્લા રાજવી બૃહદ્રથને મારીને તેના સેનાપતિ પુષ્યમિત્ર શુંગે ઇ. સ. પૂ. ૧૮૪ માં ગાદી પચાવી પાડી, તે ધર્માધ હતું તેથી જૈન અને બૌદ્ધ મુનિઓને ખૂબ રંજાડતા હતા. તેણે અશ્વમેધ યજ્ઞ કરીને પિતાને “સમ્રાટ્ર” તરીકે જાહેર કર્યો. જેને અને બૌદ્ધો પર તેને અત્યાચાર ચાલુ જ હતું. તેની ખબર કલિંગાધિપતિ જેન સમ્રાટ ખારવેલને પડી તેથી તેના પર તેણે ચઢાઈ કરી. આથી પુષ્યમિત્ર મથુરા નાસી ગયો. ખારવેલને તે માત્ર શિક્ષા જ કરવી હતી, તેથી તે પાછો ફર્યો. પણ પુષ્યમિત્રના વર્તનમાં કંઈ જ ફેર ન પડ્યો. એ પછી લગભગ ચાર વર્ષે ખારવેલે ફરી તેના ઉપર ચડાઈ કરી પુષ્યમિત્રને કબજે કર્યો. આ સમયે નંદરાજ દ્વારા લઈ જવાયેલી ઋષભદેવની કલિંગ જિનમૂર્તિ પણ મગધની લૂંટમાં સાથે સાથે લેતે આવ્યા.
મહારાજા ખારવેલે દક્ષિણના સાતકર્ણિ સાથે યુદ્ધ ખેલી આંધ્ર પ્રદેશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
: ૨૨ : પર વિજય મેળવ્યું હતું. અને સાથે સાથે તેની આસપાસનાં બધાં રા પિતાને સ્વાધીન કર્યા હતાં. તેણે યવન રાજા ડિમિતને પણ નસાડી મૂક હતે. અને બધા વિજિત પ્રદેશમાં જૈનધર્મને વાવટો ફરકાવ્યો હતે.
ખંડગિરિ ઉપર હાથીગુફામાં જૈન ખારવેલનું જીવન અંકિત છે તેમ બીજી પણ ગુફાઓ મળી આવી છે જેમાંની સાચી ગુફા અને ગણેશ ગુફામાં પાર્શ્વનાથનું ચરિત્ર અંકિત છે.
મહારાજ ખારવેલની બીજી રાણી સિંધુડાએ પિતાના પતિની કીતિ માટે ખંડગિરિ ઉપર જ ગિરિગુહાપ્રાસાદ બંધાવ્યું હતું. જેને
રાનીગૌર” પણ કહે છે, તેમાં તેના પિતાનું નામ આપ્યું છે અને પિતાના પતિને “ચક્રવર્તી ' જણાવ્યું છે.
મહારાજા ખારવેલે આચાર્ય સુસ્થિતસૂરિની અધ્યક્ષતામાં કુમારગિરિપર એક જૈન સભા આમંત્રિત કરી હતી. આ સભા–સંમેલનમાં કેટલાંક શાસ્ત્રો સંકલિત કરાયાં હતાં. આથી ખારવેલને “ધર્મરાજા, ખેમરાજા, ભિક્ષુરાજા, મહાવિજયી” વગેરે ઉપાધિઓથી લેકે સંબોધતા.
ખારવેલે પ્રજાહિતના પણ અનેક કાર્યો કર્યા છે. કલિંગમાં પાણીની ખૂબ તંગી હતી. તે પ્રચૂર દ્રવ્યવ્યય કરીને મગધથી નહેર લાવવામાં આવી. સિવાય તળાવ, ઔષધાલય, બગીચા અને અનેક ધર્મશાળાઓ તેણે ખેલાવી હતી.
મંચપુરીના શિલાલેખ ઉપરથી જણાય છે કે તેણે ૬૭ વર્ષની ઉમર સુધી રાજ્ય કર્યું હશે. કેટલાક તેને ૩૩ વર્ષે જ સ્વર્ગસ્થ થયાનું માને છે. એટલું તે નક્કી છે કે તેણે પોતાના જીવનકાળ દરમ્યાન જૈનધર્મનો ફેલાવો દૂર દેશ સુધી કર્યો હતો. વિક્રમાદિત્ય:
રાજા વિક્રમાદિત્ય કે જેને નવો સંવત ઈ. સ. પૂર્વે ૫૭ મા વર્ષમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
: ૨૩ :
થયું હતું, અને જે સંવત્ અત્યારે પણ આખા હિંદુસ્તાનમાં ચાલે છે, તે પણ જૈન હતે. વિક્રમાદિત્યની રાજધાની પણ ઉજ્જયિની હતી. તે વખતે ત્યાં થયેલા જૈનાચાર્ય કાલિકાચાર્યને વિક્રમ ઉપર પ્રભાવ હતું. તેમની પ્રેરણાથી વિક્રમે દુનિયાને દેવામાંથી મુક્ત કરી તેના નામને સંવત શરૂ થયો હતે. મુંજ-ભેજ :
માલવાના એ વિદ્યાપ્રિય રાજવીના સમયમાં કવિરાજ ધનપાલ પુરોહિત હતા. તેણે જૈનધર્મ સ્વીકારી તિલકમંજરી જેવા અદિતીય ગ્રંથની રચના કરી એ રાજવીઓ ઉપર જેનધર્મને પ્રભાવ પાડ્યો હતો. એટલું જ નહિ ધનપાલના કારણે માળવામાં અનેક વિદ્વાન જેનાચાર્યોએ મુંજ-ભોજની સભામાં પંડિત સાથે વાદવિવાદ કરી જેનધર્મને યશ ફેલાવ્યો હતે. '
આ જ અરસામાં ગૂજરાતમાં જૈનધર્મનું જોર ઘણું વધ્યું હતું, અને તેમાં મુખ્યત્વે મહારાજા કુમારપાલ અને હેમચંદ્રાચાર્યને પ્રતાપ હતે. આ બે વ્યક્તિઓના કારણે જેનધર્મે ગુજરાતમાં જે પ્રાધાન્ય પ્રાપ્ત કર્યું તેવું ભ૦ મહાવીરના સમય સિવાય ભારતવર્ષમાં બીજા કોઈ સમયે થયું નથી.
બિહાર, ઓરિસા અને ઉજજૈનમાં જ્યાં મેટા રાજ્યો થયાં હતાં, ત્યાં તે સમયે જેનધર્મને રાજ્યાશ્રય મળવાથી ઘણો વેગ મળ્યો હતો. પણ આ રાજયાશ્રય બંધ થતાં જેનેની મોટી વસ્તી રાજપૂતાના, ગુજરાત, કાઠિયાવાડમાં આવી વસી કે જ્યાં તેમને રાજ્યાશ્રય મળતું હતું.
જેમાં મહાવીર પછી લગભગ ૧૫૦ વર્ષે દિગંબર, શ્વેતાંબર જેવા ભેદો પડી ગયા હતા અને તે બંને દળે હિંદના દક્ષિણ અને ઉત્તર પ્રદેશોમાં વહેંચાઈ જઈ પિતપતાને વિકાસ સ્વતંત્રબળ સાધી રહ્યા હતા. બંને દળોના બાહ્યાચારમાં એટલે નગ્ન રહેવામાં અને વસ્ત્ર ધારણ કરવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
': ૨૪::
તે તે પ્રદેશના હવામાને પણ અનુકૂળના આપી છે, એમ કહેવું જરાયે અઘટિત નથી, અર્થાત ઉત્તરના જે ઠંડા પ્રદેશ છે તેમાં વસ્ત્રની જરૂરત અનિવાર્ય બને છે અને દક્ષિણના ગરમ પ્રદેશમાં વસ્ત્રો ઉપયોગી થતાં નથી, આમ દિગંબર પંથીઓની સત્તા કર્ણાટક, મૈસુર વગેરે પ્રદેશમાં આજે પણ ઠીક ઠીક પ્રમાણમાં છે. ગૂજરાતમાં જૈનધમ:
પ્રાચીન સમયથી જૈનધર્મે ગુજરાતમાં મહત્વભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું છે. બીજી રીતે કહીએ તે જૈનધર્મનું કેન્દ્રપીઠ પ્રાચીન સમયથી આજ સુધી ગૂજરાત રહ્યું છે. ભ. નેમનાથનું ચરિત્ર દ્વારકા અને ગિરનાર સાથે સંબંધ ધરાવે છે. શત્રુંજય તીર્થનું માહામ્ય વિક્રમાદિત્યના સમયથી જ વધતું રહ્યું છે. અને દેવગિણિ ક્ષમાશ્રમણે વલભીમાં સાધુસંધને એકઠા કરીને જેન આગમ ગ્રંથને પુસ્તકારૂઢ કર્યા. એ બધી વિગતે પરથી જૈનધર્મને સૌરાષ્ટ્ર સાથે સંબંધ બહુ જૂને હેવાનું નક્કી થાય છે.
જુનાગઢમાં બાવાયારાની ગુફામાંથી ક્ષત્રપવંશનો એક લેખ મળે છે; તેમાં જેનેના પારિભાષિક શબ્દોનો ઉપયોગ થયેલ હોવાથી ક્ષત્ર પણ જૈનધમાં હતા એવો કેટલાકને મત છે. છતાં એટલું તે નક્કી જ છે કે ક્ષત્રપએ જૈનધર્મના વિકાસમાં મદદ કરી હતી.
ગૂજરાતની પ્રજામાં આજે પણ બીજા દેશો કરતાં મધ, માંસ, વ્યભિચાર કે શિકાર જેવા મહાદુર્ગણે ઓછા પ્રમાણમાં જણાય છે. અને તેથી તેમના સ્વભાવમાં જણાતી અહિંસા, સંયમ અને તપની આદર્શ સંસ્કાર સંપત્તિ, એ જૈનધર્મના જૂના વારસાને આભારી છે.
ગૂજરાતમાં ક્ષત્રપ, મૌર્ય, ગુપ્ત, મૈત્રક, ચાવડા, સેલંકી, મુસલમાન, મરાઠા અને અંગ્રેજ જેવી અનેક રાજસત્તાઓ આવીને ગઈ પણ જૈન મહાજનેની સત્તા વેપાર-વાણિજ્ય, રાજકારભાર, જ્ઞાનસંવર્ધન, કળા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
': ૨૫ :
કૌશલ અને સદાચારની પ્રવૃત્તિમાં પ્રગતિશીલ અને એકધારી રહી છે; તેથી જ ગુજરાતના પ્રજાકીય જીવનની પ્રત્યેક રીતિનીતિ જેની અસરથી મુક્ત નથી.
ગુજરાતમાં પ્રાચીનકાળથી આજ સુધી નગરશેઠને માનવ તે દરજજો જેને એ જ ભગવ્યું છે. ગુજરાત શા માટે સમસ્ત ભારતમાં જગતશેઠનું ગૌરવભર્યું બિરૂદ એક જૈન વણિક પુત્રે જ પ્રાપ્ત કર્યું છે. રાજકારભારમાં પણ બુદ્ધિ અને વ્યવસ્થા શક્તિ ઉપરાંત લડાયક શૌર્ય પણ એમણે બતાવ્યું છે. કેટલીક વખત જે કુનેહભર્યા સંગ્રામનાં કામે ક્ષત્રિય પુત્ર નથી કરી શક્યા તે જૈન પુએ કરી બતાવ્યાં છે. આ યુદ્ધવીરેની નામાવલિ સેંકડોની નહિ પણ હજારોની છે, પણ તેમાંના કેટલાક મંત્રી જાબ, નેઢ, વીર, વિમલ, મુંજાલ, ઉદયન, અબડ, બાહડ, શાંતુ, આશુક, સજજન, વસ્તુપાલ, તેજપાલ, પેથડ, સમરાશાહ આદિ નામો આજે પણ સ્મરણીય બની રહ્યાં છે. આ જેન કારભારીઓએ ગૂર્જરરાષ્ટ્રને જીવંત બનાવી રાખવા પિતાનાં બુદ્ધિ અને શૌર્યકારા સર્વસ્વને ભેગ આપ્યાની ઈતિહાસ સાક્ષી પૂરે છે.
જ્ઞાન સંપત્તિમાં પણ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને દેશ્યભાષા જેટલું વિપુલ સાહિત્ય ભારતના કેઈ પ્રાંતમાં નથી. ગુજરાતની અસ્મિતાની ભાવનાએ તે સમયના જ્યોતિધરેએ વિવિધ વિષયના વાદ્ધમયથી ગૂજરાતના જ્ઞાનભંડારને ભરી દીધો. આ વાલ્મયની રચનામાં ગુજરાતમાં સૌથી મોટો ફાળો જૈન મુનિઓને જ છે. તેમાં વિમલસૂરિ, પાદલિપ્ત, સિદ્ધસેન, હરિભદ્ર, ઉદ્યોતન, શીલાંક, સિદ્ધષિ, વાદિદેવ, રામચંદ્ર, વસ્તુપાલ, અમરચંદ્ર, પ્રભાચંદ્ર, મેરૂતુંગ, જિનપ્રભ, રાજશેખર, દેવવિમલ, હેમવિજય, મેઘવિજય, યશવિજય વગેરે અનેક મહારથીઓ પિતાનાં બુદ્ધિતેજ ઢળી રહ્યાં છે. અને એ સૌમાં સહસ્ત્રકિરણસમી બુદ્ધિપ્રભાથી સૌને આંજી નાખતા હેમચંદ્ર જેવા માર્તડ ઝગમગી રહ્યા છે.
જેનેના શિલ્પ સ્થાપત્ય ગુજરાતની શોભા વધારી છે અને એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
: ૨૬ :
શિલ્પસ્થાપત્યને જીવંત બનાવી રાખવા રૈનાએ જ કાશીશ કરી છે, અને એનું કારણ એ છે કે જેનાએ વાપરેલી શૈલીનું અનુકરણ હિંદુઓના સેત્રનાથ મંદિર જેવા મંદિરમાં અને મુસલમાનેાનો અમદાવાદની નાની મસ્જીદમાં થયેલું આજે પણ જોઇ શકાય છે. આયુ, રાણકપુર વગેરે સ્થળનાં જૈન મંદિર તો ભારતની શિલ્પકળાના અદ્ભુત નમૂનાઓ છે. ગુજરાતમાં રાજાઓ અને જૈન ધર્મ :
જ્યારથી વનરાજે ગુજરાતનું પાટનગર અણુહિલવાડ પાટણ વસાવ્યુ ત્યારથી ગૂજરાતની જાહેાજલાલીની શરૂઆત ગણી શકાય. વનરાજ વનમાં જન્મેલા હતા અને તેને ચૈત્યવાસી જૈન પતિ શીલગુણુસૂરિજીએ મદદ કરી હતી. શીલગુણુસૂરિના પ્રભાવથી વનરાજે જૈન ધર્મીના સ્વીકાર કર્યો હતા. અને પાટણમાં પાર્શ્વનાથનુ માટુ મંદિર બંધાવ્યું હતું, જે અત્યારે પણ પાટણમાં વિદ્યમાન છે. આ મંદિરમાં વનરાજની મૂર્તિ પણ છે. વનરાજે ઈ. સ. ૭૨૦ થી ૭૮૦ સુધી રાજ્ય કર્યું હતું.
તે પછી પાટણની ગાદીએ આવનાર સાલકી વંશના રાજા ઉપર પણ જૈન ધર્મા પ્રભાવ હતા પણ તેમાં કુમારપાળ સિવાય બધા શૈવપંથી હતા. છતાં તેમાંના મૂળરાજે ( ઇ. સ. ૯૬૧ થી ૯૯૬) જૈન મંદિર બંધાવ્યું હતું. ચાવડા અને સાલકી વંશના રાજાઓના મંત્રીએ અને મુખ્ય અધિકારીએ માટે ભાગે જૈન હતા અને તેમને રાજ્યમાં ખૂબ પ્રભાવ હતા. ભીમદેવ પહેલાના રાજ્યકાળ ( ઇ. સ. ૧૦૨૨ થી ૧૦૬૪) માં જૈન મંત્રી વિમળશાહે આબુ ઉપર ( ઈ. સ. ૧૦૨૩ ) માં પ્રસિદ્ધ વિમળવસહી નામનુ મંદિર બંધાવ્યું હતું. આ મ ંદિર ભારતના શિલ્પસ્થાપત્યના એક ઉત્કૃષ્ટ નમૂના છે.
ગુજરાતમાં જૈન ધર્માં પ્રાધાન્ય અને મહત્ત્વનું સ્થાન અપાવનાર તેા પ્રસિદ્ધ કલિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાય છે. એમનુ જીવન આગળ આપવામાં આવ્યું છે.
ગુજરાતના મહાન રાજા સિદ્ધરાજ જયસિંહ (ઈ. સ. ૧૦૯૪ થી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
: ૨૭ :
૧૧૪૩ ) ના રાજ્યકાળ ગુજરાતના સર્વ રાજાઓ કરતાં વધારે યશસ્વી છે. સિદ્ધરાજ વિદ્યાપ્રિય રાજવી હતા. તેની રાજસભામાં વિદ્વાન પંડિતે અને રાજવિએ હતા. દેશ-વિદેશના ઘણા પડિતા અને કવિએ તેની મુલાકાતે આવતા. એ સમયમાં એટલે સિદ્ધરાજ ગાદીએ આવ્યા તે પહેલાં માળવાની રાજધાની ઉજ્જૈન સાહિત્યવિદ્યા માટે ખૂબ પ્રસિદ્ધ હતી. મુજ અને ભેજ જેવા વિદ્યાપ્રિય રાજવીઓએ એ રાજસભાને ભારતના મેાટા પડતા અને કવિઓથી ભરી દીધી હતી. પણ સિદ્ધરાજ ગાદીએ આવતાં એ ખ્યાતિ ગુજરાતમાં લાવવા તેણે ખૂબ પ્રયત્ન કર્યાં હતા: સિદ્ધરાજે જ્યારે વિ. સ. ૧૧૯૨ માં માલવપતિ યશોવર્માને હરાવ્યેા અને ત્યાંનું સાહિત્ય પણ તે પાટણ લઈ આવ્યા ત્યારે તેમાં એક ભાજ વ્યાકરણ પણ હતું. તે જોઇને જ તેને થયુ` કે આવું સ્વતંત્ર વ્યાકરણ ગૂજરાતી વિદ્વાનના હાથે રચાયેલું હાવુ જોઇએ. એ વિચાર આવતાં તેણે
આ વાત પોતાના રાજસભાના પડતા આગળ મૂકી. રાજસભાના તમામ પંડિતાની નજર તે વખતના પ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી હેમચંદ્ર ઉપર પડી “ ચશો મમ, તવ રહ્યાતિ મુખ્ય ૨ મુનિનાય ! ” એ સિદ્ધરાજની વિતિથી વ્યાકરણ રચવાનું કામ તેમણે માથે લીધું. એ વખતે કાશ્મીર પંડિતાનું નામ હતું. તેથી ત્યાંના તેમજ બીજા દેશોના ભંડારામાંથી હેમચંદ્રાચાર્યને એ માટે જોતી બધી સાહિત્ય સામગ્રી મંગાવી પૂરી પાડી. હેમચંદ્રાચાયે થાડા સમયમાં જ સર્વાંગપૂર્ણ વ્યાકરણની રચના કરી તેને સિદ્ધહેમ ( સિદ્ધ=સિદ્ધરાજ, તેમહેમચંદ્ર) વ્યાકરણનુ નામ આપી પોતાનું તથા ગૂજરેશ્વર સિદ્ધરાજનું નામ અમર કર્યું. એ પછી તે હેમાદ્રાચાયે વ્યાકરણુને લગતાં ખીજાં શાસ્ત્રો, કૈાશ, છંદ, સાહિત્ય, કાવ્ય, યાગ વગેરે વિષયામાં પોતાનું અગાધ પાંડિત્ય વહેતુ મૂકી ગૂજરાતના સાહિત્યભડારને વિદ્યાની વિપુલ સમૃદ્ધિથી ભરી મૂક્યા. એ પછી એ સાહિત્યના પ્રવાહ લગભગ પાંચસેા વષઁ સુધી અવિચ્છિન્નપણે શતધારાએ વહેતા થયા.
સિદ્ધરાજે જૈનધમ સ્વીકાર્યો નહાતા પણ હેમચંદ્ર જેવા ગુરુઓના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
: ૨૮ :
સાનિધ્યથી જૈનધર્મ પ્રત્યે તેમની ખૂબ જ સહાનુભૂતિ હતી; અને તેથી જ હેમચંદ્રની પ્રેરણાથી તેણે સિદ્ધપુરમાં જૈનમંદિર બંધાવી આપ્યું હતું, અને તેમની સાથે ગિરનારની યાત્રાએ પણ ગયે હતે.
સિદ્ધરાજના દરબારમાં કર્ણાટથી આવેલા દિગંબરીય આચાર્ય શ્રી કુમુદચંદ્ર અને શ્વેતાંબરીય આચાર્ય શ્રી દેવસૂરિ વચ્ચે મેટે શાસ્ત્રાર્થે થયા હતા. આ ઉપરથી પણ જણાય છે કે સિદ્ધરાજ જૈનધર્મમાં ખૂબ રસ લેતે હતે.
ગૂજરાતમાં જૈનધર્મની જાહેજલાલીને કાળ સિદ્ધરાજ પછી પાટણની ગાદીએ આવનાર કુમારપાલના વખતમાં હતા. ટૂંકમાં એમ કહી શકાય કે કુમારપાલે પિતાના આધીન દેશમાં રાષ્ટ્ર અને સમાજની ખિલવણું જૈનધર્મની છાયા હેઠળ કરી.
સિદ્ધરાજને પુત્ર નહે. એ માટે કેટકેટલાયે જેશીઓ અને આખરે પિતાના ખુદ ગુરુ હેમચંદ્રાચાર્યને પૂછતાં, તેમણે “પુત્રને વેગ નથી” એમ જણાવ્યું અને વધુમાં કહ્યું કે, “તમારા પછી તમારા ભત્રીજા કુમારપાલને જ ગાદી મળશે.” આ વાત સાંભળી રાજાને અત્યંત ખેદ થયો તેથી કુમારપાલ તથા તેમના પિતા ત્રિભુવનપાલ બંનેને તે મારી નાખવાના ઉપાયો જવા લાગ્યો. ત્રિભુવનપાળને મારી નાખવાને તેને ઉપાય ફળે અને કુમારપાળ માટે છૂપી રીતે મારાઓ મેકલ્યા પણ તે દેવગે બચી ગયો, અને પિતાના બનેવી કૃષ્ણદેવને ત્યાં પાટણમાં જ સંતાઈ રહ્યો. પણ પાટણમાં લાંબો વખત છૂપું રહેવું મુશ્કેલ હતું તેથી તેણે યોગીને વેષ ધારણ કરી લીધું. પણ તેમાં તે પકડાઈ ગયે. સૌને થાપ આપી આબાદ રીતે ત્યાંથી તે છટકી નાઠ, અને ગામે ગામ ભટકત ભટકતે જ્યારે તે ખંભાત આવે ત્યારે તેને હેમચંદ્રાચાર્યને ભેટે થયો. કુમારપાળ હેમચંદ્રાચાર્યને સારી પેઠે ઓળખાતું હતું, તેણે પિતાની આપવીતી કહી અને છેવટે તેણે તેમને પૂછયું કે, “આ કષ્ટોને અંત ક્યારે આવશે?” આચાર્યશ્રીએ એ તરફ વેગ આપતાં કહ્યું કે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૯ :
•
હવે એ સમય અહુ દૂર નથી. એટલે સ ંવત્ ૧૧૮૯ ના માગશર વદ ૪ રવિવારે તને રાજ્ય મળશે. ’
હેમચંદ્રાચાયે એ પણ જોઈ લીધું કે કુમારપાળથી જૈનધમની મેટી ઉન્નતિ થશે તેથી તેમણે કુમારપાળને ઉદ્દયન મંત્રીને ત્યાં આશરા અપાવ્યા. આ વાતની પણ સિદ્ધરાજને ખબર પડી ગઈ તેથી તેણે તેને પકડવા કેટલાક માણુસા મેાકલ્યા. ઉયન પણ માણસાના આવવા પહેલાં ચેતી ગયા હતા તેથી તેણે તેને ઉપાશ્રયમાં ક્યાં સંતાઇ જવાની યુક્તિ શેાધી. હેમચંદ્રાચાર્યે તેને ઉપાશ્રયના ભોંયરામાં પુસ્તકાની આઠે સંતાડી બચાવી લીધેા. હવે આમ અહીં સંતાઈ રહેવામાં સલામતી નથી એમ સમજી તેને શુભ ચેાગ જાગે ત્યાં સુધી પાછુ વિદેશમાં ભ્રમવુ શરૂ કર્યું. પણ સિદ્ધરાજ મૃત્યુ પામ્યા અને તેની ખબર તેને મળી. તેના શુભ યાગની ઘડી આવેલી જાણી તે તરત પાટણ આવ્યા અને બરાબર આચાર્યશ્રીના કથન મુજબ તે જ દિવસે મંત્રીઓએ તેને ગાદીએ બેસાડ્યો.
હેમચંદ્રાચાય પણ પાટણ આવ્યા. કુમારપાલના રહેવાના મહેલ ઉપર વીજળી પડશે એવી આચાર્યશ્રીની ભવિષ્ય વાણીથી રાજાને અકસ્માથી બચાવી લીધા. કુમારપાળ આવા કેટલાયે પ્રસ ંગાથી પ્રભાવિત થયેલા હતા. જૈનધર્મના આચારવિચાર અને તેની વૈરાગ્ય શિક્ષાથી આકર્ષાયા પણ હતા તેથી તેણે સધસમક્ષ આચાય પાસેથી જૈનધમા સ્વીકાર કર્યાં.
હેમાચાર્ય ના પ્રતિદિનના ઉપદેશથી તે ધીરે ધીરે શ્રાવક ધમ પાળવા લાગ્યા. એટલે તેણે ખાર વ્રત અંગીકાર કર્યાં. આમ તેણે પોતાના ક્ષાત્રધમ'ની કુળરીતિમાં પલટા લાવી દીધા. એમ કહેવાય છે કે કુમારપાળે બધાં મળી ૧૪૦૦૦ નવાં જિનમંદિર બંધાવ્યાં અને ૧૬૦૦૦ જિનમદિરાનેા જીર્ણોદ્ધાર કરાવ્યેા. આમાંનાં ઘણાંખરાં મદિશ મુસલમાનેાના હાથે ધરાશાયી બન્યાં અને કેટલાંક કાળના ભાગ બન્યાં. કુમાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
: ૩૦ :
પાલે બધાવેલાં એ મદિરામાંથી કેટલાંક આજે પણ તારગા, જાલાર, શત્રુજય વગેરે સ્થળે વિદ્યામાન જણાય છે.
કુમારપાળને રાજ સ્વાધ્યાય કરવા માટે હેમચદ્રાચાયે યોગશાસ્ત્ર નામના ગ્રંથ રચ્યા. તેમાં તેમણે યેાગનાં આસના અને પ્રાણાયામ દ્વારા મનની ચિત્તશુદ્ધિ કરી મેાક્ષ મેળવવાની પદ્ધતિનું ક્રમપૂર્વક નિરૂપણુ અને શ્રાવકધમ પાળવાની વિધિ અને નિયમે બતાવ્યા છે.
કુમારપાળે જૈનધર્મને અનુસરતાં પ્રજાહિતનાં જે કાર્યો કર્યાં તેમાંનાં મુખ્ય મુખ્ય નીચે મુજબ ગણાવી શકાય.
૧. સમસ્ત રાજ્યમાં અમારિપટહ એટલે કાઇ પણ જીવને મારવા નહીં એવા ઢઢારા પીટાબ્યા. આથી ધનિમિત્તે યજ્ઞાદિ વગેરેમાં થતા પશુવધ અને શેખ નિમિત્તે શિકાર વગેરેમાં થતી પશુહિંસા બંધ થઈ, એટલું જ નહિ પણ માંસાહાર નિમિત્તે ખાટકીએ જેએ કેવળ ધંધા માટે પશુવધ કરતા તેમને ત્રણ વર્ષની તેમની કમાણીને ખલેા ખીજા ધંધાના ઉત્તેજન માટે આપી લેકમાં માંસાહાર સદ ંતર બંધ કરવા કરાવવાની વ્યવસ્થિત યેાજના ઘડી.
૨. મદ્યપાન અને જુગાર બંધ કરાભ્યા. આ દ્વારા વેશ્યાગમન તે સુતરાં અધ થઈ ગયું.
૩. ખીનવારસ વિધવા સ્ત્રીનું ધન પ્રાચીનકાળથી જે રાજભડારમાં જંતુ, તેના કુટુ પરિણામને જાતઅનુભવ કરી, તેને બંધ કરાવ્યું. આથી રાજ્યને એક કરોડ રૂપિયાની ખોટ ભોગવવી પડી.
કુમારપાલના ભત્રોજા અજયપાળે તેને આપેલા ઝેરથી તેનું મરણુ વિ. સં. ૧૨૩૦ માં થયું. અજયપાળ ચુસ્ત શૈવધર્મી હતા, અને તેના ધર્માન્ધપણાથી તેણે જૈના ઉપર ખૂબ જુલમ કર્યો. જૈન સાધુઓ, જ્ઞાનભંડારા અને મદિને પણ તેણે પોતાથી બનતું નુકસાન પહેોંચાડવાની કાશીશ કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
: ૩૧ :
કુમારપાળ પછી જૈનધમની ઉન્નતમાં મહત્ત્વના ફાળા મંત્રી વસ્તુપાલ–તેજપાલ નામના બે ભાઇઓએ આપ્યા હતા. તેઓને વિદ્યા અને લક્ષ્મીના અકસ્માત જેવા યાગ પ્રાપ્ત થયા હતા. અને એ તેને ઉપયાગ તેમણે કરેલા. આજે પણુ લેકાના હૃદયમાં એમની મહત્તાનુ સ્મરણ તાજી કરે છે. તેમણે આત્રુ ઉપર આરસમાં ભવ્ય કાતરકામનુ શિપ જે ઊભું કર્યું છે તે સૌને આશ્ચયમાં ગરકાવ કરી નાખે છે, તેમણે પોતાની બુદ્ધિના ઉપયાગ પણ છિન્નભિન્ન થતા ગુજરાતના સામ્રાજ્યને દૃઢ મૂળ બનાવવા અને જૈનધર્મની ઉન્નતિ થાય એવાં અનેક કાર્યોમાં કર્યાં છે એની ઇતિહાસ સાક્ષી પૂરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
દક્ષિણમાં જૈનધર્મ અને તેના પ્રભાવ.
( ૪ )
જૈનાના મુખ્ય બે ભેદમાંના શ્વેતાંબર પંથના ઇતિહાસ ઉત્તર હિંદ અને ગૂજરાત સાથે સંકળાયેલા છે; જ્યારે દિગંબરાને તિહાસ દક્ષિણ સાથે છે. દિગંબરાએ દક્ષિણમાં જૈનધર્માં વિકાસ કરવા ખૂબ મહેનત કરી છે. આજે પશુ દિગંબરાની મોટી સખ્યા દક્ષિણમાં મૈસુર કર્ણાટક વગેરે પ્રદેશામાં છે. અત્યારે દક્ષિણમાં માટે ભાગે દિગ્બરીય મંદિર છે, અને જૈનધમંતુ જે વિપુલ સાહિત્ય છે તે ઉપરથી તેમની એક વખતની પ્રબળતા હૈાવાની ઝાંખી થાય છે.
ગંગ રાજાઓએ ઈ સ૦ ના ખીજાથી અગિયારમા સૈકા સુધી મૈસુરના મોટા ભાગ ઉપર રાજ્ય કર્યુ હતુ, અને આ રાજાઓના આશ્રય હેઠળ જૈનધમ ખૂબ ઉન્નતિ પામ્યા હતા. ઈ. સ. ૯૮૦ માં ચામુંડરાય નામે જૈન અમાલ થયા તેણે શ્રવણુ મેન્ગેાલામાં અરિષ્ટનેમિનું એક ભવ્યમંદિર બંધાવ્યું. તેમજ ગામટેશ્વરની પ્રચંડ પ્રતિમા પ્રતિષ્ઠિત કરી હતી.
જીણુ મંદિર, શિલાલેખા તથા ગ્રંથા ઉપરથી વિદ્યાનાએ પૂરવાર ક" છે કે મહારાષ્ટ્રમાં, મદ્રાસ ઇલાકાના પૂર્વ ભાગમાં, કુðમાં તથા હૈદ્રાબાદ અને મૈસુર રાજ્યમાં અનેક જૈનધર્મી હતા. નાસિક પાસે આવેલા મારખંડમાં રાષ્ટ્રકૂટ રાજા રાજ્ય કરતા હતા, તેઓએ પણ જૈનધમતે આશરો આપ્યા હતો. ચૌલુકયવંશના રાજાઓ, હેાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
: ૩૩ : સલવંશના રાજાઓ પણું જૈનધમાં હતા. અથવા જેને આશરે આપતા હતા. કાનડી લોકો ઉપર જેનધર્મની અસર પડી છે અને તેમના પ્રાચીન સાહિત્યને મેટો ભાગ તે જૈનધર્મના સાહિત્યથી જ ભરેલે છે.
મદુરાના પાંયવંશના રાજાઓએ પણ જૈનધર્મને આશરે આપે. સાતમા સૈકામાં જ્યારે યુએનસાંગ પલ્લવ રાજાઓની રાજધાની કાંચી જે પૂર્વ કિનારે આવેલું છે ત્યાં ગયેલ ત્યારે ત્યાં તેણે અનેક જૈનેને જોયેલા એમ તેણે પોતાના પ્રવાસવર્ણનમાં લખ્યું છે.
મુસલમાનેએ ભારત ઉપર આક્રમણ શરૂ કર્યા ત્યારથી તેમણે હિંદુઓની સાથે જેને ઉપર પણ જુલમ કરવા માંડ્યો હતો. તેમણે અનેક મંદિરો અને મૂર્તિઓને તેડી નાખી તેમજ જ્ઞાનભંડારને બાળી નાંખ્યા કે જલશરણ કર્યા. પણ જેનેએ જ્યારે આ અત્યાચાર થતા જોયા કે તરતજ જયાં જે સગવડ મળી ત્યાં તે રીતે તેને બચાવવાના પ્રયત્ન કરવા લાગ્યા. મૂર્તિઓ અને ગ્રંથને મેટા યરાઓમાં સુરક્ષિત સ્થળે છુપાવી દેવામાં આવ્યા. જ્યારે મુગલરાજાઓને સમય આવ્યો ત્યારે, તેમાંયે અકબર બાદશાહના વખતથી મૂર્તિઓ અને ભંડાર કંઈક ભયમુકત બન્યા, કેમકે અકબર ધર્મજિજ્ઞાસુ હતો અને જે જે ધર્મમાં સારું તત્વ જેતે તેને અપનાવો. તેણે મેટે ભાગે હિંદના પ્રત્યેક ધર્મના ગુરુઓને પરિચય સાધવા પ્રયત્ન કરેલ. જેનેના આચાર્ય શ્રીહીરવિજયસૂરિને મળીને તેણે જૈનદર્શન જાણી લીધું અને તેનાં સારાં તોથી તે આકર્ષાય તેથી તેણે સં. ૧૫૯૩ માં જૈનતીર્થોને કરમુક્ત કરવાનું ફરમાનપત્ર લખી આપ્યું.
આ પછીના બાદશાહ જહાંગીર અને શાહજહાંએ પણ પિતાના પગલે ચાલીને જૈનાચાર્યોને પરિચય મેળવ્યો હતો અને જૈનધર્મ પ્રત્યે સહાનુભૂતિ કેળવી હતી.
અકબરના સમયમાં જ મારવાડના ઉદયપુરના રાણું પ્રતાપના મંત્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
: ૩૪ :
વીર ભામાશાહે પોતાની સર્વ સંપત્તિ મુગલસેનાથી રાષ્ટ્રને બચાવી સખવા રાણા પ્રતાપના ચરણે ધરો દીધી હતી.
આ સમય પછી રાજ્યા ઉપર જૈનધર્મનો અસર અગાઉની માર્કે રહી નહિ. તેમ જૈનેતે ધર્માંમાં ખાસ કનડગતે પણ ઊભી થઇ નહિ. અત્યારે જો કે જૈતાની વસ્તી પંદર લાખની છે તાપણુ તેઓ હિંની એક માલાદાર, સંસ્કારી અને ધનાઢ્ય પ્રજા તરીકે આગળ પડતી ગણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય અને સાહિત્યકારો
હિંદના સાહિત્યસર્જનમાં જેનેએ અગ્રસ્થાન મેળવ્યું છે. અને આ યશ જૈનસંધની મુખ્ય અંગરૂપ ગણાતી સાધુ–સંસ્થાને આભારી છે. સાધુઓ સંસારથી વૈરાગ્ય પામીને દુનિયાની ઉપાધિઓથી મુક્ત બને છે અને તેમની ઉદરનિર્વાહ, રહેવાની અને પહેરવાની તમામ જરૂરિયાત શ્રાવકે તરફથી પૂરી પાડવામાં આવતી હોવાથી તેઓ પિતાને બધે સમય શાસ્ત્ર ભણવા-ભણાવવામાં અને અનેક વિષયોના ગ્રંથની રચનામાં ગાળે છે.
જેની સાધુ સંસ્થાનું અસ્તિત્વ દરેક કાળમાં હોય છે. તેથી સાહિત્યસર્જન દરેક કાળે થતું રહ્યું છે. થેડું સાહિત્ય શ્રાવકે તરફથી પણ સરજાયું છે.
જેનું સાહિત્ય ધાર્મિક ઉદ્દેશથી ઘડાયું છે. ધર્મના મૂળ સિદ્ધાંતને પ્રચાર પ્રત્યેક સમયે તીર્થકરે કરતા હતા, તેવી રીતે જ મહાવીરે પણ જે ધાર્મિક ઉપદેશ કર્યો એ બધે આગમ શાસ્ત્રમાં સંગ્રહી લેવામાં આવ્યા.
મહાવીરના સમયમાં ધાર્મિક શાસ્ત્રની ભાષા સંસ્કૃત હતી તેથી તેને ઉપગ માત્ર વિદ્વાને જ કરી શકતા; લેક સુધી એવા શાસ્ત્રને બેધ પહોંચતે નહિ. મહાવીરે તેમાં ફેરફાર કરી તે વખતની લૌકિક ભાષા પ્રાકૃત એટલે માગધીમાં જ ઉપદેશ આપ શરૂ કર્યો. તેવી જ રીતે બુદ્ધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
: ૩૯ :
પણ પ્રાકૃત એટલે પાલી ભાષાધારા પિતાના વિચારો રજૂ કર્યા. મહાવીરને બધે ઉપદેશ આચાર્યો અને સાધુઓ કંઠસ્થ રાખતા, અને શિષ્ય પરંપરાથી શીખી લઈ યાદ રાખતા. ધીમે ધીમે કાળના પ્રવાહ યાદશક્તિ ઘસાવા લાગી અને તેથી કેટલું જ્ઞાન ભૂલાવા લાગ્યું.
મહાવીરે પ્રગટ કરેલું જ્ઞાન એટલું બધું હતું કે તેની ગણના થઈ શકે તેમ નથી. આ જ્ઞાન ચૌદ પૂર્વને નામે ઓળખાય છે. અને એ ચૌદ પૂર્વના છેલ્લા જાણકાર ભદ્રબાહુસ્વામી ઈ. સ. પૂર્વે ૩૦૦ ની આસપાસ થયા. આ સમયમાં એટલે મહાવીર નિર્વાણ ૧૦૦ વર્ષમાં હિંદમાં પ્રથમ મહાભયંકર બારવર્ષે દુષ્કાળ પડ્યો અને સાધુઓનું કંઠસ્થ સાહિત્ય વિસરાવા લાગ્યું તેથી તે વખતે સમગ્ર આગમ શા એકઠાં કરવા પાટલીપુત્રને સંધ એકઠા થયે. સાધે શાસ્ત્રના અગિયાર અંગે એકઠા કર્યા અને બારમું અંગ ભણવા માટે ૫૦૦ સાધુઓ સાથે સ્થૂલભદ્રને ભદ્રબાહુ, જેઓ તે વખતે નેપાળમાં બારવર્ષ તપ કરવા ગયા હતા, તેમની પાસે મેકલ્યા. આ રીતે એ સમયે લગભગ બધું સાહિત્ય
એકઠું કરાયું. ભદ્રબાહુએ નિયુક્તિઓ અને “ઉવસગ્ગહર સ્તોત્ર'ની રચના કરી છે. ભદ્રબાહુ વી. ની. ૧૭૦ વર્ષ પછી ગમે ત્યારે સ્વર્ગસ્થ થયા.
ઉત્તર હિંદ મહાવીર નિર્વાણ પછી ૩૦૦ વષે બીજે દુકાળ મહારાજા સંપ્રતિના સમયમાં પડ્યો. અને ત્રીજે દુકાળ વી. નિ. ના છઠ્ઠા સૈકામાં પડ્યો હતો. ત્રીજા દુકાળ વખતે સ્કેલિાચાર્યો મથુરામાં સંધ એકઠો કર્યો અને તે સમયે જેટલું યાદ હોય તે બધું શાસ્ત્ર વ્યવસ્થિત કર્યું. વળી પાછો એક મહાદુકાળ વી. નિ. સં. ૯૮૦ ની આસપાસ પડ્યો. આ સમયે દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણના પ્રમુખપદે વલ્લભીપુરમાં સંધ એકઠા મળે અને તે સમયે જે બચ્યું હતું તે નવેસરથી શાસ્ત્રમાં વ્યવસ્થિત કરી તે બધું સાહિત્ય પુસ્તકારૂઢ કર્યું. આ પુસ્તકારૂઢ કરાયેલું સિદ્ધાંત સાહિત્ય અત્યારે પીસ્તાલીશ આગમને નામે ઓળખાય છે. આગમના મૂળ શ્લેક ભગવાનની વાણીના છે એમ કહેવાય છે. મૂળને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
: ૩૭ :
સમજાવવા તેના ઉપર ટીકા-ટીપ્પણરૂપે ઘણું વિવેચન કરવામાં આવ્યું છે. આ વિવેચન નિર્યુક્તિ, ચૂર્ણિ, ભાષ્ય, સંગ્રહણું અને ટીકાઃ એમ પંચાંગી પ્રકારેથી ઓળખાય છે.
પુસ્તકારૂઢ થયેલ સાહિત્ય શરૂઆતમાં તાડપત્ર ઉપર લખવામાં આવ્યું હતું. વિ. સં. ૧૧૦૯ નું જૂનામાં જૂનું તાડપત્રીય પુસ્તક “નાણુપંચમીકહા ” નામનું જેસલમેરના ભંડારમાં છે. અને લગભગ ૧૬ મી શતાબ્દિ સુધીનાં તાડપત્રીય ગ્રંથે મળી આવે છે. પાછળથી ચૌદમી–પંદરમી સદીમાં જ્યારે કાગળને વપરાશ શરૂ થયું ત્યારે તે કાગળ ઉપર પુષ્કળ લખાણું હતું. આ ગ્રંથ લખવામાં અનેક પ્રકારની શાહીનો ઉપયોગ કરવામાં આવેલું જોવાય છે. તેમજ ગ્રંથમાં આવતા વિષયને લગતાં ભિન્નભિન્ન પ્રકારનાં રંગીન, સોનેરી, રૂપેરી ચિત્રો પણ દેરવામાં આવેલાં હોય છે. તેમાં ખાસ કરીને “કલ્પસૂત્ર' જેમાં ભ. મહાવીર ચરિત વર્ણવાયેલું છે તેની સચિત્ર પોથીઓ તે સેંકડે નહિ બલકે હજારેની સંખ્યામાં વિવિધ ચિત્રામણોથી આલેખાયેલી મળી આવે છે. આમાંની કેટલીએ પ્રતિઓ વિદેશના મ્યુઝિયમેને શોભાવી રહી છે.
તાડપત્ર ઉપર લખાયેલા સેંકડે ગ્રંથ અને કાગળ ઉપર લખાયેલા હજારે પુસ્તકે અત્યારે પણ ગૂજરાતમાં મુખ્યતઃ પાટણ, અમદાવાદ, ખંભાત, છાણ, વડોદરા, સુરત, મુંબઈ વગેરે સ્થળે, કાઠિયાવાડમાં ભાવનગર, પાલીતાણું, લીંબડી તેમજ કચ્છમાં કોડાય ગામમાં, મારવાડમાં બિકાનેર, જેસલમેર, પાલી, જાલેર, આહેર તેમજ માળવાના રતલામમાં અને મેવાડના ઉદેપુરમાં, પંજાબના ગુજરાનવાલા, હોશિયારપુર વગેરેમાં, યુક્તપ્રાંતના આગરા, કાશી તેમજ બંગાળના કલકત્તા તેમજ બાલુચરમાં અને દિગંબરીય ભંડારે ઉત્તરમાં આરા વગેરે અને દક્ષિણમાં મુડબિદ્રી વગેરેમાં મેટા મેટા જ્ઞાનભંડારે છે. અને નષ્ટ થતું ઘણું પુસ્તક આમ બચાવી લેવામાં આવ્યું છે. આ જ્ઞાનભંડારો જૈનાચાર્યોના ઉપદેશથી મોટા જેન મંત્રીઓ અને ધનાઢ્ય શ્રાવકેએ કરાવ્યા હતા; એમ તે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
: ૩૮ : થાને અંતે લખનાર તેમજ લખાવનારની પ્રશસ્તિથી જાણી શકાય છે. આ સંબંધી વધુ વિગતવાર ધ વિન્માન્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજીએ લખેલા “ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકલા નામના વિશિષ્ટ નિબંધરૂપ ગ્રંથમાં કરેલી છે.
પિસ્તાલીશ આગમમાં મૂળ શ્લોકે ૮૧૮૩૧ છે. અને તે ઉપર ટીકાઓ અને ચૂર્ણિઓ મળીને કુલ લેકે સંખ્યા ૭૦૨૫૮૨ આશરે છે. આગમ ગ્રંથની પ્રતિઓ તે હજારોની સંખ્યામાં ઉપરોક્ત જ્ઞાનભંડારમાં આજે પણ વિદ્યમાન છે.
ભગવાન મહાવીરે પિતાની ઉપદેશવાણુ દ્વારા જે જ્ઞાન લેકને આપ્યું, તે ગણધરોએ અવધારણ કર્યું. અને પાછળની પ્રજા માટે શ્રી સુધર્માસ્વામીએ એને આગામાં વ્યવસ્થિત કર્યું. ભદ્રબાહુસ્વામી છેલ્લા ચૌદ પૂર્વધર હતા તેમણે આગમ સૂત્રે ઉપર નિયુક્તિઓ બનાવી મૂળના અર્થને વિશદ કર્યો. તે પછી ચૂર્ણિ, ભાષ્ય અને સંધયણુઓ મેટી સંખ્યામાં રચવામાં આવેલી, પણ તેમાંથી આપણને બહુ ઓછી મળે છે. પણ લગભગ ૮-૯ મી સદીમાં ટીકાકારે જે થયા તેમાં હરિભદ્રસૂરિ, અભયદેવસૂરિ, મલયગિરિ વગેરે મુખ્ય છે. આ સિવાય કેટલાક આચાર્યો જેવા કે શીલાંકાચાર્ય, દ્રોણાચાર્ય, ચંદ્રસૂરિ, ક્ષેમકીર્તિ, ધર્મઘોષસૂરિ, તિલકાચાર્ય, માલધારી હેમચંદ્રાચાર્ય, શાંતિસરિ, નેમિચંદ્રસરિ, કમલસંયમ વગેરેની પણ જુદા જુદા આગ પર ટીકાઓ રચેલી મળી આવે છે.
આગામે પ્રાકૃત ભાષામાં રચાયેલાં છે, તેના પર આ ટીકાઓ સંસ્કૃતમાં લખાઈ છે. પિસ્તાલીશ આગમ ગ્રંથની વિગત:૧ અગિયાર અંગ સૂત્રે
૧. આચારાંગસૂત્ર–જેમાં સાધુઓના આચારોનું વર્ણન છે.
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
: ૩૯ : ૨. સૂયગડાંગસૂત્ર—આ સત્રમાં સાંખ્ય, વૈશેષિક, મીમાંસક આદિ જેનેતર
ધર્મનાં વર્ણને અને બીજા કેટલાયે દર્શનેની ચર્ચા અને
ઉપદેશ છે. ૩. ઠાણાંગસૂત્ર–આમાં જૈનધર્મના મુખ્ય તવેની ગણના અને તેની
વ્યાખ્યા આપેલી છે. ૪. સમવાયાંગસુત્ર–ઠાણાંગસૂત્રમાંથી અધૂરી રહેલી હકીકતેનું વર્ણન છે. ૫. ભગવતીસૂત્ર (વિવાહ પત્તી)–ગૌતમસ્વામીએ ભિન્ન ભિન્ન વિષ
યોમાં ૩૬૦૦૦ પ્રશ્નો ભ. મહાવીરને પૂછથા અને ભગવાને તેના
જે ઉત્તર આપ્યા તેનું વર્ણન છે. ૬. જ્ઞાતાધર્મસ્થાસૂત્રપ્રભુ મહાવીરના જીવનકાળ સુધીમાં થયેલી જેને
મહાવિભૂતિઓ, આદર્શ સતીઓ તેમજ પ્રાભાવિક વીર પુરુષોનું
વર્ણન છે. ૭. ઉપાસકદશાંગસુત્ર–આનંદ, કામદેવ આદિ દશ શ્રાવકોનાં ચરિત્ર
આલેખેલાં છે. ૮. અંતગડદશાંગસૂત્ર—આમાં ભ. મહાવીરના ખાસ દીક્ષિત મુનિઓ
મેક્ષે ગયા તેનું વર્ણન છે. હ. આણુત્તવવાઇસન્ન–જે મુનિઓ અનુત્તર વિમાનમાં ગયા તેનું
વર્ણન છે. - ૧૦. પ્રશ્નવ્યાકરણ સવ–આમાં આશ્રવ અને સંવરનું વર્ણન છે. ૧૧. વિપાકસૂત્ર–કર્મ ફળ એટલે સુખ-દુ:ખ ભેગવવાના સંબંધમાં
અધિકાર છે.
આ અગિયાર સૂત્રોમાંથી આચારાંગ અને સૂયગડાંગ સૂત્રની ટીકા શીલાંકાચાર્યે બનાવેલી છે. અને બાકીના સત્રની અભયદેવસૂરિ તેમજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
: ૪૦ :
અલયસૂરિએ બનાવેલી છે. અગિયાર અંગના મૂળ શ્લોકની સ ંખ્યા ૩૫૬૫૯ અને ટીકાના શ્લોકા ૭૩૫૪૪, ચૂર્ણિના શ્લોક ૨૨૭૦૦, નિયુÖક્તિની ગ્લાકસંખ્યા ૭૦૦ મળી કુલ સખ્યા ૧૩૨૬૦૩ છે.
૨ ભાર ઉપાંગસૂત્રા:
૧. ઉવવાઇસૂત્ર-~-રાજા કાણિક અને રાજા જિતશત્રુ ભ. મહાવીરને ઉપદેશ સાંભળવા ગયેલા તેનું તેમજ દેવલાકમાં જન્મ કેમ પામી શકાય તેનું વણુન આવે છે.
૨. રાય૫સેણીસૂત્ર——ભ. મહાવીરના નિર્વાણુ પૂર્વે એટલે ઇ. સ. પૂર્વે ૨૫૦ લગભગ થયેલા શ્રી પાર્શ્વનાથ ભગવાનના સતાનીય કેશીકુમાર શ્રમણે રાજા પ્રદેશીને જૈન ધર્મનું રહસ્ય સમજાવી જૈનધર્મી બનાવ્યેા હતેા. વળી આ પ્રદેશી રાજા મરીને સૂર્યાભદેવ નામે દેવતા થયા અને પ્રભુ મહાવીરને વંદન કરવા આવ્યે તેનું સવિસ્તર વર્ણન છે.
૩. જીવાભિગમસૂત્ર—આમાં વ, અજીવ સંબંધે સૂક્ષ્મ રીતે સમજણુ આપેલી છે.
૪. પન્નવણા સૂત્ર——આમાં જીવના રૂપ, ગુણુ વગેરે અનેક વિષયાનુ વન છે.
૫. સૂર્ય પન્નત્તિસૂત્ર—સૂર્ય અને તેની ગતિ તથા ગ્રહે। અને નક્ષત્રાનુ વર્ણન છે.
૬. જમ્મૂઠ્ઠીપપન્નત્તિસૂત્ર———આમાં જમૂદ્રીપનું તેમજ પ્રાચીન રાજાએનુ વર્ષોંન છે.
૭. ચંદ્રુપન્નત્તિસૂત્ર——ચંદ્ર, ગ્રહ અને નક્ષત્રાનુ વર્ણન છે.
૮. કમ્પિયાસૂત્ર ( નિરયાવલી )-દશ કુમારી, જેએ પાતાના એરમાન ભાઇ રાજા કુણિક સાથે મળીને પોતાના દાદા વૈશાલીના રાજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
: ૪૧
,
ચેટક સાથે યુદ્ધમાં ઉતર્યા હતા. અને મરીને નરકમાં ગયા, તેની
કથા છે. ૯. કમ્પવર્ડસિયાસૂત્ર–આમાં મગધના રાજા શ્રેણિકે પિતાના પુત્રોને
પ્રભુ મહાવીરના સાધુ બનાવ્યા. આ બધા સ્વર્ગમાં ગયા તેનું
વર્ણન છે. ૧૦. પુપિયા સૂત્ર—આમાં દેવતાઓએ સ્વર્ગથી આવી ભગવાન મહાવીરની
કરી. તેમના પૂર્વભવની કથા છે. ૧૧. પુષ્કચૂલિયા સુત્ર–ઉપરના જેવી જ કથાઓ છે. ૧૨. વહિદશાસૂત્ર–બાવીસમા તીર્થંકર નેમિનાથ ભગવાને પિતાના
સમયમાં યદુવંશી દશ રાજાઓને પ્રતિબધી જેન બનાવ્યા, તેની કથા છે. બાર મૂળ ઉપાંગ સત્રની શ્લેક સંખ્યા ૨૫૪૨૦ છે, ટીકાની ૬૭૯૩૬, લઘુટીકા ૬૮૨૮, ચૂર્ણિ ૩૩૦૭ એમ બધાંની મળીને કુલ શ્લેક સંખ્યા ૧૦૩૫૪૪ છે. ૩ દશ પ્રકીર્ણ (પયા) સૂત્ર - ૧. ચઉસરણ પયગ્નો—અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળીભાષિત ધર્મ
એ ચારે શરણનો અધિકાર તથા પ્રાર્થના પ્રાયશ્ચિત્ત વગેરે વિષે
હકીકત છે. ૨. આરિપચ્ચકખાણુસૂત્ર–આમાં જ્ઞાનીઓના અંત સમયમાં અભિગ્રહ
પચ્ચકખાણ કરવાનો અધિકાર છે. ૩. ભત્તપરિન્ના–ઉપરની સ્થિતિમાં આહાર-પાણી ત્યાગ કરવા સંબંધી
અભિગ્રહ છે. ૪. સંથારગપયન્નો–સંતસમયે અનશન (ભજનને સર્વથા ત્યાગ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
: ૪ર :
પૂર્વક સંથારે કરી મૃત્યુ પામવા સંબંધી અધિકાર છે. તેમજ
જેઓએ અનશન કરી આત્મકલ્યાણ સાધ્યું છે, તેમનું વર્ણન છે. ૫. તંદુલયાલિયપયો–આ સૂત્રમાં ગર્ભમાં જીવની ઉત્પત્તિ શી રીતે
થાય છે ઇત્યાદિ સૂક્ષ્મ વર્ણન છે. ૬. ચંદાવિયપયો–ગુરૂ, શિષ્યના ગુણ, પ્રયત્ન વગેરેનું વર્ણન છે. ૭. દેવિંદથવપયો–સ્વર્ગના ઇદ્રોની ગણના છે. ૮. ગણિવિજાપયોતિષુ સંબંધી ચર્ચા છે. ૯. મહાપચ્ચકખાણુસત્ર-આરાધનાનાને અધિકાર એટલે પ્રાયશ્ચિત્તના
સ્વરૂપનું વર્ણન છે. ૧૦. વીરથવસૂત્ર-અંત સમયમાં શાંતિપૂર્વક મરણ થવું જોઈએ. એનું
વર્ણન છે. દશ પયજાની મૂળ ગાથાઓ કુલે ૨૩૦૫ છે. ૪. છ દસૂત્રો:
આ છેદસ વાંચાને અધિકાર સાધુઓ માટે જ નિર્ણત થયેલે છે. આમાં સાધુઓના દોષ અથવા અપરાધ માટે પ્રાયશ્ચિતના કાનને છે. ૧. નિશીથ-આમાં સાધુઓના દેવ અને તેનાં પ્રાયશ્ચિત્ત લેવાનું
વર્ણન છે. ૨. મહાનિશીથ-આમાં પાપ તથા પ્રાયશ્ચિત્તનું વર્ણન છે. ૩. બૃહકલ્પ–આમાં સાધુઓ તથા સાધ્વીઓ માટેના વિધિઓ છે. ૪. વ્યવહારસૂત્ર-આમાં શાસન–શિક્ષા વિધિ છે. “પંચકલ્પ” તેને
બીજો વિભાગ છે. ૫. દશાશ્રુતસ્કંધ-આનું બીજું નામ “આચારદશા, કે આચાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
: ૪૩ :
દશાઓ” છે. આ ગ્રંથના નવમા અધ્યાયમાં ભદ્રબાહુસ્વામીએ
રચેલું “ કલ્પસૂત્ર” છે. ૬. છતકલ્પસૂત્ર–સાધુ છતક૯૫ બે વિભાગે છે. આમાં સાધુ તથા સાધ્વી
એ માટેના વિધિ છે. . આ સૂત્રની મૂળ કુલ ગાથાઓ ૨૧૭૬ર૩ છે. ૫. ચાર મૂળસૂત્રો: ૧. આવશ્યક સૂત્ર—આમાં દિનચર્યાના આવશ્યક વિધિઓ તથા પાક્ષિક
સુત્ર તેમજ વિવિધ વિષયે સંબંધે હકીકત આપેલી છે. ૨. દશવૈકાલિકસત્ર-આમાં સાધુજીવનના નિયમે આપ્યા છે. ૩. પિંડનિર્યુક્તિ–વનિયુક્તિએમ બે વિભાગ છે. સાધુઓ માટે
શુદ્ધ આહારપાણ લેવાનો અધિકાર તથા સાધુ સંબંધી ઉપકરણનું
પ્રમાણ રાખવાનો અધિકાર છે. ૪. ઉત્તરાધ્યયનસત્ર–જેમાં સાધુઓને સંયમ માર્ગમાં રહેવાના ઉપદેશે
તેમજ સિદ્ધાંત ઉપર કથાઓ, દષ્ટાતિ, ઉપમાઓ તેમજ સંવાદો વગેરે છે.
આમાં મૂળની કુલ ગાથા ૨૨૦૬૦૦ છે. ૬. બે ચૂલિકાસુત્ર: ૧. નંદીસૂત્ર—મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન તેમજ
કેવળજ્ઞાન એ પાંચ પ્રકારના જ્ઞાનનું વર્ણન છે. ૨. અનુગદ્વાર સૂત્ર—નય નિક્ષેપાની ચર્ચા અને તેની સિદ્ધિ બતાવ
વામાં આવી છે, એટલે વિદ્યા સર્વસ્વનું વર્ણન છે. આ બંને સત્રોની કુલ ગાથા ૨૭૦૪૭ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
: ૪૪ :
ઉપર્યુક્ત અગિયાર અગે ઉપરાંત બારમું પણ એક “ દૃષ્ટિવાદ” નામનું અંગ હતું, પણ તે અત્યારે લુપ્ત થયેલું છે. આ અંગે ખૂબ મહત્વનું હતું. બારમા અંગમાં શું વર્ણવેલું હતું તેની માહિતી બીજા થામાંથી મળી આવે છે.
બારમા અંગનું નામ “દષ્ટિવાદ” છે. તેમાં નીચેની હકીક્તને સમાવેશ હતે. ૧. પશ્કિર્મ–આના સાત વિભાગ છે. આમાં ગણિતની ૧૬ સંખ્યાને હિસાબે સૂત્ર બાંધવાની અને સાચી રીતે તાળે મેળવી શકાય
એવી ચાવી આપેલી છે. ૨. સવ–સાચું અને ખાટું જ્ઞાન દેખાડનાર. આમાં નો વગેરેનું
વર્ણન હતું. ૩. પૂર્વ-દષ્ટિવાદના ચૌદ પૂર્વો છે તેના નામ નીચે મુજબ છે. (૧) ઉત્પાદપૂર્વ–આમાં દ્રવ્યની ઉત્પત્તિ, સ્થિતિ અને લયને
વિષય છે. (૨) અગ્રાયણ–સર્વ દ્રવ્યોના પરિમાણુનું વર્ણન છે. (૩) વીર્યપ્રવાદ આમાં દ્રવ્યની, મહાપુરુષોની અને દેવેની
શક્તિને વિષય છે. (૪) અસ્તિ-નાસ્તિપ્રવાદ–લેકમાં રહેલા જે વસ્તુરૂપ દ્રવ્ય
અને જે વસ્તુરૂપ નથી, તેમજ સ્વરૂપથી સર્વ દ્રવ્ય છે
અને પરરૂપથી નથી. એની ચર્ચા છે. (૫) જ્ઞાનપ્રવાદ–આમાં મતિ આદિ પાંચજ્ઞાનના ભેદનું વર્ણન છે. (૬) સત્યપ્રવાદ–આમાં સત્ય અને અસત્યના ભેદનું વર્ણન છે. (૭) આત્મપ્રવાદ-આમાં આત્માને અનેક નઠારા બતાવ્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
: ૪૫ : (૮) કર્મપ્રવાદ–આમાં જ્ઞાનાવરણદિ કર્મોની ચર્ચા છે. (૯) પ્રત્યાખ્યાન પ્રવાદ–આમાં પ્રત્યાખ્યાનનું સ્વરૂપ ભેદ
સહિત બતાવેલું છે. (૧૦) વિદ્યાપ્રવાદ–આમાં અતિશયવાળી વિદ્યાઓની સાધનાની
વિગત છે. (૧૧) કલ્યાણવાદ–આમાં જ્ઞાન તપ આદિ શુભ ફળે અને
પ્રમાદાદિ અશુભ ફળનું વર્ણન છે. (૧૨) પ્રાણાયુ–આમાં દશ પ્રાણે અને આયુનો વિચાર કરાયેલ છે. (૧) ક્રિયાવિશાલ–આમાં કાયિકી આદિ અને સંયમાદિ ક્રિયા
વિશાલ એટલે ભેદ વડે વિસ્તૃતપણે દર્શાવી છે. (૧) બિંદુસાર–આમાં લેક વિશે, અમુક ધર્મક્રિયાઓ વિશે
ચર્ચા છે. આ ચૌદ પૂર્વના પદ પરિમાણને વિષય સમવાયાંગસૂત્રમાં આપેલ છે.
આગમ ગ્રંથોના સંગ્રહ ઉપરાંત જેન આચાર્યોએ અને સાહિત્યકારોએ રચેલા બીજા વિષયના અનેક ગ્રંથ અત્યારે જૈન જ્ઞાનભંડારેમાંથી મળી આવે છે. આ ગ્રંથમાં વ્યાકરણ, ન્યાય, કાવ્ય, કેશ, અલંકાર, છંદ, નાટક, શિલ્પ, તિષ, વૈદક, મંત્ર-તંત્ર વગેરે જુદી જુદી ભાષામાં રચાયેલા અનેક ગ્રંથને સમાવેશ થાય છે.
સાહિત્યકાર ભદ્રબાહુ –
આ વિપુલ સાહિત્ય સામગ્રીને વારસ આપી જનાર પરમ ઉપકારી મહાન વ્યક્તિઓમાં સૌથી પ્રાચીન ભદ્રબાહુ છે, ભદ્રબાહુ જેઓ સર્વ શાસ્ત્રના પારગામી, ચતુર્દશ પૂર્વના વેત્તા હતા તેમણે અનેક શાસ્ત્રગ્રંથ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
ઉપર નિયુકિતઓ એટલે કે ટીકાઓ લખી છે; તેમણે “પ્રત્યાખ્યાન પ્રવાદ” નામના નવમા પૂર્વમાંથી “કલ્પસૂત્ર' નામને પ્રસિદ્ધ ગ્રંથ રચ્યો. જેનમાં એ ખૂબ વંચાતા હોવાથી તેનાં ગૂજરાતી, હિંદી, અંગ્રેજી વગેરે ભાષાંતરે અને મૂળના ઉપર અનેક પ્રાચીન આચાર્યોની ટીકાઓ રચાઈ છે. ઉમાસ્વાતિ:
એ પછી વેતાંબર, દિગંબર અને સ્થાનકવાસી, સવને માન્ય વિખ્યાત આચાર્ય ઉમાસ્વાતિ થઈ ગયા. તેમના સમયને નિર્ણય હજી સુધી કરી શકાયો નથી. તેમણે “તાવાર્થસૂત્ર” નામને પ્રખ્યાત ગ્રંથ તેના ઉપરના “ભાષ્ય” સાથે સંસ્કૃતમાં રચ્યો છે, જેમાં આગમ ગ્રંથને સાર સંગ્રહી જૈન સિદ્ધાંતની ટૂંકમાં ચર્ચા કરી છે. તેની લોકપ્રિયતાથી અનેક જૈન આચાર્યોએ તેના ઉપર વિવિધ શૈલીએ અનેક ટીકાઓ રચેલી છે. આ અપૂર્વ ગ્રંથ ઉપર કેટલાયે ગ્રંથનાં દોહનરૂપે ” પં. સુખલાલજીએ વિવેચન કર્યું છે. અને તેમના કર્તા તથા વિષયની તુલના કરતે એક વિસ્તૃત ઉપધાત પણ લખ્યો છે. એ સિવાય એનાં અંગ્રેજી ગૂજરાતી, હિંદી વગેરે અનેક ભાષાંતરે પ્રગટ થયેલાં છે, પાદલિપ્તસૂરિ : - પાદલિપ્તસૂરિ જૈન સમાજમાં અદ્ભુત વિદ્યાના જાણકાર તરીકે પ્રસિદ્ધ છે. તેમણે “તરંગવતી કથા” નામની સુંદર પ્રાકૃત કથા રચી હતી પણ તે અત્યારે મળી શકતી નથી, પણ તેના સારરૂપે એક જેનાચાર્યો એ કથાને સંગ્રહ સારરૂપે કરેલ તે અત્યારે જાણીતું છે, અને પ્રકાશિત થયો છે. પ્ર. અનેંટ લેયમેને તેનું જર્મન ભાષાંતર કર્યું હતું અને તે ઉપરથી ગૂજરાતીમાં નરસીભાઇ પટેલે અનુવાદ કરીને પ્રગટ કર્યો હતે. પાદલિપ્તસૂરિના નામ ઉપરથી પાલીતાણું નગર વસ્યું હતું. તેઓ સંભવતઃ ચોથી સદીમાં થયા લાગે છે. સિદ્ધસેન દિવાકર : - સિદ્ધસેન દિવાકર નામના પ્રસિદ્ધ આચાર્ય સંભવતઃ વિક્રમાદિત્ય ચંદ્રગુપ્તના સમકાલીન હતા. તેઓ મૂળે બ્રાહ્મણ પંડિત હતા અને પ્રખર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
: ૪૭ :
તાર્કિક હેવાથી વાદી તરીકે તેમની ગણના હતી. તેમની એવી પ્રતિજ્ઞા હતી કે “મને હરાવે તેને શિષ્ય થાઉં.” આ પ્રતિજ્ઞાની વૃદ્ધવાદી નામના આચાર્યને જાણ થઈ તેથી તેમણે વાદમાં તેમને હરાવ્યા. વાત એવી બની કે ભરૂચ પાસે રસ્તામાં સિદ્ધસેન વૃદ્ધવાદીને મળ્યા, અને વાછું આવાહન આપ્યું. અને જંગલમાં જ એ વાદ ગોઠવાયે. અને હાર-જીતને નિર્ણયને આધાર ત્યાં આસપાસ ફરતા ગોવાળિયાઓ ઉપર રાખવામાં આવે. સિદ્ધસેન તે સંસ્કૃતમાં ધારાવાહી બલ્ય જ ગયા પણ પિલા ગોવાળીયાઓ કંઈ જ સમજ્યા નહિ. અને વૃદ્ધવાદીએ પ્રાકૃત ભાષામાં તાલબદ્ધ રાગમાં એક ગાથા કહી સંભળાવી. ગોવાળિયાઓ સમજ્યા અને આનંદમાં આવી ગયા. તેમણે છતને નિર્ણય વૃદ્ધવાદીના પક્ષમાં આપે, તેથી સિદ્ધસેન તેમના શિષ્ય થયા.
તેઓ સંસ્કૃત ભાષાના ખાસ હિમાયતી હતા. તેમણે પ્રાકૃત ઉપરાંત સંસ્કૃતમાં કેટલાક દાર્શનિક ગ્રંથ રચ્યાં છે તેમાં “બત્રીશ બત્રીશીઓ” મહત્વનો ગ્રંથ છે. “સન્મતિતિક ” મૂળ પ્રાકૃતમાં છે પણ આ ગ્રંથ જેના દર્શન પ્રથામાં મુખ્ય છે. તેમણે આગમોની પ્રાકૃત ભાષાને સંરકૃતમાં કરી નાખવાનો વિચાર સંધ આગળ દર્શાવ્યા. આ વિચાર સાથે તેમના ગુરુ અને સંઘ સંમત ન થયા, અને આવો વિચાર કરવાના ગુન્હા બદલ તેમને સંધ બહાર થવાની શિક્ષા થઈ. તેમણે સંધની માફી માંગી અને સંધની આજ્ઞા અનુસાર બાર વર્ષ સુધી સંઘ બહાર રહ્યા. તે દરમ્યાન તેમણે બધા તીર્થોની યાત્રા કરી. તેમની વિદત્તાના પ્રભાવે તેમણે તેમના સમયના વિક્રમ રાજને પ્રતિબધી જૈન બનાવ્યા હતા.
તેણે ઉજ્જૈનના મહાકાળી મંદિરમાં “ કલ્યાણમંદિર ” નામનું તેંત્ર રચ્યું હતું, જેના પ્રભાવથી ત્યાં આગળ પાર્શ્વનાથની પ્રતિમા જમીનમાંથી જ આપોઆપ નીકળી આવી હતી. દેવર્ધિગણિ ક્ષમાશ્રમણઃ
શ્રી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે વર્ષો વર્ષ પડતા લાંબા દુકાળોના કારણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
: ૪૮ :
સાધુઓની સ્મૃતિમાંથી નષ્ટ થતા જ્ઞાનથી ચેતી જઈ ભાવી પ્રજાના ઉપકાર માટે વીર નિ. સં૦ ૯૮૦ (વિ. સ. ૫૧૦ ) માં શ્રી સંધના આગ્રહથી તે કાળે રહેલા સાધુઓને વલ્લભીપુર–વળામાં એકઠા કરી, તેમને કંઠસ્થ રહેલું બધું સાહિત્ય એકઠું કરવા માંડયું. આમ ભિન્ન ભિન્ન સાધુ પાસેથી એક સરખા અનુસધાનરૂપે મળી આવતા બધા પાર્ટીને પાડેભેદ સાથે પુસ્તકારૂઢ કરવામાં આવ્યા, અને તે ગ્રંથ આજે આપણને પેઢી દર પેઢી વારસામાં મળતા રહ્યા છે.
અહીં એ પણ જાણવા જેવું છે કે બૌદ્ધોએ પણ ઈ. સ. ૪૧૦ થી ૪૩૨ વચ્ચે એટલે કે જૈનાથી કઇક પહેલાં સિલેાનમાં બૌદ્ધ ગ્રંથા પુસ્તકારૂઢ કર્યાં હતા.
કુંદકુંદાચાય :
જૈનના દિગંબર પંથના સાધુઓએ ધૃણા ગ્રંથા લખ્યા છે; તેમાં કુંદકુંદાચાર્યનું નામ ઘણું જાણીતુ છે. તેઓ ક્યારે થયા એને નિય થઈ શકયે નથી પરંતુ તેમના ગ્રંથામાં આવતી કેટલીક તત્કાલીન ઘટનાએ ઉપરથી તેઓ પાંચમી-છઠ્ઠી શતાબ્દિમાં થયા હોય એવા પ્રામાણિક વિદ્યાનાના મત છે.
ગુજરાતમાં આવેલા વડનગરમાં ધ્રુવસેન રાજાના પુત્ર એકાએક મૃત્યુ પામ્યા, તેથી રાજાને થયેલા શાક શમાવવા માટે શ્રી ધનેશ્વરસૂરિએ ભદ્રબાહુસ્વામીએ રચેલું ‘ કલ્પસૂત્ર ' સંધ સમક્ષ વી. નિ. સ. ૯૮૦ કે ૯૯૩ ના પર્યુષણાપ'માં વાંચ્યું. અને તેજ પ્રમાણે અત્યારે પણ એ ‘ કલ્પસૂત્ર ' સંધ સમક્ષ દર વર્ષે સાધુએ વાંચે છે.
આ પર્યુષણુપર્વ પહેલાં ભાદરવા સુદિ પાંચમે થતું હતુ પણુ કાલિકાચા નામના જબરજસ્ત યુગપ્રવર્ત્તક પુરુષ થયા, તેમણે જૈન ધર્મની પ્રભાવના ખાતર ભાદરવા સુદિ ૪ ના દિવસે પર્યુષણાપ ( સંવત્સરી ) કર્યું. અને આજે પણ એ જ પ્રણાલિકા સત્ર ચાલુ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસૂરિ
નવમી શતાબ્દિમાં હરિભદ્રસૂરિ નામના એક નામાંકિત પ્રખર વિદ્વાન થઈ ગયા. તેઓ ચિત્રકૂટના રહેવાસી સમર્થ બ્રાહ્મણ પંડિત હતા, પણ પાછળથી જેન થયા. તેમને માટે એવી કથા છે કે પિતાની વિદત્તાનો ગર્વથી તેમણે એવી પ્રતિજ્ઞા લીધી હતી કે “જેનું કહેલું ન સમજું તેને શિષ્ય થાઉં.” એક વખત જૈન સાધ્વી યાકિની મહત્તરાના મુખેથી નીકળેલી ગાથા પિતે ન સમજી શક્યા. તેથી તેઓ તે આર્યા-સાધ્વીના શિષ્ય થવા ગયા. તેણે આચાર્ય જિનભટ પાસે દીક્ષા લેવા સૂચવ્યું, તેથી તેમણે તેમની પાસે દીક્ષા લીધી. તેમણે સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં અનેક ગ્રંથ રચ્યા છે. કહેવાય છે કે આ ગ્રંથની સંખ્યા ૧૪૪૪ જેટલી થાય છે. આ ગ્રંથમાં સાંખ્ય, ગ, ન્યાય, વૈશેષિક, અદ્વૈત, ચાર્વાક, બૌદ્ધ અને જૈન આદિ સર્વ દર્શને અને તેની ચર્ચા કરી છે. તેમણે આગમ ગ્રંથો ઉપર ટીકાઓ લખી છે. તેમણે તેમના લખેલા દરેક ગ્રંથમાં “યાકિનીસૂનુ-ધર્મપુત્ર” એવું વિશેષણ વાપર્યું છે, આ સમયે ચૈત્યવાસી સાધુઓએ જેન શુદ્ધ આચારને શિથિલ કરી નાંખ્યો હતો. તેમની વિરુદ્ધ તેમણે પ્રચાર કર્યો અને પોતે શુદ્ધ આચાર પામીને એક મહાન પ્રતિષ્ઠિત વિદ્વાન તરીકે પણ ખ્યાતિ મેળવી, તેથી તેમનું સ્થાન જૈન ઇતિહાસમાં મહત્વનું છે. '
આ પછી ગૂજરાતમાં ઈ. સ. ૧૦૦૦ થી જેને માટે સુવર્ણયુગ શરૂ થયે એમ કહી શકાય. તે અરસામાં ઘણું આચાર્યો અને પંડિત થઈ ગયા. તેમજ ગૂજરાતના ચાવડા, સોલંકી, વાઘેલા રાજાઓના અને તે પછી આવેલા મુસલમાન સૂબાઓના મંત્રીઓ તેમજ અધિકારીએ મોટા ભાગે જૈન હતા. ગૂજરાતનું સાહિત્ય કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના લીધે જ ઉજજવળ થયેલું છે. તેઓ જૈનાચાર્યોમાં મહાન જ્યોતિધર થયા છે. તેમણે સંસ્કૃતમાં પ્રત્યેક વિષય ઉપર લખ્યું તેમ તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
૫૦ :
વખતે ખેલાતી ભાષા અપભ્રંશ, જેમાંથી આજસુધીની ગૂજરાતી ભાષાના ક્રમશઃ વિકાસ થયા; તેનું સર્વ પ્રથમ વ્યાકરણુ બનાવનાર તે જ છે.
ગુજરાતની રાજધાની પાટણ હાવાથી ત્યાં અનેક પડિતા થઇ ગયા છે, પણ હેમચ ંદ્રાચાર્યનુ સ્થાન અનેાખુ છે. તેમના વખતમાં પાટણમાં ૨૧ જ્ઞાનભંડારી હતા, વસ્તુપાલે પણ ત્રણ મેાટા ભંડારી ત્યાં જ સ્થાપ્યા હતા. કુમારપાલ પછીના રાજા અજયપાળ અને પાછળથી આવેલા મુસલમાનાએ ધણા ભંડારાના અમૂલ્ય ગ્રંથાને નાશ કર્યાં હતા, પશુ આવે નાશ થતે જોઈ જેનાએ અગમચેતી વાપરી એ ભંડારાના મુખ્ય મુખ્ય કેટલાક સારા ગ્રંથા જેસલમેર, અમદાવાદ કે ખંભાત એલી દીધા; જે અત્યારે પણ ત્યાં મેાજીદ છે. તેમાં તેા કેટલાક સમથ આચાર્યોંએ જાતે લખેલી પ્રતિની નકલો છે. આ રીતે ધણા ગ્રંથા છૂપાવી દેવામાં આવ્યા. તાડપત્રો ઉપર ધણા ગ્રંથાના ભૂકા થઈ જવાથી કાથળા ભરી સરસ્વતી નદીમાં પધરાવી દેવામાં આવ્યા. અને કેટલાયે તાડપત્રના તેમજ કાગળ ઉપરના હસ્તલિખિત ગ્રંથ ચારાને તેમજ વેચાઈને યુરોપ, અમેરિકા તથા હિંદુસ્તાનના અન્ય પુસ્તકાલયેામાં તથા મ્યુઝીયમામાં પહેાંચી ગયાં છે. તે આપણા કરતાં આ ગ્રંથૈને સારી ઉપયાગ કરી રહ્યા છે.
અમૂલ્ય ગ્રંથાને આવી રીતે નાશ થવા છતાં પાટણુના જુદા જુદા ભંડારાના તાડપત્ર ઉપર તેમજ કાગળ ઉપર હાથે લખાયેલા ૨૫૦૦૦ ગ્રંથા છે. જેમાં તાડપત્ર ઉપર લખેલા ગ્રંથાની સંખ્યા આશરે ૭૫૦ ની છે. આ ભંડારામાંની જજૂનામાં જૂની પ્રતિ વિ. સં. ૧૧૫૭ ની સાલની - છે. આ ગ્રંથામાં ધણી જાની ચિત્રકળાના પણ સંગ્રહ છે.
આ ગ્રંથા અનેક વિષયના અને જુદી જુદી ભાષામાં લખેલા છે. આ અમૂલ્ય શાસ્ત્રને સુવ્યવસ્થિત રીતે સાચવવા માટે ‘હેમચંદ્રાચા જ્ઞાનમંદિર નામનું નવું મકાન આ પુસ્તકના લેખકના પિતાશ્રીના સ્મરણાર્થે બંધાવવામાં આવ્યુ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
: ૧૧ : પાટણના આ ગ્રંથસંગ્રહને પ્રવર્તકશ્રી કાંતિવિજયજી અને તેમના શિષ્ય મુનિશ્રી ચતુરવિજયજી તેમજ તેમના શિષ્ય મુનિશ્રી પુણ્યવિજયજીએ પચીસ વર્ષ સુધી સતત મહેનત લઈને નાશ પામતા બચાવ્યા છે અને વ્યવસ્થિત કર્યા છે. ,
પાટણના આ જૈન જ્ઞાનભંડારે હેમચંદ્રાચાર્યના સમયથી તે અત્યાર સુધી જગવિખ્યાત રહ્યા છે. અનેક પાશ્ચાત્ય તેમજ હિંદી વિદ્વાનો આ ગ્રંથસંગ્રહને જોવા માટે આવે છે. કેટલાક વિદ્વાનોએ મહત્વના ગ્રંથેના ફોટા લઈને સંપાદિત પણ કર્યા છે.
પાટણને, અરે ! સમગ્ર ગુજરાતને જગતમાં આવી પ્રસિદ્ધિ અપાવનાર શ્રી હેમચંદ્રાચાર્યનું જીવન જાણવાની ઈચ્છા પ્રગટે જ, આમાં નવાઈ જેવું નથી જ; તેથી અહીં તેમનું ટૂંકમાં ચરિત્ર અપાય છે. હેમચંદ્રાચાર્ય
હેમચંદ્રાચાર્યને જન્મ વિ. સં. ૧૧૪૫ની કાર્તિકી પૂર્ણિમાના દિવસે મોઢ વણિક ચાચિગને ત્યાં થયો હતો. તેમની માતાનું નામ પાહિણી હતું અને તેમનું નામ ચંગદેવ રાખવામાં આવ્યું હતું. તેમના પિતા વૈષ્ણવ હતાં જ્યારે માતા જૈનધર્મ પાળતી હતી. જેમના ગુરુશ્રી દેવચંદ્રસુરિ હતા. ચંગદેવ જ્યારે પાંચ વર્ષને થયું ત્યારે તે તેમના ગુરુના ઉપાશ્રયે તેમને વાંદવા ગયા અને ગુસ્ના આસન ઉપર બેસી ગયો. ચંગદેવના શુભ લક્ષણો જોઈ શ્રીસંધના મુખ્ય આગેવાને સાથે ગુરુ ચંગદેવના ઘેર ગયા અને “ચંગદેવ જૈન શાસનને ઉદ્ધાર કરશે” એમ સમજાવી ચંગદેવની માતા પાસે ચંગદેવની માગણી કરી. ચંગદેવના પિતા બહારગામ ગયેલા હોવાથી માતાએ ચંગદેવનું તેમજ સંધનું કલ્યાણ થશે એમ સમજી ચંગદેવને ગુરુને અર્પણ કર્યો. ગુરુએ વિ. સં. ૧૧૫૪ માં નવ વર્ષની ઉંમરે તેમને દીક્ષા આપી સાધુ બનાવ્યા અને તેમનું નામ સેમચંદ્ર રાખ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
: ૫ર : બાળમુનિ શ્રી સેમચંદ્ર થોડા જ વર્ષમાં વિદ્યાના દરેક ક્ષેત્રમાં પારંગતપણું મેળવી લીધું. એમને ઊંડે વિદ્યાભ્યાસ, અપૂર્વ ત્યાગવૃત્તિ, પ્રૌઢ. તપ:પ્રભાવ, અને સ્વાભાવિક ઓજસ્વિતા વગેરે પ્રભાવશાળી ગુણ જોઈ આચાર્ય શ્રીદેવચંદ્રસુરિ અને સંઘે મળીને સં. ૧૧૬ર માં એટલે સત્તર વર્ષની ઉંમરે તેમને આચાર્ય પદવી આપી અને તેમનું નામ શ્રી હેમચં. દ્રાચાર્ય રાખ્યું.
જયારે તેઓ ગુજરાતની રાજધાની પાટણમાં આવ્યા ત્યારે ગુજરાતના વિદ્યાપ્રિય રાજવી સિદ્ધરાજ જયસિંહનું રાજય હતું અને તે આચાર્યશ્રીની વિદ્વત્તાથી આકર્ષાઈ તેમના પ્રસંગમાં આવ્યું. ગુજરેશ્વરની પંડિતની રાજસભા જેને પ્રમુખ જૈન શ્રાવક પંડિત શ્રીપાલ હતું, તેમાં હેમચંદ્રનું સ્થાન આગળ પડતું હતું.
ગૂજરશ્વરની રાજસભામાં વિક્રમ સં. ૧૧૮૧ માં દિગંબરાચાર્ય શ્રી કુમુદચંદ્ર અને તાંબરાચાર્ય શ્રી દેવસૂરિ વચ્ચે વાદ થયો હતો જેમાં શ્રી હેમચંદ્રાચાર્ય પણ આવ્યા હતા.
હેમચંદ્રાચાર્યની ખ્યાતિનું સૌથી મોટું કારણ એ છે કે તેમણે સિદ્ધરાજની વિનતિથી સિદ્ધહેમ વ્યાકરણ બનાવ્યું. આ વ્યાકરણ વિશેની હકીકત અગાઉ આવી ગઈ છે.
હેમચંદ્રાચાર્યના ઉપદેશની અસર તે પછીના રાજા કુમારપાળ ઉપર ઘણી વધારે પડી તેથી કુમારપાળ જૈન થયે. કુમારપાળે હેમચંદ્રાચાર્યના ઉપદેશથી જૈનધર્મની ઉન્નતિનાં ઘણાં કાર્યો કર્યા જેની હકીકત અગાઉ આવી ગઈ છે.
હેમચંદ્રાચાર્યની વિદ્વત્તા તેમણે રચેલા ગ્રંથે ઉપરથી જોઈ શકાય છે, કહેવાય છે કે તેમણે સાડા ત્રણ કરેડ સ્લેટપ્રમાણ અથે રહ્યા છે. અત્યારે મળતા ગ્રંથનું બ્લેકપ્રમાણ તેટલું થતું નથી. તેથી કદાચ બીજા ગ્રંથની માફક એ પણ લુપ્ત થયેલા હશે, જો કે અત્યારે મળી આવતા ગ્રંથનું શ્લેકપ્રમાણ ઓછું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
: પ૩ :
તેમના પ્રસિદ્ધ “સિદ્ધહેમ વ્યાકરણ” ના પાંચે અગેના મળીને દોઢ લાખ શ્લેકે અત્યારે મળે છે. તેમણે “ત્રિષષ્ટિ શલાકા મહાપુરુષ ચરિત્ર” ની “પરિશિષ્ટ પર્વ” ઉપરનાં દશ પર્વોમાં રચના કરી છે. તે ૩૨૦૦૦ શ્લેક પ્રમાણને છે. કુમારપાળના સ્વાધ્યાય માટે “યેગશાસ્ત્ર' નામને ગ્રંથ રચ્યો તે ૧૨૫૭૦ શ્લેકાત્મક છે. આ સિવાય તેમણે દયાશ્રય, કાવ્યાનુશાસન, અભિધાન–ચિંતામણિ, અનેકાઈકોશ, નિઘંટુ કોશ, છંદેનુશાસન, હૈમલિંગાનુશાસન, પ્રમાણમીમાંસા, અન્યગ– વ્યવચ્છેદ કાત્રિશિકા, વીતરાગતૈત્ર વગેરે પ્રત્યેક વિષયના ગ્રંથે લખી તેમણે વિદ્યાની વિવિધ વાનગીઓને થાળ ગૂજરદેવી આગળ ધર્યો છે.
તેમના ઉપદેશથી સિદ્ધરાજ અને કુમારપાળે જૈન મંદિર બંધાવ્યા અને ઉદયન મહામાત્યના છ પુન વામ્ભટ્ટે શત્રુંજયના મંદિરને જીર્ણોદ્ધાર કર્યો હતે.
તેઓ ૮૪ વર્ષની ઉંમરે કાળધર્મ પામ્યા. અત્યારે જૈનેતર વિદ્વાને પણું કબૂલ કરે છે કે ગુજરાતના ઇતિહાસમાં હેમચંદ્ર જેવો વિદ્વાન બીજે કઈ થયું નથી. ગુજરાતના ઈતિહાસમાં રસ લેતા આધુનિક વિદ્વાનમાં તેમની કપ્રિયતા એટલી બધી છે કે જેને લીધે જૈન અને જેનેતરબંનેએ તેમનાં જીવનચરિત્ર લખ્યાં છે, અને તેમના ગ્રંથની ચર્ચા કરી છે.
ગૂજરાતના સમર્થ લેખકેમાં ગણાતા શ્રી કનૈયાલાલ મુનશીએ પિતાના ગ્રંથમાં જ્યાં પ્રસંગ આવે ત્યાં શ્રી હેમચંદ્રાચાર્યની મહત્તાની આદરપૂર્વક નોંધ કરી છે. અને તેમના જ પ્રયત્નથી ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરની ઉદ્દઘાટન ક્રિયા સમયે હૈમસારરવત સત્રની એજના કરાવી ગૂજરાતીઓ પરનું હેમચંદ્રનું ઋણ કબૂલતાં જણાવેલું કે દરેકે તે અદા કરવા પિતાને ફાળો આપવો જોઈએ.
ગૂજરાતમાં અહિંસાનું જેર અને આખા હિંદમાં અહિંસાનું વાતાવરણ હેમચંદ્રાચાર્યને આભારી છે.
હેમચંદ્રાચાર્યના સમયે એટલા બધા વિદ્વાન આચાર્યો થઈ ગયા કે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
? ૫૪ : એનું વિગતવાર વર્ણન આપવું અહીં અશકય છે. લગભગ ૩૦૦ વર્ષ સુધીના આ અરસામાં જૈનાચાર્યોએ ઘણું ગ્રંથ રચી બીજા પ્રાંતને પણ માન ઉપજાવે તેવું ગુજરાતનું સાહિત્ય ભંડોળ વધાર્યું છે.
હેમચંદ્રાચાર્યના સમયમાં અનેક તાડપત્ર ગ્રંથ લખાણ હતાં. એમાં સં. ૧૨૦૧ થી ૧૨૭૨ સુધી લખાયેલી કેટલીયે પ્રતિઓ પાટણ અને જેસલમેરમાં અત્યારે પણ મોજુદ છે.
આ સમયનું જૈન સાહિત્ય અગાઉ જણાવેલા હિંદના મુખ્ય મુખ્ય નગરમાં જેનભંડારમાં છે. જેમાં આઠ-નવસો વર્ષના જૂના હરતલિખિત તાડપત્રીય અને કાગળ ઉપર લખાયેલા ગ્રંથ છે. જૈન ધર્મના વિરોધીઓ, મુસલમાને અને લડાઈઓના કારણે ઘણુ ગ્રંથને નાશ થઈ ગયા. કેટલાયે ગ્રંથે પરદેશીઓ પૈસા આપી લઈ ગયા અને તેને અભ્યાસ કરી યોગ્ય રીતે પ્રસિદ્ધ કરવાનું માન મેળવ્યું. હીરવિજ્યસૂરિ –
હમયુગ પછી મહાપ્રભાવક તરીકે ઘણી જ જાણીતી વ્યક્તિ શ્રીહીરવિજયસૂરિ છે. તેઓએ સં. ૧૫૯૬ માં દીક્ષા લીધી હતી. તેમની દ્વિરાની ખ્યાતિ સાંભળી અકબર બાદશાહે તેમને ગુજરાત (ખંભાત) થી ફતેહપુર સીક્રી બોલાવ્યા હતા. હીરવિજયસૂરિની અસર અકબર ઉપર ખૂબ પડી જેથી બાદશાહે ખાસ ખાસ ઘણું દિવસોમાં હિંસા બંધ કરી હતી. એટલું જ નહિ જયારે પણ માફ કર્યો અને શત્રુંજય પર્વત જેને સમર્પણ કર્યાને દસ્તાવેજ કરી આપે. અકબર બાદશાહે તેમને જગદ્ગનું બિરુદ આપ્યું હતું. તેમના શિષ્યોમાં ઘણું મેટા વિદ્વાન સાધુઓ હતા. જેમણે અનેક ગ્રંથની રચના કરી છે. તેમના સમયમાં અનેક પ્રકારની અવ્યવસ્થા અને વાદો ઊભા થયા હતા. એ બધાનું સમાધાન અને વ્યવસ્થા કરવામાં જ એમને માટે સમય ગય. વધુ વિગત જાણવા માટે શ્રી વિદ્યાવિજયજીકૃત “સૂરીશ્વર અને સમ્રાટ' નામનું પુસ્તક જેવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
: ૫૫
સમયસુંદર
આ જ સમયમાં સમયસુંદરગણિ નામના ખરતરગચ્છના એક સાધુ હતા. તેમની અનેક ગુજરાતી અને સંસ્કૃત કૃતિઓ રચેલી મળી આવે છે. તેમણે એક શ્લેકના “ ને તૌથ' એટલા જ માત્ર ચોથા પાદના આઠ લાખ અર્થો કરી અષ્ટલક્ષી” નામનો ગ્રંથ રચ્યો અને તે અકબર બાદશાહની સમક્ષ એ ગ્રંથ સંભળાવ્યો તેથી રાજા આશ્ચર્યમુગ્ધ બન્યો.
જો કે તેરમા શતકના ઉત્તરાર્ધમાં લખાયેલા ગૂજરાતી સાહિત્યના નમૂના હાથ લાગ્યા છે તે તે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતા ગયા છે. આ યુગમાં એટલે ૧૬ મા ૧૭મા શતકમાં ગૂજરાતી સાહિત્ય પુષ્કળ પ્રમાણમાં લખાયું છે. ગુજરાતના સાહિત્યમાં જૈન સાધુઓને ફાળે જૈનેતર કરતાં અનેકગણું વધારે છે, તેમજ તે વધારે ઉત્તમ પ્રકારનું પણ છે. એ ગ્રંથમાં જે મળી આવ્યા તે ગ્રંથની નોંધ લેતાં સ્વ. સાક્ષરકી મેહનલાલ દલીચંદ દેસાઈએ મોટા કદના ત્રણ ભાગના ચાર વોલ્યુમ પ્રગટ કર્યા છે. જો કે હજી કેટલું સાહિત્ય ભંડારમા દટાયેલું પડયું છે, છતાં જેની નોંધ લેવાઇ છે તે પણ કઈરીતે પ્રમાણમાં કે ગુણવત્તામાં ઓછું નથી. અને એથી એ વલ્લમોના સંગ્રાહકની મહેનતને ખ્યાલ આવવા સાથે ગૂજરાતી સાહિત્યની વિપુલતાને પણ ખ્યાલ આવ્યા વિના હેતો નથી.
આ સમયથી જેનેનું પૂજા સાહિત્ય બહાર પાડવા માંડ્યું અને તે એટલું બધું લોકપ્રિય થયું કે અત્યારે પણ એ પૂજાઓની રચનાની પરપરા ચાલુ જ છે. આ પૂજાએ હિંદના દરેક રાગ-રાગણીના છ દે, દેહા, ચોપાઈ વગેરેમાં બનાવેલ છે. પૂજાઓ સાથે સ્તવમાં ૫ણ રાગ-રાગને છૂટથી ઉપયોગ કરાયો છે. પૂજાઓ રચનારાઓમાં કવિવર સમયસુંદરજી, સકલચંદ્રજી, દેવચંદ્રજી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
ઃ પર ઃ
યશાવિજયજી, વીરવિજયજી, પદ્મવિજયજી, આત્મારામજી અને વિજયવહલ્લભસૂરિજી વગેરેની રચેલી પૂજા અત્યારે બહુ લોકપ્રિય છે.
ન ધનજી અને યશવિજયજી;
આ પછી આન ધનજી અને યશોવિજયજી નામના એ વિદ્યાન સાધુ થયા. આનંદધનજી તે। અધ્યાત્મી હતા અને માટે ભાગે જંગલમાં રહેતા. તેમણે અનેક પદે અને સ્તવને રચ્યાં છે, જેમાં માર્મિકદષ્ટિ અને અનુભવયેાગતા ચિતાર આપ્યા છે; જ્યારે યશવિજયજીએ ન્યાયના ગ્રંથા તેમના સમયની નનન્યાયની છટાથી રહસ્યભૂત લખ્યાં છે. એમ કહી શકાય કે ન્યાયના આદિ પુરસ્કર્તા સિદ્ધસેન પછી હરિભદ્રે તેને મધ્ય કાળમાં' વિકસાવ્યે અને કઈક આગળ પાછળ દિગમ્બર વિદ્યાતાએ પણ એ વિકાસમાં મહત્વતા ફાળા આપ્યા. પશુ યશાવિજયજીએ તે પોતાના ગ્રંથ રચી ન્યાય સાહિત્યને ષોડશ કળાએ ખીલવ્યું છે. પણ એ પછીના જૈન સાધુઓમાં આજસુધી એ વિદ્યાયુગ એસરી ગયેલ જ જોવાય છે. આ યુગમાં એ વિદ્યાના સમથ જ્યોતિર્ધર જૈન ૫. સુખલાલજીને ગણીએ તા જરાયે વધુ પડતુ નથી.
વિનયવિજય:
વિનયવિજય ઉપાધ્યાય એક પ્રતિભાશાળી વિદ્યાન થયા. તે યશેવિજયજીના સહાધ્યાયી હતા અને કાશીમાં તેમની સાથે જ વિદ્યાભ્યાસ નિમિત્તે ગયેલા. તેમણે યશોવિજયજીની માફક વિદ્ભાગ્ય નહિ પણુ લાકભાગ્ય સાહિત્ય રચવામાં પોતાના ફાળા આપ્યા છે. તેમણે ‘કલ્પસૂત્ર’ ઉપર ૬૫૦૦ 'શ્લેાકપ્રમાણુ દૃ કપસુમેાધિકા ' નામની ટીકા રચી જે પ્રતિવષ સાધુએ પયુ ષણામાં વાંચે છે. તેમજ ચારે અનુયેાગના વિષયાંના ભંડારસમા લોકપ્રકાશ ગ્રંથ રચ્યા. એ સિવાય શ્રીપાલ રાસ ગૂજરાતીમાં રચ્યા જે આજે નૈનેમાં ખૂબ પ્રચલિત છે.
:
આત્મારામજી (વિજયાનંદસૂરિ ):
છેલ્લા જૈન સાધુઓમાં મહાન્ પ્રસિદ્ધ જૈનાચાય આત્મારામજી થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
: ૫૭ : તેમણે બીજાના મતખંડનના અનેક પુસ્તકે લખ્યાં. આત્મારામજીને જન્મ બ્રહ્મક્ષત્રિય જાતિમાં સં. ૧૯૯૭ માં પંજાબના ફિરોજપુર જીલ્લામાં થયો હિતે. પહેલાં તેઓ જેનેના સ્થાનક પંથના સમાગમમાં આવ્યા અને તેમણે તે પંથમાં દીક્ષા લીધી. તે મતવાળા મૂર્તિ પૂજામાં માનતા નથી, આત્મારામજીને અધ્યયન પછી મૂર્તિપૂજા જરૂરી લાગી અને તેમણે શ્વેતાંબર મૂર્તિપૂજક પંથમાં દીક્ષા લીધી. તેમના ગ્રંથમાં “અજ્ઞાનતિમિરભાસ્કર, સમ્યકત્વશદ્વારજૈનમત વૃક્ષ, જૈન તત્વદર્શ વગેરે જાણીતા છે. સં. ૧૯૫૦ ની ચીકાગોની વિશ્વધર્મ પરિષદ્દમાં તેમને જૈનધર્મના પ્રતિનિધિરૂપે જવાનું નિમંત્રણ મળેલું પણ સાધુ-આચારથી વિરુદ્ધ કંઈ પણ ન કરવાની દૃષ્ટિથી તેઓએ પિતાના બદલે બેરીસ્ટર વીરચંદ રાઘવજી ગાંધીને તૈયાર કરી ત્યાં મોકલ્યા હતા. તેમણે સં. ૧૯૫૩ જેઠ સુદ ૮ મે કાળ કર્યો.
કેટલાક પાશ્ચાત્ય વિદ્વાનોએ પણ જૈન સાહિત્યની સેવા કરી છે. તેમણે કેટલાંયે જૈન પુસ્તકે મેળવી અભ્યાસ કર્યો અને તેમાંના કેટલાકનાં અંગ્રેજી તેમજ જર્મન ભાષામાં ભાષાંતરે કર્યો અને એ ગ્રંથ ઉપર મૌલિક તુલનાત્મક અભ્યાસપૂર્વક નિબંધ પણ લખ્યા. તેમાં સૌથી વધારે જૈન ધર્મના અભ્યાસી તરીકે હર્મન યાકેબીએ નામના મેળવી છે. તેઓ જર્મનીના બોન વિદ્યાપીઠમાં સંસ્કૃતના પ્રોફેસર હતા. તેમણે અન્ય પાશ્ચાત્ય વિદ્વાનોએ કરેલી જેનધર્મ વિશેની ભૂલે સુધારી છે. તેમણે કલ્પસૂત્ર, પઉમચરિત્ર, સમરાઈચ કહા વગેરે ગ્રંથે પર વિવેચને કર્યા છે. જેમાં તેમની ઊંડી ગષણું નજરે પડે છે. તેમના ખાસ શિષ્ય છે. ગ્લેજોનપે “જૈનીઝમ” નામે જર્મન ભાષામાં ગ્રંથ લખ્યો છે જેનું ગુજરાતી ભાષાંતર પણ જૈનધર્મ પ્રસારક સભા તરફથી પ્રગટ થયું છે. એ સિવાય તેમણે જેનેના “કર્મવાદ” ઉપર અભ્યાસપૂર્ણ નિબંધ લખે છે. તેને અંગ્રેજી અનુવાદ પ્રગટ થઈ ચૂકી છે. આ બંને વિદ્વાને હિંદમાં આવ્યા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
: ૧૮ :
અન્ય પાશ્ચાત્ય વિદ્વાને કે જેમણે જૈનધર્મને અભ્યાસ કર્યો છે. તેઓમાં શાર્પેન્ટીયર, હટલ, વીન્ટરનીઝ, લેયમેન, હેલ, વોરન, શુછીંગ, ગ્લેસન૫, બ્રાઉન, મિસ જેન્સન, મિસ સ્ટીવન્સન, એ સ્ટાઈન વગેરે છે. આ વિદ્વાનોએ જેને સાહિત્ય માટે કરેલી ચર્ચાથી વિદેશમાં પણ જૈનધર્મને અભ્યાસ દિનપ્રતિદિન વધતું જાય છે, એટલું જ નહિ હિંદના ધર્મો અને સાહિત્ય માટે અભ્યાસ કરતા પ્રત્યેક વિદ્યાર્થીને જૈન ધર્મનું જ્ઞાન જરૂરી થઈ પડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
આચાર ધમ
(૬)
તીર્થંકરા તીયની સ્થાપના કરે છે. તીતું ખીજું નામ ‘સધ’ પણુ. છે. તે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાના બનેલા હેાય છે. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાને પાળવાના ધર્મોની મર્યાદા જુદી જુદી હોય છે. સાધુ સાધ્વીને પાળવાના ધમ કે જેને માટે દીક્ષા લેવી પડે છે તે ‘ સાધુધમ ’કહેવાય છે. અને શ્રાવક–શ્રાવિકાને પાળવાને ધર્મ તે શ્રાવક અથવા ગૃહસ્થનમ` ' કહેવાય છે.
'
:
સાધુધ :
અધી જાતના બંધનાથી મુક્ત થવા માટે શ્રાવકધમ કરતાં સાધુધમ નજીકના મા` છે. પણ તે જ કારણથી તે અતિ કઠણુ પણ છે. જે મનુષ્યને આ દુનિયા ઉપર વૈરાગ્ય ઉપજ્ગ્યા હોય, જે ધમ'ના સિદ્ધાંતા સમજેલ હાય અને સાધુધમ પાળવાની ભાવના અને શક્તિ ધરાવતા હોય તે જ દીક્ષાને ચાગ્ય ગણાય છે. દીક્ષા એટલે સર્વવિરતિ અર્થાત સાધુએ તમામ પ્રકારના સાંસારિક સંબંધોને-કુટુંબ પરિવારને સથા ત્યાગ કરવા પડે છે. તેમના માટેનું ચિંતન પણ ત્યાજ્ય હેાય છે. અને કંચન—કામિનોને સથા ત્યાગ કરી ધર છેાડીને તે અનગાર બને છે. ક્રાઇપણ સ ંજોગામાં કે તેને કાઇ પણ રીતે વ્યવહાર કરવાની તેમને મનાઈ હૈાય છે. આ કારણથી તેએ લાકડાના પાત્રા, માટીના ઘડા અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
તુંબડીનાં પાત્રોને ઉપયોગ કરે છે. ટૂંકમાં તેમણે સર્વ પ્રકારના વિકાસને ત્યાગ કરવાને હેય છે.
અહિંસા, અસત્ય ન બોલવું, ચોરી ન કરવી, બ્રહ્મચર્ય પાળવું અને પરિગ્રહ ન રાખઃ આ પાંચ મહાવ્રતને પાળનાર સાધુ થઈ શકે છે.
નિત્યકર્મ તરીકે સાધુઓને સવાર અને સાંજ બે વખત પ્રતિક્રમણ કરવાનાં હોય છે, જેમાં અજાણે થયેલા નું પ્રાયશ્ચિત્ત કરવાનું, ક્ષમા માગવાની તથા ભગવાનની સ્તુતિ કરવાની હોય છે. તેમને સ્નાન કરવાની મનાઈ હોય છે તેથી તેઓ ભગવાનની ભાવપૂજા કરે છે અને તે માટે મંદિરમાં જઈ ભગવાનની મૂર્તિના દર્શન અને ચિત્યવંદન કરે છે.
નિત્યકર્મથી ફાજલ પડતા વખતમાં શાસ્ત્રને અભ્યાસ કરે છે. અને -બીજાને કરાવે છે. વળી તેઓ ગ્રંથ લખે છે. તેનું સંશોધન કરે છે. અને ધાર્મિક ચર્ચા પણ કરે છે. વિદ્વાન સાધુ ઉપાશ્રયમાં એકઠા થયેલા શ્રાવક, શ્રાવિકા, અને સાધુ સાધ્વીને દર સવારે વ્યાખ્યાન દ્વારા ધર્મને ધ આપે છે.
તેમને અચિત પાણી એટલે ખાસ કરીને ગરમ કરેલું પાણી પીવાનું ફરમાન છે, જે તેઓ ગૃહસ્થને ઘેરથી લઈ આવે છે. અગ્નિને સ્પર્શ કરવાને કે અગ્નિથી રસોઈ કરવાને અધિકાર નથી. ભિક્ષાવૃત્તિએ જીવન ચલાવવાનું તેમને ફરમાવવામાં આવ્યું છે એક ઘેરથી પૂરેપૂરી ભિક્ષા–આહાર નહિ લેતા, ભિક્ષા આપનાર શ્રાવકેને સકાચ ન થાય તે પ્રમાણે જુદા જુદા ઘરોથી તેઓ લે છે. સાધુઓને નિમિત્તે કરાયેલી રસોઈ લેવાની સાધુઓને આજ્ઞા નથી.
કોઈપણ જાતનું વાહન વાપરવાની સાધુઓને છૂટ નથી. તેમણે એક જગ્યાએથી બીજી જગ્યાએ પગપાળા જ જવાનું હોય છે. પગે જડ વગેરે પહેરવાની પણ મનાઈ છે. . ચોમાસાના ચાર માસ સિવાય એક જગ્યાએ નહિ રહેતાં જુદે જુદે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
સ્થળે એક ગામથી બીજે ગામ ફરતા ફરવાનું હોય છે. જ્યાં દરેક સ્થળે તેઓ ધર્મને પ્રચાર કરી શકે છે. ચોમાસાના ચાર મહિના એટલે અષાઢ સુદી (ગૂજરાતી ) ૧૪ થી કાર્તિકી પૂર્ણિમા સુધી એક જ સ્થળે તેમણે રહેવું જોઈએ કારણ કે કાચું પાણી અને લીલોતરીને સ્પર્શ કરવાની મનાઈ છે.
કોઈ પણ પ્રકારે હિંસા ન થાય તે માટે તેમણે બહુ જ સાવચેત રહેવું પડે છે. અને અજાણતા થયેલી સુક્ષ્મ હિંસાનું પણ તેઓને પ્રાયશ્ચિત્ત કરવું પડે છે. બેસતાં, ઊઠતાં, હાલતાં, ચાલતાં જીવજંતુની હિંસા ન થાય તેની સંભાળ રાખે છે, બોલવામાં પણ જીવહિંસા થતી હોવાથી
મુહપતિ' નામને એક કપડાને ટુકડે બેલતી વખતે મુખ આગળ રાખે છે. *
અપરિગ્રહી તરીકે સાધુઓ બે અને સાધ્વીઓ ત્રણ કપડાં પહેરે છે. અને આવાં કપડાંની એક-બે જોડી પોતાની પાસે રાખે છે. તે સિવાય ઓઢવા-પાથરવા એક-બે ઉનની કાંબળ રાખે છે. તેમને ગાદલાં ઉપર સુઈ જવાની મનાઈ હેય છે.
કોઈને મારવા માટે નહિ પણું જનાવરથી સંરક્ષણ કરવા માટે એક દંલાકડી પોતાની પાસે રાખે છે.
હજામત કરાવવાની તેમને મનાઈ છે, તેથી તેઓ પોતાના વાળ મોટા થાય ત્યારે પિતાના હાથે જ ખેંચી કાઢે છે. સામાન્ય રીતે તેઓ વર્ષમાં બે વખત “લેચ' કરે છે, આ સિવાય યથાશક્તિ ધર્મધ્યાન અને તપશ્ચર્યા એટલે ઉપવાસ વગેરે કરે છે.
ટૂંકમાં સાંસારિક સર્વ પ્રપંચેથી નિમુક્ત અને સદા અધ્યાત્મપરાયણ રહેવાને સાધુઓને ધર્મ છે.
આઠ વર્ષથી નાના બાળકો, વૃદ્ધો, ભિક્ષા મેળવવા માટે અશક્ત રગીઓ, ચેર, આંધળા, ધનથી ખરીદાયેલા, તીર્થકરોનાં નામે પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
: ૬૨ ઃ
યાદ ન કરી શકે તેવા નિયુદ્ધિ, ઋણી દેવાદારા, વસ્ત્ર અને આહાર માટે જે ખીજા ઉપર આધાર રાખતા હોય તે અને જેને દીક્ષા લેવા માટે તેના મા—ખાપની, વાલીની કે વિલની સંમતિ ન ડાય એવા લગભગ ૧૮ પ્રકારના પુરુષોને શાષમાં દીક્ષા માટે અયેાગ્ય કહ્યા છે. ગર્ભવતી તેમજ ધાવણાં બાળકની માતાથી પણ દીક્ષા લઈ શકાય નહિ.
આ બધા સાધુના આચાર પાળવાની વિગત શાસ્ત્રામાં બહુ જ વિસ્તારથી આપી છે. હાલતાં ચાલતાં તેમજ અનિવાય કે કાઇ કારણથી થયેલા દેાષાનું પ્રાયશ્ચિત્ત દરેક સાધુને કરવું પડે છે. ક્રિયામાં થયેલા દોષોની જાણુ થતાં તેની નોંધ રાખી સાધુ પોતાના વડિલ પાસે પ્રાયશ્ચિત માગે છે અને તેમના કળા પ્રમાણે ઉપવાસાદિ જે પ્રાયશ્ચિત્ત આપે તે કરે છે.
સાધુજીવન એટલે ખને તેટલુ સસારથી અલિપ્ત રહી મેક્ષ સાધવા અને તેના ઉપદેશ અન્યને આપવા તે છે. આ પ્રમાણે સાધુજીવન પાળનારા અત્યારે પણ ઘણા છે.
શ્રાવકધમ:
ગૃહસ્થધમનું ખીજું નામ શાસ્ત્રામાં ‘ શ્રાવકધમ` ' બતાવેલું છે. શ્રાવકધમના ઉદ્દેશ જ્ઞાન, દર્શન અને ચારિત્ર એટલે તપદ્રારા મેક્ષ મેળવવાના છે. પુણ્યના કાર્યો કરવાં અને પાપ કરતાં ખચવું તે સુન્ન મનુષ્યનું કર્તવ્ય ગણાય છે, અને એ દૃષ્ટિએ કેમ વર્તવુ એ. શાસ્ત્રોમાં બતાવેલું છે.
જૈનાનું માનવુ છે કે મનુષ્ય ભવ મળવા ધણા દુČભ છે. અનેક ચેાનિમાં ભવભ્રમણુ કરતાં મહાપુણ્યાયે મનુષ્ય જન્મ મળે છે. મનુષ્યપશુ દેવ કરતાં પણ ઉત્તમ છે, શુભ કર્મોદયથી જ દેવગતિ તે મળે છે પણુ દેવે સ્વર્ગમાં મેાજશેાખમાં પડી જવાથી નવાં પુણ્યનાં કર્મો બાંધી શકતાં નથી. મનુષ્યભવમાં આત્મા સુગુરુના યેાગ મળ્યે જ્ઞાન મેળવીને શુદ્ધ ધર્મ પાળી કમ ખપાવી શકે છે અને મેાક્ષના રસ્તા સાધી શકે છે. આવા ઉત્તમ મનુષ્યભવ મળેલા છે. તેને વેડ્ડી ન નાંખતાં આત્માનુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
: ૨૩ :
કલ્યાણ ક્રમ સાધવું તે દરેક મનુષ્યનું કર્ત્તવ્ય હેાવુ જોઈએ. સાધુ ધમ તે અતિ ઉત્તમ છે જ પણ શ્રાવકધમ મારફતે પણ શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે વવાથી આત્માનું કલ્યાણુ સાધી શકાય છે.
પરમાત્માનું પૂજન, ગુરુમહારાજની સેવા, શાસ્ત્રવાંચન, સંયમ તપ અને દાનઃ એ ગૃહસ્થનાં છ કમાં શાસ્ત્રમાં બતાવેલાં છે.
આવકધમ ના નિત્યકર્મ:
દરેક જૈને પ્રાતઃકાળે નવકાર ગણીને ઊઠવું જોઇએ. નવકારથી અરિહંત, સિદ્ધ, આચાય, ઉપાધ્યાય અને સાધુને નમસ્કાર કરાય છે. નવકાર સ` મંત્રામાં મહામત્ર ગણાય છે. તે પછી શુદ્ધ થઈ ચાકખાં કપડાં પહેરી સવારનું પ્રતિક્રમણ. કરવું. પ્રતિક્રમણુમાં રાત્રે જાણ્યે અજાણ્યે થયેલાં પાપનું પ્રાયશ્ચિત કરવાનું હોય છે. મન, વચન અને કાયાથી થયેલા દેષા માટે પશ્ચાત્તાપ કરવાના હોય છે. પ્રતિક્રમણમાં ઓછામાં એન્ડ્રુ એ ઘડી એટલે ૪૮ મિનિટ સુધી બેસવું જોઇએ. તે બતાવેલી વિધિપૂર્વક કરવાનું હોય છે. રાત્રિના દોષો માટે રાઇ-રાત્રિ પ્રતિક્રમણુ સવારે અને દિવસના લાગેલા દેાષા માટે દેવિસ પ્રતિક્રમણ સાંજે કરવાનું ડાય છે.
પ્રતિક્રમણ પછી સ્નાન કરી, શુદ્ધ વસ્ત્ર પહેરી ભગવાનની પૂજા અને ચૈત્યવંદન વિધિપૂર્વક કરવુ જોઇએ અને તે પછી સાધુના યાગ હોય તા ઉપાશ્રયે જઈ ધર્મ શ્રવણુ કરવું જોઇએ. તેમજ સાધુ-સાધ્વીની ભક્તિ એટલે તેમને આહાર-પાણી વહેારાવવાં તેમજ વસ્ત્ર-પાત્રાદિ સાધુ જીવનતે ઉપયાગી સાધના પેાતાની શક્તિ મુજબ આપવાં જોઇએ.
સાધુ જીવન અતિ ઉત્તમ છે. પણ તે પાળી ન શકાય તેા ગૃહસ્થ ધર્માંમાં ભૂતાવેલ એ ઘડીનું ચારિત્ર સામાયિક દ્વારા પાળવુ જોઇએ. સામાયિક એટલે ૪૮ મિનિટ એક આસને બેસીને સ્વાધ્યાય કરવા. એ સમયમાં તમામ સાંસારિક પાપ વ્યાપારના યાગ કરવાના હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
શ્રાવક “પૌષધ' દ્વારા ઓછામાં ઓછો રાત દિવસને કે માત્ર દિવસને કે માત્ર રાત્રિને સાધુ ધર્મ પાળી શકે છે. તે માટે સાધુને વેગ હોય તો ત્યાં ઉપાશ્રયે જઈને જે સમય માટે સાધુધર્મ લે હેય તે સમય પૂરત શ્રાવકે વિધિપૂર્વક પૌષધ લઈ શકે છે.
પૌષધ અને સામાયિક દ્વારા શ્રાવક સાધુધર્મને અભ્યાસ કેળવી, શકે છે. અને છેવટે યોગ મળે ચારિત્ર લઈમેક્ષની સાધના કરી શકે છે; કારણ કે ચારિત્રહાર કર્મ ખપાવવાની વધુ અનુકૂળતા મળે છે.
સમમાં સુક્ષ્મ અહિંસા પાળી શકાય એ માટે જૈન શાસ્ત્રોમાં અનેક પ્રકારની ક્રિયાવિધિ કરતાં કાળજી રાખવા તરફ ભાર મૂકે છે. કેટલાક નિયમેનો જીવહિંસામાંથી બચવા સાથે જ મનુષ્યની તંદુરસ્તી જળવાય તેને પણ મેળ સાધ્યું છે. જેમ ઉકાળેલું પાણી પીવું, રાત્રિભોજન ન કરવું એટલે સૂર્યોદય પહેલાં કે સૂર્યાસ્ત પછી ન ખાવું, કંદમૂળ, મધ, માખણુ, મહુડાં વગેરે અભક્ષ્ય પદાર્થો ન ખાવા,
બાહ્ય અને આંતર તપના પ્રકારે બતાવતાં ખાસ કરીને મોટી તિથિઓમાં બે ચૌદસ, બે આઠમ, અને સુદ પાંચમ એમ પાંચ તિથિએ, કઈ અગિયાર તિથિએ કંઈક વ્રત, પચ્ચકખાણ કરવાનું વિધાન કર્યું છે. વ્રતમાં મુખ્યત્વે બે ટંક ખાવુ, એક ટંક ખાવું, આયંબિલ એટલે નીરસ ભોજન ( ઘી, દહીં, દૂધ, તેલ, ગોળ વગેરે ચીજો વિનાનું) કરવાનું અથવા ઉપવાસ એટલે સળંગ ૩૬ કલાક સુધી દિવસે જ માત્ર ગરમ પાણી સિવાય કંઈ જ ખોરાક ન લે-વગેરે કરવાનું જણાવેલ છે. કેટલાક તે ઉપવાસમાં પાણી પણ લેતા નથી તેને “ચલવિહાર” ઉપવાસ કહે છે.
જૈનશાસ્ત્રોમાં દાનમહિમા ખૂબ વર્ણવ્યો છે અને તે માટે અનેક રસ્તાઓ પણ બતાવેલા છે; છતાં સુપાત્ર દાનમાં સાત ક્ષેત્રમાં દેવાનું દાન મહત્વનું ગણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
: ૧૫ :
પશુ, પક્ષી અને જીવજંતુ પ્રત્યે ધ્યા રાખવી એ મનુષ્ય માત્રને ધર્મ છે, છતાં જૈનેએ દયાવૃત્તિ ઉપર ખૂબ લક્ષ આપ્યું છે. અને એના પરિણામે અશક્ત, માંદાં, લૂલાં, પાંગળાં, તેમજ વૃદ્ધ જનાવી તથા પક્ષીઓને પાળવા—પોષવા તેમજ તેમની માવજત કરવા માટે જૈનેએ પાંજરાપાળ નામની સંસ્થાઓ ગામે ગામ ખાલી છે. આ સસ્થાઆને નિભાવવા માટે વાર્ષિક લાખા રૂપીયાના ખરચ થાય છે.
જૈન નામધારી ગમે તેવા માણુસમાં ઉપરના ગુણા એછા-વત્તા પ્રમાણમાં અવશ્ય હૈાવા જોઈએ, પણ ગૃહસ્થત્રત માટે બાર તેા લેવાનું જૈન શાસ્ત્રમાં જણાવેલું છે, તે ખાર ત્રતેની હકીકત આ પુસ્તકના ઉત્તરાષમાં આપવામાં આવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
જેના અને મૂર્તિપૂજા
( ૭ )
જૈનેાની માન્યતા પ્રમાણે મેક્ષ આત્મશુદ્ધિથી મળે છે અને આત્મશુદ્ધિનાં પ્રથમ પગથિયા તરીકે જિનેશ્વર–તી કરની પૂજા અને જિનવાણીનું શ્રવણુ એ એ મુખ્ય રસ્તા શાસ્ત્રોમાં બતાવ્યા છે. જિનવાણીનું શ્રવણુ કરવા–કરાવવા માટે સાહિત્ય રચાયું અને જિનપૂજા માટે પ્રતિમાએ– મૂર્તિ બનાવવામાં આવી છે. જો કે મૂર્તિઓ અને દિશ પુણ્યકામનાથી અનાવાયાં પણ મૂર્તિપૂજાને લીધે જૈનાએ સ્થાપત્ય કળાને વિકાસ કર્યાં. હિંદની સ્થાપત્યકળાની સમૃદ્ધિને ઉજ્જ્વળ અનાવવા જૈનાએ અઢળક ધન ખરચ્યુ' છે અને આશ્ચર્યજનક ઉન્નતિ સાધી છે.
મદિરા સિવાય મૂર્તિ પધરાવવા માટે પહાડા કાતરી તેમાં ગુફાઓ પણ બનાવેલી છે. અને હિંદમાં કેટલેક સ્થળે અત્યારે બૌદ્દોની મા જેનેાની ગુફાઓ પણ સાથેાસાય હાય છે. જૈનાએ બનાવેલી ગુફાઓમાં કટક પાસે આવેલી ખારવેલની હાથી ગુફા, મથુરાની નજીક આવેલી ગુફાઓ અને ગિરનારની ગુફ઼ા, તે સિવાય હૈદ્રાબાદ, ઔરગાબાદ નજીકની ઇલૂરાની ગુફાઓ, નાસિક તેમજ ખીજાપુર. જલ્લામાં આવેલી બાદામીની અહુ પ્રાચીન ગુફાઓ આજે પણ ખડેર સ્વરૂપે જોવા મળે છે. જૈનામાં મૂર્તિપૂજા બહુ પ્રાચીન સમયથી છે:
ઐતિહાસિક દૃષ્ટિએ ઈ. સ. પૂ. ૧૫૫ વર્ષમાં, અત્યારે એરિસા તરીકે ઓળખાતા કલિંગ દેશમાં ખારવેલ નામે રાજા થઇ ગયા એ અગાઉ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
: ૬૭ :
કહેવાઈ ગયું છે. તેના સમય પહેલાંથી મૂર્તિઓ બનતી હતી તેવા ઉલ્લેખા કટક પાસે હાથી ગુફામાંથી મળેલા શિલાલેખામાં આવે છે. વળી એ જ અરસામાં મથુરામાં જૈન મદિર હતું એવી વિગત શિલાલેખાથી જાણવા મળે છે. અત્યારે જૂનામાં જૂની પ્રતિમા સંપ્રતિ રાજાના સમયની એટલે એ હજાર વર્ષની મળી આવે છે.
પૂજા ચેાવોશ તીર્થંકરાની કરવામાં આવે છે. આ તીથંકરાની મૂર્તિ આ સામાન્યતઃ ખુદ્ધની મૂતિની માફક પલાંઠી વાળેલા આકારની શાંત અને ધ્યાનમગ્ન અવસ્થામાં હેાય છે. તેમને જોતાં નિર્વિકાર એટલે નિહ ભાવ દર્શાવતી તે આપણુને લાગે છે. કેટલીક પ્રતિમાએ કાઉસગ્ગ ધ્યાને ઉભેલી પણ બનાવવામાં આવે છે.
પ્રતિમાએ સામાન્ય રીતે સારા આરસ પહાણુની કે સફેદ રંગીન આરસની બનાવેલી હાય છે. કેટલીક પ્રતિમા સાના, ચાંદી, પિત્તલ અથવા પાંચ ધાતુઓની મિશ્રિત પચ ધાતુની હાય છે. અને કેટલીક ઝવેરાતના પત્થરેશ જેવા કે પન્ના અને સ્ફટિકની પણુ બનાવવામાં આવે છે. સૌથી મેાટી પ્રતિમા શ્રમણુ એલ્ગોલામાં ૪૦૦ કીટ ઊંચા ખડક પર ૫૬ા ફીટ ઊંચી શિલામાંથી કાતરી કાઢેલી છે. આ મૂર્તિ દિગમ્બરીય ગેમ્મટેશ્વરની મૂર્તિ કહેવાય છે. અને નાનામાં નાની મૂર્તિ એક એ ઈંચની પણ બનેલી હોય છે.
કારકલમાં ઇ. સ. ૧૪૩૨ માં વીર પાંડ્યરાજાએ ૪૧ ફીટ ઊઁચી તથા ઈ. સ. ૧૬૦૪ માં ચામુંડરાયે વેનુરમાં ( દક્ષિણ કાનડા ) ૩૭ રીટ ઊઁચી પ્રતિમાએ બનાવેલી છે.
જ્યાં જ્યાં જૈતાની વસ્તી હોય છે ત્યાં તે પ્રભુપૂજા નિમિત્તે મદિરા એટલે દેવાલયેા ખનાવે છે, અને તેમાં મૂત્તિ પધરાવી પૂજા— અર્ચો કરે છે.
તીર્થંકરા જ્યાં જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન * નિર્વાણ પામ્યા હાય તે સ્થાનાને જેના તીથસ્થાન તરીકે ઓળખે છે. વળી જ્યાં ઘણાં મંદિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
હેય અથવા મંદિર કે મૂર્તિ માટે બની ગએલા આશ્ચર્યકારક ઘટનાવાળા સ્થળે પણ તીર્થ બની જાય છે.
જના તીર્થોની સંખ્યા ઘણી છે, અને ઘણુંખરાં પ્રખ્યાત મંદિર તે પર્વત ઉપર જ છે. મોટે ભાગે તીર્થકરે અને સર્વ ગિરિગુફામાં ધ્યાન કરવા રહેતા અને ત્યાં નિર્વાણ પામતા તેથી તેમના સ્મારક રૂપે ત્યાં ભક્તો મંદિર બંધાવતા. કેટલાક અસલના સમયમાં મોટાં શહેરો કે જે અત્યારે નાશ પામેલાં છે કે ખંડિએર હાલતમાં મળે છે ત્યાં પણ આજે મંદિર મજદ છે.
ભાવથી કરેલી તીર્થયાત્રા અને પ્રભુભક્તિ કર્મને ક્ષય કરે છે એવી જેનોની માન્યતા છે. અગાઉના જમાનામાં જ્યારે ચાલુ જમાના માફક વાહનેની સગવડ નહતી ત્યારે એકલાથી દૂર દૂરના તીર્થોની યાત્રા મુશ્કેલ બનતી તેમજ સાધારણ મનુષ્યને તે એ ખર્ચાળ હેવાથી આ સગવડ પૂરી પાડવા ધનાઢ્યો તીર્થયાત્રા નિમિત્તે સંધ કાઢતા. સંધ કાઢનાર સંઘવી યાત્રા માટે સાથે આવનારાઓને ખાવા-પીવા કે આવવા-જવાને પ્રબંધ કરે છે અને સંધમાં આવનાર મનુષ્યોની સારસંભાળ લે છે. સંધ કાઢ એ એક મેટામાં મોટું પુણ્યનું કાર્ય
ગણાય છે. આ જાતના સંઘે ખાસ કરીને શત્રુંજય, ગિરનાર, સમેતશિખર, કેસરિયાજી વગેરે મટા ગણતા તીર્થોની યાત્રા નિમિત્તે કાઢવામાં આવતા.
ઓછો ખર્ચ કરવાની ભાવના રાખનાર સંધવી નજીકના તીર્થોના સંધ કાઢતા. અત્યારે વાહનોની સગવડ સુલભ હેવાથી રેલગાડી મારફત કે પુરાણી રૂઢિ મુજબ છરી પાળતાં-ચાલતાં પણ કેટલાક સંઘે તીર્થયાત્રા માટે નીકળે છે.
તીર્થો તથા મંદિરની વ્યવસ્થા અને સંભાળ દરેક ગામને સંધ કરે છે, અથવા તે શહેરના જે લત્તામાં મંદિર આવ્યું હોય તે લત્તાવાળા કરે છે. એટલે તેની સંભાળ વગેરેના તમામ હક્ક સંધને જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
: ૬૯ :
રહે છે. જેનાનાં કેટલાંક મેાટાં તીર્થોની સંભાળ ઝૈનાની પ્રતિનિધિત્વ ધરાવતી એક સંસ્થા જે આણુજી કલ્યાણુજીના નામે ચાલે છે તે રાખે છે. નાના તીર્થાની સંભાળ આજુબાજુના શહેરના સધા રાખે છે.
મદિરામાં સ્વચ્છતા રાખવા અને શાંત વાતાવરણ ઊભું કરવાની જૈનેાએ ધણી સંભાળ રાખી છે. ક્રાઇ પણ રીતે મંદિર કે મૂત્તિને અસ્વચ્છ કરવી તેને આશાતના કરી કહેવાય છે અને આશાતના કરવી એ પાપ ગણાય છે. આ કારણથી જૈનેનાં મંદિર હિંદુએનાં અન્ય મદિરા કરતાં ઘણાં જ સ્વચ્છ હાય છે.
મૂર્તિને દરરોજ સવારે દૂધને પખાળ કરી ચેાકખા પાણીથી નવરાવવામાં આવે છે, અને ત્રણ કપડાંથી ( જેને અંગલૂછ્યાં કહેવામાં આવે છે) લૂછી નાખી ચંદન, ખરાસ અને કેસરથી પૂજા કરવામાં આવે છે. પૂજા કરી ભગવાનની મૂત્તિ" ઉપર જાતજાતનાં સુવાસિત ફૂલે ચડાવવામાં આવે છે, આ સિવાય સ્વચ્છતા માટે અગર વગેરેના ધૂપ કરવામાં આવે છે, અને ઘીના દીવા કરવામાં આવે છે. આ રીતે મ ંદિરનું વાતાવરણુ સ્વચ્છ અને સુગંધીમય ખની રહે છે. સુગધીમય વાતાવરણુ ભગવાનની ભક્તિ કરતાં આત્માને અનેરી શાંતિ આપે છે, અને તલ્લીન બનાવી દે છે. ગંદાં કપડાં પહેરનાર અથવા અસ્વચ્છ શરીરવાળાને મંદિરમાં જવાની મનાઈ હોય છે, પૂજા કરનાર શ્રાવક પાતે સ્નાન કર્યાં પછી જ પૂજા કરી શકે છે.
ઉપરની રીતથી કરેલી પૂજા - દ્રવ્ય પૂજા ' કહેવાય છે, દ્રવ્ય પૂજા કર્યાં પછી ભાવ પૂજા' કરવામાં આવે છે, ભાવ પૂજામાં ચૈત્યવંદન, સ્તવન કે ધ્યાન કરવામાં આવે છે, તેમજ સ્નાત્ર-પૂજા વગેરે ભણુાવાય છે. ચૈત્યવંદન, સ્તવન તેમજ ભણાવાતી પૂજામાં ભિન્ન ભિન્ન પ્રકારની રાગ–રાગણીઓ હોવાથી સંગીતની એકતાનતાને આહલાદ પણ
અનુભવાય છે.
સામાન્ય રીતે કાઇ રાજા-મહારાજા જેવા મેાટા માણસ પાસે જતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
: ૭૦ ?
ખાલી હાથે જવું અપમાનસૂચક ગણાતું; તેથી કંઇ ને કંઈ ભેટયું સાથે લઈ જવામાં આવતું; એ અસલથી રિવાજ ચાલે આવે છે, ત્યારે ભગવાન પાસે જતાં તે ખાલી હાથે ન જ જવું જોઈએ એ દષ્ટિએ શ્રાવકે નાણું, બદામ કે છેવટે ચેખા પણ સાથે લઈ જઈ ભંડાર ઉપર મૂકે છે, વળી સારા-નરસા અવસરે પણ નાણાંની ભેટ મંદિરમાં ધરે છે, આ ભેટ માત્ર આપનારની ત્યાગ દૃષ્ટિએ જ મૂકાય છે, મંદિરમાં થતી ઉપજ દેવદ્રવ્ય કહેવાય છે, જેને ઉપયોગ જૈનેને પોતાના માટે કરી શકાતું નથી. દેવદ્રવ્યને ઉપયોગ કઈ પણ રીતે અંગત કામ માટે ન થાય તેની બહુ જ સંભાળ જેને રાખે છે; કેમકે દેવદ્રવ્ય વાપરનાર કે ખાનાર પણ પાપને ભાગીદાર ગણાય છે. દેવદ્રવ્યના નામે થતી ઉપજ મંદિરની મરામત, જીર્ણોદ્ધાર અને નવાં મંદિર બનાવવામાં વપરાય છે. એક મંદિરનું કે તીર્થનું વધારાનું દ્રવ્ય અન્ય તીર્થ કે મંદિરમાં વાપરી શકાય છે.
પૂજા સિવાય સવારે દર્શન માટે અને સાંજે આરતી કરવા માટે શ્રાવક્ર મંદિરે જાય છે.
જેને પોતાની કમાણુને મેટ ભાગ હજારે કે લાખની રકમ મંદિર કે મૂર્તિઓ બનાવવામાં ખરચે છે. હિંદુસ્તાનની સ્થાપત્ય કળાને આ રીતે સમૃદ્ધ બનાવવાની સાથે સાથે જ તેમણે એવાં દાનધારા આત્મકલ્યાણની ભાવના જાગૃત રાખી છે.
જેનોના બે મોટા ફિરકાઓ વેતાંબર અને દિગંબરેને ઘણો ભાગ મૂર્તિપૂજક છે. જો કે શ્વેતાંબર અને દિગંબર બંનેની પૂજા કરવાની રીતમાં થોડે ફેર છે.
વેતાંબર પંથમાં સ્થાનકવાસી નામે એક ત્રીજો ફિરકે છે. આ પંથના મુખ્ય સ્થાપક લેકશાહ લહિયાએ સોળમી શતાબ્દિમાં તેની સ્થાપના કરી હતી, બીજા તેરાપંથ ફિરકાની સ્થાપના ભીખમજી સ્વામીએ અઢારમા સૈકામાં કરી આ બંને ફિરકાઓ મૂર્તિપૂજામાં માનતા નથી, વસ્તુતઃ મૂર્તિપૂજાને વિરોધ ઇસ્લામની અસરને આભારી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
ઃ ૭૧ :
તીર્થં અને કળા—
શત્રુજય:
શત્રુંજય તીર્થ જૈનનાં સવ॰ તીર્થા કરતાં મેટ્ટુ અને વધુમાં વધુ પવિત્ર ગણાય છે. ભાવથી કરેલી શત્રુંજયની યાત્રા કરાડા વર્ષોનાં કર્મો ખપાવી શકે છે. તેથી જેણે શત્રુંજયની યાત્રા કરી નથી તેને અવતાર એળે ગયેા ગણાય છે. આ તી ઉપર નેમિનાથ સિવાયના ત્રેવીસ તી કરી આવી ગયા હતા; એવી માન્યતા છે, ભાગ્યે જ કાઇ જૈન એવા હશે જેણે શત્રુ જયની યાત્રા નહીં કરી હાય.
Ο
શત્રુંજય ઉપર એટલાં બધાં મશિને સમૂહ છે કે તેને મદિરાનુ નગર કહેવામાં આવે છે. નવ ફૂં કામાં આવેલાં આ મંદિરમાં હજારાની સખ્યામાં પ્રતિમાઓ છે, અને તેમની વિવિધતા કળાની દૃષ્ટિએ પણ ધ્યાન ખેંચે તેવી છે.
જૈને શત્રુ ંજયને શાશ્વત તીર્થ ગણે છે, અને આ અવસર્પિણીમાં તેના પ્રથમ ઉદ્દાર ઋષભદેવના પુત્ર ભરતે બહુ પ્રાચીન કાળમાં કર્યાં હતા. તે પછી બારમા ઉદ્ઘાર સં. ૧૦૮માં જાવડશાહે કર્યા, તેરમા ઉદ્દાર કુમારપાળના મંત્રી ભાડે કર્યા અને ચૌદમા ઉદ્ઘાર સ. ૧૫૮૭ માં કરમાશાહ મંત્રીએ કર્યાં. સમય . સમય પર થતી રાજ્યક્રાંતિ અને વિધર્મીઓના આક્રમણથી તીર્થોનું નુકશાન થયા કરતું પણુ તેને પાછું સમરાવી દેવામાં આવતું અને નવી પ્રતિમાઓ કે મદિરા પણુ વચ્ચે જતાં.
ગિરનાર :
શત્રુંજય નજીક જૂનાગઢ રાજ્યમાં આવેલું ખીજું તીથ ગિરનારનું છે; જ્યાંથી ખાવીશમા તીર્થંકર નેમિનાથ માક્ષે ગયા હતા, ત્યાં તેમના નામનું મંદિર છે, ગિરનાર પર્વત પરનું જૈન તીર્થ વાસ્તવમાં અત્યંત પ્રાચીન હેાવાના અનેક પૂરાવાઓ પ્રાચીન ગ્રંથા ને શિલાલેખામાં મળે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
ર
સમેતશિખર:
બિહારમાં આવેલ પાર્શ્વનાથ હીલ ઉપર સમેતશિખરનું તીથ આવેલું છે; જ્યાં વીસ તીર્થંકરા નિર્વાણુ પામેલા છે તેથી તે ધણુ પવિત્ર ગણાય છે.ત્યાં શ્વેતાંબર અને દિગંબરા અને હજારાની સખ્યામાં યાત્રાએ જાય છે. આ તીર્થ ઉપર પ્રતિમાઓવાળુ એક મેાટું મંદિર છે. જ્યારે જુદી જુદી ટેકરીઓ ઉપર નિર્વાણ પામેલા વીસ તીર્થંકરાની પાદુકાઓ-પગલાંએની વીસ દેરીઓ છે.
આયુ:
જૈનકળાની સુંદરતા દર્શાવનારાં રાજપૂતાનામાં આવેલા આબુ પર્વત પરનાં જૈન મદિરા છે. ઉજજવળ આરસની સુંદરતા અને ભવ્યતા દર્શાવતા આગ્રાના તાજમહેલની બરેાબરી કરી શકે તેવાં ભારતભરમાં ક્રાઈ મંદિર હૈાય તે તે આણુ પરનાં જૈન મંદિરે છે; એમ વિદેશીય અને લાસ્તીય વિદ્યાનાએ એક સ્વરે ઉચ્ચાયુ છે. આ દેરાંઓની આરસની કારણીમાં એટલી બધી ખારીક ભાત પાડેલી છે કે તેવી ભાતે કાગળ ઉપર ચીતરતાં પણ મુશ્કેલી પડે. સૂતરના તારથી ગૂંથણી ગૂંથીને જાતજાતની ખારીક ભાત પાડેલા પડદા અને ટેબલ કલેાથ જેવી રીતે બનાવવામાં આવે છે; તેવી જ રીતે આમાં કાતરણી કરેલ છે. કહેવાય છે કે આબુના મદિના કારીગરાને તેઓ જેટલે આરસ કારી કાઢતા તેટલું ભારાભાર સેાનું તેમને તાળીને આપવામાં આવતુ હતું.
ગુજરાતના સુપ્રસિદ્ઘ રાજા ભીમદેવના સેનાધિપતિ વિમલ મ ંત્રીએ સ. ૧૦૮૦ માં ‘વિમલવસહી ’ નામનું મંદિર અને ઇ. સ. ૧૨૩૧ માં ધેાળકાના વીરધવલ રાજાના મંત્રીએ વસ્તુપાલ અને તેજપાલ નામના એ ભાઇઓએ આ મદિરા ‘ લુણવસહિ ’ નામે કરોડ રૂપિયાના ખર્ચે અધાવ્યાં છે. આ એ મદિરા સિવાય દેલવાડામાં બીજા ત્રણ મંદિર છે, તેમાંનુ એક કારીગરાએ તેમને મળેલા પૈસાથી પેાતાના ખરચે ઝીણુવટભરી કારીગરીવાળું બનાવેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
: ૭૩ :
તારંગા:
ગૂજરાતમાં આવેલા તારંગાના પહાડ ઉપર મહારાજા કુમારપાલે બંધાવેલું એક ભવ્ય મંદિર છે, જેના ઘુમ્મટમાં એવું લાકડું વાપરેલું છે કે જે લાકડું સળગતું નથી. આ મંદિરની પ્રતિમા મનુષ્ય કરતાં વધુ ઊંચી છે. કેશરિયાજી:
ઉદેપુર રાજ્યમાં આવેલ કેશરિયાજીનું તીર્થ પ્રભાવશાળી ગણાય છે; જ્યાં જેને સિવાય બીજા હિંદુઓ પણ યાત્રાર્થે આવે છે, રાણકપુરઃ
રજપૂતાનામાં આવેલ રાણપુરનું મંદિર પણ સ્થાપત્યકળાને અજબ નમૂન છે. આ મંદિર વિમાન ઘાટનું અતિ સુંદર છે; જેની અંદર ૧૪૪૪ થાંભલા છે અને ૮૪ ભોંયરા છે.
ભગવાન મહાવીર જે પ્રદેશમાં વિચર્યા હતા તે રાજગૃહી તથા ક્ષત્રિયકુંડ, પાવાપુરી, ચંપાપુરીનાં તીર્થો બિહારમાં છે.
ગુજરાતનાં બીજાં તીર્થોમાં શંખેશ્વર, મેત્રાણ, ચારૂપ, ભોયણી, સેરિસા, પાનસર, ભીલડિયાજી, માતર વગેરે તીર્થો છે. અમદાવાદ શહેરમાં ૩૫૦ મંદિર તથા પાટણમાં ૧૨૫ મંદિર છે.
દક્ષિણમાં દિગંબરનાં તીર્થો ઉપરાંત તાંબરોનાં અંતરિક્ષ, કુલ્પાકજી વગેરે પણ તીર્થો છે.
હિંદુસ્તાનમાં દરેકે દરેક ઈલાકામાં કાશ્મીરથી કન્યાકુમારી અને સિંધથી બંગાળ-બ્રહ્મદેશ સુધી લગભગ બધાં જ મેટાં શહેરમાં જૈન મંદિર છે; જેમાં ઘણા દેશના શિલ્પકળાના સરસ નમૂનાઓ જોવા મળે છે.
મૈસુરના ગમેટેશ્વરના મંદિર વિષે આગળ જણાવવામાં આવેલું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
ભગવાન ગષભદેવ અને ભ. મહાવીર.
(૮) જેને જેને ઈશ્વર માને છે અને જેની મૂર્તિઓ બનાવી પૂજે છે તે વીશ તીર્થકરેનાં જીવન જૈન ગ્રંથમાં બહુ વિસ્તારથી આપવામાં આવ્યાં છે. તેમાંના ઋષભદેવ જે આ વીશીમાં પહેલા તીર્થકર થયા તેમનું જીવન અતિ રસમય અને જાણવા જેવું છે. આ બંનેનાં જીવને અહીં આપવામાં આવે છે. ભ૦ ગષભદેવ:
આ અવસર્પિણ કાળમાં જૈન ધર્મના પ્રથમ પ્રવર્તક ઋષભદેવને જન્મ અયોધ્યામાં અતિ પ્રાચીન કાળમાં થયું. તેમના પિતાનું નામ નાભિ કુલકર અને માતાનું નામ મરુદેવી હતું. દરેક તીર્થકરોના જીવ માતાની કુક્ષિમાં આવે ત્યારે તેમની માતા ચૌદ સ્વપ્ન જુએ છે તેમ મરુદેવી માતાએ પણ ચૌદ સ્વપ્ન જોયાં.
ગષભદેવના જમાના સુધી સ્ત્રી પુરુષનાં યુગલે-જલાં સાથે જ જન્મ લેતાં હતાં અને યોગ્ય વયે પરિણીત બની સંસાર ભોગવતાં તેમજ સાથે જ મૃત્યુ પામતાં. આ જોડલાં “યુગલિઆ' કહેવાતાં. તેઓ કલ્પવૃક્ષના ફળ ખાતા અને આમોદ-પ્રમોદમાં જીવન વ્યતીત કરતા. પ્રભુને જન્મ પણ સુમંગલા નામની કન્યા સાથે જ યુગલરૂપે જ થયે હતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
: ૭૫ :
કાળના ફેરફાર સાથે યુગલ પ્રવૃત્તિમાં પણ ફેર પડવા માંડ્યો, તેના પરિણામે શરૂઆતમાં એક યુગલિકમાંથી પુરુષ-બાળક પર અચાનક તાઠ-- વૃક્ષનું મોટું ડાળખું માથે પડવાથી તેનું મૃત્યુ થયું. પુરુષ-બાળકના મરણ પામવાથી તેની સાથેનું સ્ત્રી-બાળકજેનું નામ સુનંદા હતું તે એકલું પડ્યું. તેને યુગલિયાએ તેમના મુખી નાભિ કુલકર પાસે લઈ આવ્યા અને તેમના કહેવાથી ઋષભદેવે સુનંદા સાથે લગ્ન કર્યા. આમ ઋષભદેવને સુમંગલા અને સુનંદાં નામે બે પત્નીઓ થઈ.
યુગલિક જમાનામાં પ્રજા અત્યંત સરળ હતી. તેમનામાં પહેલાં કદી વિવાદ થતે નહિ, પણ કાળના પ્રભાવથી તેમનામાં અપરાધે થવા લાગ્યા. યુગલિયાઓએ એકઠા થઈ પ્રભુને અધિક જ્ઞાની જાણ પ્રભુની સલાહ લેવા ગયા. પ્રભુએ કહ્યું કે–લેકામાં જેઓ મર્યાદાનું ઉલ્લંઘન કરે અને ગુને કરે તેને શિક્ષા આપવા માટે “રાજા” જોઈએ; માટે તમે નાભિ કુલકર પાસે રાજાની માંગણી કરે.” તેમની માંગણીથી નાભિ કુલકરે ઋષભદેવને રાજા થવા કહ્યું અને તે પ્રમાણે ષભદેવ જગતના આદિ રાજા થયા. તેમણે પ્રજાને બંધબેસતું રાજતંત્ર ગોઠવી દીધું.
વિષમકાળ આવવાથી કલ્પવૃક્ષે ફળ આપતાં બંધ થઈ ગયાં ત્યારે લેકે ચોખા વગેરે કાચું અનાજ ખાતા હતા પણ કાચું અનાજ કાળ જતે ગમે તેમ પચવા માંડ્યું નહિ. આ અરસામાં પહેલવહેલે અગ્નિ ઉત્પન્ન થયા. એટલે પ્રભુએ સૌ પહેલાં કુંભારની કળા પ્રગટ કરી અને વાસણ બનાવરાવી, તેમાં અનાજ રાખી, અગ્નિ ઉપર મૂકી યુગલિયાઓને અનાજ પકવતાં શીખવ્યું.
આ પછી પ્રભુએ લુહારની, ચિતારાની, વણકરની અને હજામની એમ બીજી ચાર કળાઓ પ્રગટ કરી. પાછળથી પ્રભુએ પુરુષ માટે બહોતેર અને સ્ત્રીઓ માટે ચોસઠ કળાઓ પ્રગટ કરી. આ કળાઓના નામે શાસ્ત્રોમાં આવે છે.
પ્રભુને સે પુત્ર થયા, તેમને જુદાં જુદાં રાજે સેંપી જગતના.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Surat
www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
.: ૭૬ છના હિત માટે ધર્મ પ્રવર્તાવવા દીક્ષા લીધી એટલે સાધુવ્રત અંગીકાર કર્યું. અને ત્યારથી તેઓ આદિ મુનિ કહેવાયા. લાંબા કાળ સુધી સાધુધર્મ પાળ્યા પછી પ્રભુને કેવળજ્ઞાન ઉપન્ન થયું. ત્યારપછી કેટલાયે વર્ષો બાદ ઋષભદેવ પ્રભુ અષ્ટાપદ પર્વત ઉપર નિર્વાણ પામ્યા અને મેક્ષે ગયા.
જૈન ગ્રંથે ગષભદેવના જમાનાને લાખો વર્ષો થઈ ગયાં એમ જણાવે છે. વળી તે વખતનું આયુષ્ય પણ હજારો વર્ષનું હતું, અને મનુષ્યની કાયાનું પ્રમાણ પણ ઘણું મોટું હતું.
ઋષભદેવે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી હતી. અને તેમણે પ્રવર્તાવેલા ધર્મમાં ચેરાશી હજાર સાધુઓ અને સાડા પાંચ લાખ શ્રાવિકાઓ હતી.
ઋષભદેવના પુત્રેએ જુદા જુદા દેશમાં રાજ્ય કર્યું તેમજ તેમના પ્રથમ પુત્ર ભરત બધા દેશ છતી લઈ પ્રથમ ચક્રવર્તી રાજા થયા. આ ઉપરથી એમ જણાય છે કે તે જમાનામાં અષભદેવે જેમ જેમ કળાઓ શીખવાડી તેમ તેમ પ્રજા બુદ્ધિશાળી, સંસ્કારી અને સભ્ય બનતી જતી હતી. આ રીતે સંસારને ઉપયોગી એવી કળાઓ અને આત્માને ઉપયોગી ધર્મ અને મેક્ષને ઉપદેશ કરી વિશ્વના પ્રથમ ઉપકારી થયા. ભ૦ મહાવીરઃ
પ્રભુ મહાવીરને જન્મ આજથી ૨૪૭૨ વર્ષ વિ. સં. પૂર્વે ૫૪ર. (ઈ. સ. પૂ. ૫૪૬) વર્ષે થયો હતો. તેઓ આ કાળમાં થઈ ગયેલા
વીશ તીર્થકરોમાં છેલ્લા તીર્થકર છે, અને ત્રેવીસમા તીર્થંકર પાર્થ નાથથી ૨૫૦ વર્ષ પછી જમ્યા હતા.
પ્રભુ મહાવીરને જન્મ એ સમયમાં થયું હતું કે જ્યારે આર્ય ધર્મના સાચા સ્વરૂપને બદલે માત્ર દેખાવ રહી ગયું હતું. બ્રાહ્મણોએ વર્ણભેદ ઘણે વધારી મૂક્યો હતો અને બધા ધાર્મિક, સામાજિક અને રાજકીય હક્કો તેમના હાથમાં જ હતા. શુદ્રોને તદ્દન નીચી પાયરીના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
GE :
અને સ્ત્રીઓને કાઈપણ જાતના હક્ક વગરની કરી મૂકી હતી તે એટલે સુધી કે સ્ત્રીએ શાઓ ન ભણી શકે, મેક્ષના દ્વાર તેા તેમને માટે બંધ જ કરવામાં આવ્યાં હતાં. યજ્ઞથી દેવ પ્રસન્ન રહે છે, યજ્ઞ કરવાથી સ્વ મળે છે તેમ સમજાવી યજ્ઞના નામે અને ધર્મના નામે હિંસા ઘણી વધી ગઇ હતી. બ્રાહ્મણ સિવાયના બીજા તુચ્છ ગણાવા લાગ્યા અને ધર્મને નામે અનેક ધતીંગા ચાલવા લાગ્યાં. આ જાતના ધમમય અત્યાચારીથી લેકે અકળાઇ ગયા હતા. આ સમયે આ જાતની ધાર્મિક પ્રવૃત્તિને પ્રતિકાર કરવા જ જાણે એ મહાન ભગવાન મહાવીર અને ગૌતમ બુદ્ધના જન્મ થયા.
વ્યક્તિ
મહાવીરે પાર્શ્વનાથથી ચાલ્યા આવતા જૈનધર્મને નવું જોર આપ્યુ. અને મુદ્દે નવા ધર્મ સ્થાપ્યા. બંનેએ બ્રાહ્મણુ ધવિરુદ્ધ પોતપોતાના ધર્માંતા ફેલાવા વધારવા માંડ્યો. ઘણા બુદ્ધિમાન બ્રાહ્મણો પણ પોતાના ધથી કંટાળ્યા હતા અને તેમાંના ઘણાખરા મહાવીર અને બુદ્ધના ઉપદેશથી પ્રભાવિત થઇ તેમના ધર્મોમાં ભળવા લાગ્યા.
.
મહાવીરનું જીવન અને વ્યક્તિત્વ જેનેમાં સૌથી વધારે જાણીતુ છે. જૈનેાના મુખ્ય તહેવાર પર્યુષણામાં તેમનુ જીવન દર વર્ષે વાંચવામાં અને સાંભળવામાં આવે છે. પર્યુષણામાં વહેંચાતા ' કલ્પસૂત્ર ' નામના ગ્રંથમાં મહાવીરનું જીવન વિસ્તારથી કહેવામાં આવ્યુ છે. આ ગ્રંથ પર અનેક સંસ્કૃત ટીકાઓ, સારસગ્રહ અને પ્રાચીન ગુજરાતીના બાએ છે પણ આધુનિક ગુજરાતી, હિંદી, અંગ્રેજી, જમન વગેરે ભાષાઓમાં પશુ તેના અનુવાદો અને વિવેચને થયાં છે. મહાવીર વિશે બૌદ્ધ ગ્રંથામાં પણ જ્યાં ત્યાં ઘણા ઉલ્લેખ આવે છે.
ભગવાન મહાવીરને જન્મ ક્ષત્રિયકુંડ ગ્રામ નગરમાં થયા હતા. તેમના પિતાનું નામ સિદ્ધાથ' રાજા અને માતાનું નામ ત્રિશલા રાણી હતું. ભગવાન જ્યારે ત્રિશલા ક્ષત્રિયાણીના ગર્ભમાં આવ્યા ત્યારે તેમની માતાએ ચૌદ સ્વપ્ના જોયાં હતાં. આ ચૌદ સ્વપ્નાનુ ફળ એ છે કે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
ત્રિશલા સણીને જે પુત્ર થશે તે ત્રણે લેકના નાયક ધર્મપ્રવર્તક જિન થશે. આ ચૌદ સ્વપ્નને મહિમા જેને ઘણી ખુશાલીથી અને ધામધૂમથી પ્રતિવર્ષ પર્યુષણ પર્વમાં ઉજવે છે.
ભગવાન ગર્ભમાં આવ્યા ત્યારથી તેમના માતા-પિતાના ઘરમાં ધન-ધાન્યાદિની વૃદ્ધિ થતી રહી તેથી તેમણે ભગવાનનું નામ “વર્ધમાન” રાખ્યું. ભગવાનને જન્મ ઉત્તરાફાલ્યુની નક્ષત્ર સાથે ચંદ્રનો વેગ થયે ત્યારે ચૈત્ર શુદિ ૧૩ની મધ્યરાત્રે થયે હતે આ. જન્મ સમયે નારકીના છો જેમને કાયમી દુઃખ જ હોય છે તેમને તે સમયે આનંદને અનુભવ થયો. મહાવીરને જન્મ મહેસવ બહુ ધામધૂમથી ઉજવવામાં આવ્યું હતું. આ જન્મમહોત્સવનું વર્ણન બહુ જ વિસ્તારથી કલ્પસૂત્ર” માં કરવામાં આવ્યું છે.
ભગવાન યૌવન અવસ્થા પામ્યા ત્યારે માતા-પિતાએ તેમને સમરવીર રાજાની યશોદા નામની કન્યા સાથે પરણાવ્યા. તેમને પ્રિયદર્શને નામની એક પુત્રી થઈ, જેને પોતાના ભાણેજ જમાલી સાથે પરણાવી હતી.
પ્રભુ અઠ્ઠાવીસ વર્ષના થયા ત્યારે તેમના માતા-પિતા સ્વર્ગવાસી થયા. માતા-પિતાની વિદ્યમાનતામાં તેમને દુઃખ ન થાય એ આશયથી દીક્ષા ન લેવી; એવી પ્રતિજ્ઞા લીધી હતી. એ પ્રતિજ્ઞા પૂરી થઈ એટલે દીક્ષા લેવા માટે તેમના મોટાભાઈ નંદિવર્ધન રાજાની અનુમતિ માંગી, પણુ નંદિવર્ધનને માતા–પિતાના મૃત્યુનું દુઃખ તાજું હવાથી બે વર્ષ વધુ સંસારમાં રહેવા આગ્રહ કર્યો, જે તેમણે માન્ય રાખે. દીક્ષા લેવાને એક વર્ષ બાકી રહ્યું ત્યારે પ્રભુએ દરરોજ દાન આપવા માંડયું.
પ્રભુની ઉંમર ત્રીસ વર્ષની થઈ ત્યારે માગશર વદિ ૧ના દિવસે ક્ષત્રિયકુડપુર નજીકના ઉદાનમાં અશોક વૃક્ષની નીચે આવી વસ્ત્ર-આભૂપણને ત્યાગ કરી ફક્ત દેવતાઓએ આપેલું “દેવદૂષ્ય ” નામનું વસ્ત્ર ધારણ કરી દીક્ષા લીધી. ત્યારે પ્રભુએ છજું એટલે બે ઉપવાસનું તપ કર્યું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
: ૯ : દીક્ષા લીધા પછી પ્રભુ ગામે ગામ વિચારવા લાગ્યા, અને ઉગ્ર તપશ્ચર્યા પણ કરવા માંડ્યાં. આ સમય દરમ્યાન તેમને જાણું ઉપસર્ગો-દુખ સહન કરવા પડ્યાં. એવા કેટલાક ઉપસર્ગોનું વર્ણન નીચે અપાય છે –
પ્રભુ વિહાર કરી કુમાર નામના ગામમાં કાઉસગ ધ્યાને રવા હતા તે વખતે એક ગોવાળિયો પ્રભુ પાસે પોતાના બળદ મૂકી પિતાને ઘેર ગાયે દેહવા ગયા. બળદો ચરતા ચરતા દૂર જંગલમાં ચાલ્યા ગયા. ગોવાળિયાએ પાછા ફરતાં બળદો ન જોયા, તેથી પ્રભુને “બળદ ક્યાં છે?” એમ પૂછવા લાગ્યા. પણ કાઉસગ્ય ધ્યાનમાં રહેલા પ્રભુએ એને કંઈ જવાબ આપે નહિ. ગોવાળિયે આખી રાત કમળની શોધમાં કર્યો, અને પ્રભુ પાસે પાછા આવ્યા. બળદે પિતાની મેળે જ ફરતા ફરતા આવી ગયા. બળદોને જોઈ ગોવાળિયાને પ્રભુ ઉપર ક્રોધ ચડ્યો. તેને એ લાગ્યું કે પ્રભુને ખબર હતી છતાં તેણે કહ્યું નહિ તેથી પ્રભુને મારવા ગયા. ઇન્દ્રને ખબર પડતાં ગોવાળિયાને અટકાવી દીધે અને ઉપસર્ગ દરમ્યાન પ્રભુની સેવામાં રહેવા માંગણું કરી. પ્રભુએ કહ્યું કે, “તીર્થકરે કેની મદદની અપેક્ષા રાખતા નથી.” આ સાંભળી શક્રેન્દ્ર ચાલ્યો ગયો, પણ પ્રભુને મરણાંત ઉપસર્ગો આવે તે તે અટકાવવા માટે એક દેવતાને ત્યાં મૂકતો ગયે.
વિહાર દરમ્યાન એક દરિદ્ર સોમ નામને બ્રાહ્મણ પ્રભુ પાસે આવી ધનની માગણી કરવા લાગ્યા. પ્રભુ પાસે બીજું કંઈ હતું નહિ માત્ર દેવદૂષ્ય હતું તેને અડધો ભાગ તેને આપી દીધું. આગળ વિહાર કરતાં બાકીને અડધે ભાગ કાંટામાં ભરાઈ ગયો જે પ્રભુએ જવા દીધે, એટલે પેલે બ્રાહ્મણ જે પ્રભુની પાછળ પાછળ જઈ રહ્યો હતો તેણે બીજો અડધો ભાગ પણ લઈ લીધો. આ રીતે પ્રભુએ આશરે એક વર્ષ સુધી વસ્ત્ર રાખ્યું. પછી તેઓ નિર્વસ્ત્ર વિહરવા લાગ્યા.
પ્રભુએ દીક્ષા લીધા પછી બાર વર્ષ સુધી અનુકૂળ તેમજ પ્રતિકૂળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
ઉપસર્ગો સહન કર્યા. આ ઉપસર્ગોમાં થલપાણિ યક્ષને ત્રાસદાયક ઉપદ્રવ, સુદષ્ટ નાવમાં નદી ઓળંગતી વખતે કરેલે ઉપદ્રવ, સંગમ દેવના ઘેર ઉપસર્ગો તેમજ પ્રભુના કાનમાં ખીલા ઠોકી કરેલે ગવાળિયાઓને ઉપસર્ગ મુખ્ય છે, આ ઉપસર્ગોમાં પ્રભુને આહાર ન મળ, ટાઢ, તડકે, મચ્છર આદિ બાવીશ ઉપસર્ગો ઉપરાંત બીજા પણ ઉપદ્રવ સહન કરવા પડ્યા હતા. .
ગશાળા નામે એક મંખ જાતીય યુવક ભગવાનને શિષ્ય બન્યો હતા તેથી તે મંખલિ ગોશાળક કહેવાતે, પણ મહાવીરને ઉપદેશ તેના જીવનમાં ઉતરેલે નહિ. પ્રભુ જ્યાં જાય ત્યાં તેમની સાથે ફરતો અને ઐચિછકપણે પિતાનું ગુજરાન ચલાવો. પછી તે તે મહાવીરથી જુદો થઈને તેમને પ્રતિસ્પર્ધી બને અને પોતે પણ સર્વજ્ઞ હેવાને દા કરવા લાગ્યો, તેણે પણ પિતાને “ નિયતિવાદ” નામનો સિદ્ધાંત ચલાવ્યું. જે “આજીવકપંથ” નામે કહેવાય છે. તેની કેટલીયે હકીકત જૈન, બૌદ્ધ સૂત્ર ગ્રંથમાં આવે છે. આ ગોશાલક તરફથી થયેલા અનેક ઉપદ્રવે પણુ ભગવંતને સહન કરવા પડ્યા હતા.
ભગવાન કેવળજ્ઞાન પામ્યા તે પહેલાં બાર વર્ષોમાં જ્યાં જ્યાં વિહાર કર્યો તેમાં તેઓ વર્ષા કાળના ચાર માસ એક સ્થળે રહેતા અને બાકીના આઠ માસ બરાબર વિહાર કર્યા કરતા. તેમના વિહારને પ્રદેશ મગધ દેશ હતા; જેમાં ચંપાપુરી, વૈશાલી, વાણિજ્યગ્રામ, રાજગૃહી, નાલંદા, મિથિલા, શ્રાવસ્તી, ભદ્રિકા, આલંભિકા વગેરે નગરીઓ ઉપરાંત વજભૂમિ નામના અનાર્ય દેશને પણ સમાવેશ થાય છે.
ભગવાન મહાવીરે બાર વર્ષ સુધી ઉગ્ર તપશ્ચર્યા કરી હતી. તે દરમ્યાન તેમણે એક વખત છ માસના ઉપવાસ, એક વખત છ માસમાં પાંચ દિવસ એાછાને ઉપવાસ, નવ વખત ચાર માસના, બે વખત ત્રણ માસના, બે વખત અઢી માસના, છ વખત બે માસનાં, બે વખત દેઢ માસના, બાર વખત એક મહિનાના, બહેતર વખત પંદર દિવસના.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
: ૮૧ : બાર વખત ત્રણ દિવસના ( અટ્ટમ). અને બસ એગણત્રીશ વખત બે ઉપવાસ( છઠની તપશ્ચર્યા કરી હતી. આ તપશ્ચર્યાના સમયે તેઓ કાસમાં ધ્યાનમાં રહેતા. આ તપશ્ચર્યાના પ્રભાવે ભગવાનને કોઇના ઉપર રાગ કે દેશને ભાવ ન્હો નહોતે. તેમનામાં બધા ઉપર સમદષ્ટિ કેળા વાઈ ગઈ હતી, સુખ-દુઃખમાં તેમને મન કંઈ ભેદ રહો નહ. જીવન તથા મૃત્યુ વિશે તેમને કંઈ જ આકાંક્ષા રહી નહોતી.
આ પ્રમાણે તપશ્ચર્યા કરતાં પ્રભુને દીક્ષા લીધાનું તેરમું વર્ષ ચાલતું હતું, ત્યારે વૈશાખ સુદિ દશમના દિવસે જંલિક નગરની બહાર જુવાલુકા નામની નદીના કાંઠે શાલ નામના વૃક્ષની નીચે ધ્યાનસ્થ દશામાં
કેવળજ્ઞાન” ઉત્પન્ન થયું. કેવળજ્ઞાનના પ્રતાપે ભગવાન ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણે કાળની હકીકત જાણી શકતા હતા. તેમનાથી કોઈ ચીજ અજાણ રહેતી નહિ. તેઓ નારકી, તિર્યંચ, મનુષ્ય અને યાવત દેવાની પણ વાત જાણી શકતા.
કેવળજ્ઞાન થયા પછી જ પ્રભુએ વ્યવસ્થિત દેશના આપવા માંડી અને ધર્મને પ્રચાર કરવા માંડ્યો. એમના સમયે પાર્શ્વનાથને ધર્મ લેકમાં પ્રચલિત હતે. વિદ્વાન વર્ગ બ્રાહ્મણેમાં હતા અને તેથી લેકે ઉપર તેમને જ કાબૂ હતા. આથી ભગવાને પિતાના જ્ઞાનથી એ બ્રાહ્મણેમાંના મેટા વિદ્વાનોને આકર્ષી લીધા.
એમની હકીકત એવી બની કે એક વખતે અપાપા નગરીમાં સેમિલ નામના બ્રાહ્મણને ત્યાં લગ્ન માટે દૂરદૂરથી અનેક બ્રાહ્મણ પંડિતે આવ્યા હતા. ભગવાન પણ એ જ સમયે એ નગરીમાં હતા. એ પંડિતેમાંના મુખ્ય ભૂતિ કુતૂહલવશ ભગવાન પાસે પ્રશ્ન કરવા આવ્યા. એ પછી ધીમે ધીમે અગિયાર મોટા પંડિતે તેમની પાસે એ જ રીતે આવ્યા. આ પંડિતને એ અહંકાર હતા કે તેમનાથી બીજે કઈ માટે વિધાન દુનિયામાં હોઈ શકે નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
કે આ અગિયારે પંડિતને એક એક વિષયમાં શંકા હતી. જેમકે –જીવ છે કે નહિ? કર્મ છે કે નહિ ? શરીર એ જ આત્મા હશે કે શરીરથી ભિન્ન એ કે આત્મા હશે? વગેરે જાતજાતની શંકાઓ હતી. પણ ભગવાનને પૂછેલા પ્રશ્નોના જવાબથી તેઓ નિત્તર તે થયા પણ ગુણ ગ્રાહી હેવાથી તે જ સમયે એક પછી એક આવેલા અગિયારે વિદ્વાનોએ ભગવાન પાસે દીક્ષા લઈ તેમનું શિષ્યત્વ સ્વીકાર્યું. અને એ પંડિતેને વિદ્યાર્થી સમૂહ પણ પંડિતેના શિષ્ય તરીકે જૈન ધર્મમાં દીક્ષિત થયે.
એકંદરે તે વખતે અગિયાર ગણધર સિવાય ચુમ્માલીસ જેટલાએ જૈન ધર્મની દીક્ષા ગ્રહણ કરી. ' આ અગિયાર ગણધરેએ ભગવાનની દેશના સાંભળી બાર અંગની રચના કરી. તેમાંના અગિયાર અંગ તો આજે પણ મોજુદ છે; જેનું વિર્ણન આગળ કરી દેવામાં આવ્યું છે. જો કે આજે જે બચેલું ધાર્મિક સાહિત્ય છે તે તે ગણધરોએ રચેલાં શાસ્ત્રોને બહુ નજીઓછો ભાગ છે.
પ્રભુએ દીક્ષા લીધા પછી બેંતાલીશ ચેમાસાં જુદા જુદા દેશમાં કર્યા. છેલ્લે મારું અપાપા નગરીમાં થયું, જે આજે પાવાપુરીને નામે ઓળખાય છે. પ્રભુ આ નગરીમાં આ માસની અમાવાસ્યાની રાત્રિએ કાળધર્મ પામ્યા હતા. ભગવાનનું નિર્વાણ ઈ. સ. પૂ. પર૭ વર્ષ પહેલાં થયું હતું.
પ્રભુના મુખ્ય શિષ્ય ગૌતમ ગણધરને પ્રભુ ઉપર ખૂબ મેહ હતે. પ્રભુ નિર્વાણ પામ્યા તે દિવસે અગાઉથી પ્રભુએ એક બ્રાહ્મણ પંડિતને ગૌતમસ્વામીને પ્રતિબંધ કરવા મેકલ્યા હતા. ગૌતમસ્વામી અન્યત્ર વિચરતા હતા ત્યાંથી પાછા આવ્યા ત્યારે પ્રભુનું નિર્વાણ સાંભળી તેમને ખૂબ આધાત થયો. પણ અંતે તેમને વિચાર થયો કે પ્રભુ તે વીતરાગ હતા. મારે આટલે બધે રાગ શા માટે ? બસ, આ વિચારથી તેમને મેહ દૂર થતાં કેવળજ્ઞાન પ્રકટયું. જેને ભક્તિથી ગૌતમસ્વામીની પણ પૂજા કરે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
: ૮૩ : તેમનું સ્થાન જેનોએ ઘણું ઊંચું ગલું છે, તેઓ કેવળજ્ઞાન પામ્યા પછી બાર વર્ષે મેક્ષે ગયા.
ગૌતમસ્વામીએ તેમની પછી સુધર્માસ્વામીને સાધુઓના અગ્રસ્થાને સ્થાપિત કર્યા.
ગૌતમસ્વામી જેમ મુખ્ય ગણધર સાધુ હતા તેમ સાધ્વીઓમાં ચંદનબાળા મુખ્ય હતી. એકંદરે ભગવાનના પરિવારમાં ચૌદ હજાર સાધુ અને છત્રીસ હજાર સાધ્વીઓ હતી. તેમના શ્રાવકે અને શ્રાવિકાએની સંખ્યા તે અસંખ્ય હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મ દર્શન
(ઉત્તરાર્ધ) નવ તર.
(૧) “જગત શી વસ્તુ છે?' એને વિચાર કરતાં, તે માત્ર બે જ તત્વરૂપ માલૂમ પડે છે-જડ અને ચેતન. આ બે તો સિવાય સંસારમાં ત્રીજું તત્વ નથી. અખંડ બ્રહ્માંડના સમગ્ર પદાર્થો આ બે તરોમાં આવી જાય છે.
જેમાં ચૈતન્ય નથી-લાગણી. નથી, તે જડ છે. એથી વિપરીત– ચૈતન્યસ્વરૂપ આત્મા છે. આત્મા, જવ, ચેતન એ બધા એક અર્થને કહેનારા પર્યાય શબ્દો છે. જ્ઞાનશક્તિ એ, આત્માનું મુખ્ય લક્ષણ છે.
જડ અને ચેતન અથવા જીવ અને અજીવ એ બે તત્તની વિશેષ વ્યાખ્યા કરવાની ખાતર એના જ પેટા ભાગનાં બીજા ત જૂદાં પાડી સમજાવવા જૈન શાસ્ત્રકારોએ બહુ પ્રતિપાદન કર્યું છે. એકન્દર નવ તવે ઉપર જેનદષ્ટિને વિકાસ છે.
“જિન” શબ્દ ઉપરથી “જૈન” શબ્દ બનેલ છે. “જિન” એ રાગ, દેવ આદિ સર્વ દેથી રહિત એવા પરમાત્માનું સાધારણ નામ છે. “ જીતવું' એ અર્થવાળા “તિ ધાતુથી બનેલું “જિન” નામ રાગ દ્વેષ આદિ સમગ્ર દેને જીતનાર એવા પરમાત્માને બરાબર લાગુ પડે છે. અહન, વિતરાગ, પરમી વગેરે “જિન” ને પર્યાય શબ્દો છે. “જિન”ના ભક્તો “જૈન” કહેવાય છે. જિનપ્રતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
: 24:
પાક્તિ ધર્મ જૈન ધમ કહેવાય છે. જૈન ધર્મના માહત્શાસન, સાદાદદાઁન, અનેકાન્તવાદ, વીતરાગમાગ એવાં અનેક નામથી વ્યવહાર કરવામાં આવે છે.
જેમને, આત્મસાધનને અભ્યાસ પરાકાષ્ઠા ઉપર પહોંચતાં, જે ભવમાં ( જન્મમાં ) કર્મક્ષય થવાના પરિણામે ચૈતન્યસ્વરૂપના પૂ વિકાસ થયા છે, તે તે ભવમાં પરમાત્મા થયા કહેવાય છે. આ પરમાત્માને જૈનશાસ્ત્રો એ વિભાગેામાં સમજાવે છે. પહેલા વિભાગમાં તીર્થંકરા ′ આવે છે, કે જે જન્મથી વિશિષ્ટ જ્ઞાનવાન અને અલૌકિક સૌભાગ્યસ ંપન્ન દ્વાય છે. અનેક વિશેષતાઓ તીથ કરાના સબન્ધમાં જણાવી છે. રાજ્ય નહિ પ્રાપ્ત થયા છતાં પણુ આગળ ઉપર રાજ્ય મળવાનું હેાવાથી રાજકુમારી જેમ રાજા કહેવાય છે, તેમ તીર્થંકરા આલ્યઅવસ્થાથી કેવલજ્ઞાનધારી નહિ હૈાંવા છતાં અને અતએવ તેમાં વાસ્તવિક તીથ કરત્વ નહિ હોવા છતાં પણુ, તે જિન્દગીમાં તીર્થંકર થનાર હાવાથી · તીર્થંકર ' કહેવાય છે. એને જ્યારે કમ આવરણાના ક્ષય થવાથી કેવલજ્ઞાન પ્રકટ થાય છે, ત્યારે તેઓ તીથની સ્થાપના કરે છે. ‘ તીર્થં ' શબ્દને અર્થસાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ચતુર્વિધ સંધ છે. તીર્થંકરના ઉપદેશના આધારે તેઓના સાક્ષાત્ મુખ્ય શિષ્યા જેઆ · ગણધર ' કહેવાય છે—શાઓની રચના કરે છે, જે ખાર વિભાગેામાં વિભક્ત હાય છે. એનુ નામ છે હ્રાદશાંગી. ' દાદ્શાંગીએટલે ખાર અ ંગાના સમૂહ. ‘ અંગ · એ, તે પ્રત્યેક બાર વિભાગનું સૂત્રાનું પારિભાષિક નામ છે. લેવાય છે. આવી રીતે તેઓ
.
•
',
.
·
તીર્થં શબ્દથી આ દાદશાંગી પણ તીના કરનાર હાવાથી તીથ કર કહેવાય છે. ઉપર બતાવેલી વિશેષતા વગરના કૈવલજ્ઞાનધારી વીતરાગ પરમાત્મા, તીર્થંકરાના વિભાગથી જૂદા પડે છે. એએને સામાન્યવલી કહેવામાં આવે છે.
૧. મતિ, શ્રુત અને અવધિજ્ઞાન.
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
હિન્દુ ધર્મશાસ્ત્રોમાં “કૃતયુગ” આદિ ચાર યુગથી કાલના વિભાગે પાડવામાં આવ્યા છે, તેમ, જૈનશાસ્ત્રોમાં કાલના વિભાગ તરીકે છ આસ બતાવવામાં આવ્યા છે. તીર્થકરે ત્રીજા-ચોથા આરામાં થાય છે. જે તીર્થકરે કે જે પરમાત્માઓ, આયુષ્ય પૂર્ણ થયે મોક્ષપદને પામે છે, તેઓ કરીને સંસારમાં આવતા નથી. એથી એ સમજવાનું છે કે સંસારમાં જે જે આત્માઓ, તીર્થંકર બને છે, તે એક પરમાત્માના અવતારરૂપે નથી, કિન્તુ સર્વ તીર્થકર જૂદા જૂદા જ આત્માઓ છે. મુક્ત થયા પછી સંસારમાં અવતાર લેવાનું જૈન સિદ્ધાંતને સમ્મત નથી.
નવ તને જૈનશાસ્ત્રોનું પ્રતિપાઘ વિષય છે, એ ઉપર કહેવામાં આવ્યું છે. તે નવ ત–જીવ અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ છે.
જીવ.
જીવ, બીજા પદાર્થો જેમ પ્રત્યક્ષ દેખાય છે, તેમ પ્રત્યક્ષ દેખાતો નથી; પરંતુ સ્વાનુભવ પ્રમાણુથી જાણું શકાય છે. “હું સુખી છું, હુ દુઃખી છું” એવી લાગણી, શરીર જડ છે માટે તેને હોઈ શકે નહિ. શરીરને આત્મા માનવામાં આવે, તે “મડદું ” કહેવાતા શરીરમાં જ્ઞાનને પ્રકાશ હોવાનું કાં ન બને ? “મડદુ' કહેવાતા શરીરને સજીવન આત્મા કાં ન કહી શકાય ? અને અતએવ તેને અગ્નિદાહ કેમ થઈ શકે છે પણ
૧. જૈનશાસ્ત્રમાં લક્ષ્મણ અને અવસર્પિણી એ નામના કાળના બે મોટા વિભાગ પાડ્યા છે. આ ઉત્સર્પિણી અને અવસર્પિણમાં સંખ્યા ન થઈ શકે એટલાં વર્ષો પસાર થઈ જાય છે. ઉત્સર્પિણી કાળ રૂપ, રસ, ગંધ, શરીર, આયુષ્ય, બલ આદિ વૈભવમાં ક્રમશઃ ચઢતા હોય છે, જ્યારે અવસર્પિણુકાળ તે વૈભવમાં પડતું હોય છે. પ્રત્યેક ઉત્સપિણી અને અવસર્પિણના છ વિભાગે પાડવામાં આવ્યા છે. એ પ્રત્યેક વિભાગને આરા (સંસ્કૃત શબ્દ “અર”)કહેવામાં આવે છે. ઉત્સર્પિણના છ આરસ પૂરા થાય કે અવસર્પિણના આરા શરૂ થાય છે. વર્તમાનમાં
વાસ્તવર્ષ આદિ ક્ષેત્રોમાં અવસર્પિણુને પાંચમે આરે ચાલે છે. પાંચમે આરે કહે કે લિયુગ કહે એકજ વાત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
વસ્તુસ્થિતિ એવી નથી. જ્ઞાન ઇચ્છા વગેરે ગુણે મૃતક શરીરમાં નહિ રહેવાથી એ સાબિત થાય છે કે તે ગુણોને આધાર શરીર નથી, પણ બીજે છે. અને એનું નામ આત્મા છે. શરીર, પૃથ્વી, જલ આદિ ભૂતસમૂહથી બનેલું ભૌતિક છે, એટલે એ જડ છે. અને જેમ ભૌતિક ઘટ, પટ વિગેરે જડ પદાર્થોમાં જ્ઞાન, ઈચ્છા આદિ ધર્મોની સત્તા નથી, તેમ જડ શરીરમાં પણ જ્ઞાન, ઈચ્છા આદિ ધર્મોની સતા હોઈ શકે નહિ. - શરીરમાં પાંચ ઈદ્ધિ છે; પરંતુ તે ઈદ્રિયને સાધન બનાવનાર આત્મા, તે ઈદ્રિયોથી જુદો છે; કારણ કે ઈદ્રિય ધારા આત્મા રૂપ-રસ આદિનું જ્ઞાન કરે છે, ચક્ષથી રૂ૫ જુએ છે, જીભથી રસ ગ્રહણ કરે છે, નાકથી ગંધ લે છે, કાનથી શબ્દ સાંભળે છે અને ત્વચાથી (ચામડીથી) સ્પર્શ કરે છે. દષ્ટાંત તરીકે જેમ, ચપુથી કલમ બનાવાય છે, પણ ચપ્પ અને બનાવનાર એ બે જૂદા છે, દાતરડાથી કપાય છે, પણ દાતરડું અને કાપનાર એ બે જૂદા છે, દીવાથી જોવાય છે, પણ દીવો અને જનાર એ બે જૂદા છે; તેવી રીતે ઈદ્રિયોથી રૂ૫, રસ વગેરે ગ્રહણ કરાય છે; પણ ઈદ્ધિ અને વિષયોને ગ્રહણ કરનાર એ જુદા છે. સાધકને સાધનની અપેક્ષા છે, પણ એથી સાધક અને સાધન એ બે એક હેઈ શકે નહિં. ઈદ્રિય, આત્માને જ્ઞાન પ્રાપ્ત થવામાં સાધનભૂત છે, એથી સાધનભૂત ઈદ્રિય અને સાધક આત્મા, એ એક હેઈ શકે નહિ. એ સિવાય એ પણ યાદ રાખવું જોઈએ કે ઈદ્રિયો એક નથી કિન્તુ પાંચ છે, એથી ઈદ્રિયોને આત્મા માનવા જતાં, એક શરીરમાં પાંચ આત્માઓ થઈ પડે, જે ઈચ્છવા જોગ નથી.
બીજી રીતે જોઈએ તે, જે માણસની ચક્ષ ચાલી ગઈ હોય છે, તેને પણ, ચક્ષુની હૈયાતીમાં પૂર્વે દેખેલા પદાર્થો યાદ આવે છે-સ્મૃતિમાં ઉપસ્થિત થાય છે. ઈતિને આત્મા માનીએ તો આ વાત નહિ બને, ઈદ્રિયોથી આત્માને અલાયદે માનીએ ત્યારે જ આ હકીકત બની શકે, કારણ કે ચક્ષથી દેખાયેલી વસ્તુઓનું સ્મરણ, ચક્ષના અભાવે, ન ચક્ષથી થઈ શકે તેમ છે, ન બીજી ઇન્દ્રિયોથી થઈ શકે તેમ છે. બીજી ઇકિયેથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
અણુ નહિ થવામાં કારણ એ છે કે એક પુરુષે દેખેલી વસ્તુને જેમ બીજો માણસ સ્મરણ કરી શકતા નથી. તેવી રીતે ચક્ષુથી દેખાયલા પદાર્થોનું, બીજી ઈદ્રિયોથી સ્મરણ થઈ શકે નહિ. એકને થયેલા અનુભવનું બીજાને સ્મરણ થાય જ નહિ. એ તદ્દન સુગમ હકીકત છે. ત્યારે ચક્ષુથી દેખાયલી વસ્તુઓને ચક્ષુના ચાલ્યા પછી સ્મરણ કરનાર જે શક્તિ છે, તે ચેતન્યસ્વરૂપ આત્મા છે. આત્માએ ચક્ષુધારા જે વસ્તુઓ પૂર્વે પ્રત્યક્ષ કરી હતી, તે વસ્તુઓને, ચક્ષુની ગેરહાજરીમાં પણ પૂર્વ અનુભવથી સ્થાપિત થએલા સંસ્કારનું સ્કરણ થવાથી આત્મા સ્મરણ કરી શકે છે. આવી રીતે અનુભવ અને સ્મરણના એક બીજાના ઘનિષ્ટ સંબધને લીધે પણ સ્વતંત્ર ચિતન્યસ્વરૂપ આત્મા સિદ્ધ થાય છે.
હું અમુક વસ્તુને જોઈને પછી અડ્યો” આ અનુભવ દરેક મનુષ્યને થયા કરે છે. આ અનુભવ ઉપર વિચારદષ્ટિ ફેંકવાથી ખી રીતે જણાઈ આવે છે કેતે વસ્તુને જેનાર અને અડનાર જૂદા નથી, કિંતુ એક જ છે. એ એક કાણુ? તે, ચક્ષુ હોઈ શકે નહિ, કારણ કે તેનું કામ સ્પર્શ કરવાનું નથી. તેમજ તે, સ્પર્શન ઈદ્રિય (ત્વચા) પણ કહી શકે નહિ, કારણ કે તેનાથી જોવાનું બનતું નથી. આ હકીકતથી એ નિઃશંક સિદ્ધ થાય છે કે વરતુને જોનાર અને સ્પર્શ કરનાર છે એ એક છે, તે, ઈદ્રિયથી જૂદો આત્મા છે.
આત્મામાં કાળો, ધોળ, પીળા વગેરે કઈ વર્ણ નથી; એથી બીજી વસ્તુઓની જેમ તે પ્રત્યક્ષ થઈ શકતું નથી. પ્રત્યક્ષ નહિ થવાથી તે વસ્તુ નથી, એમ માની શકાય નહિ, કેમકે પ્રત્યક્ષ પ્રમાણુ સિવાય બીજાં પ્રમાણે અનુમાન આદિથી પણ વસ્તુસત્તા સ્વીકારાય છે. જેમ કે પરમાશુઓ ચમચક્ષુથી દેખી શકતા નથી, પરમાણુ હેવાની ખાતરી કાટે કઈ પ્રત્યક્ષ પ્રમાણુ નથી, છતાં અનુમાન પ્રમાણુથી દરેક વિદ્વાન તેને સ્વીકાર કરે છે. સ્થલ કાર્યની ઉત્પત્તિ માટે સૂક્ષ્મ–પરમ સૂક્ષ્મ આજુઓ હોવાની સાબિતી અનુમાન પ્રમાણ ઉપર ક્લી છે. આત્માના સંબંધમાં પણુ સમજવાનું છે કે જગત્ની અંદર કેઈ સુખી તે કઈ દુઃખી, કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
: 64:
'વિદ્વાન તો કાઇ મૂખ, કાઈ રાજા તો કાઇ ૨૩, કાઇ શેઠ તે ક્રાઈ નાકર, આવી રીતની અનન્ત વિચિત્રતાએ અનુભવાય છે. આ વિલા શુતા કારણ વગર સ ંભવે નહિ, એ અનુભવમાં ઉતરી શકે તેમ છે. હજાર પ્રયત્ન કરવા છતાં બુદ્ધિમાન મનુષ્યને પણ ઇષ્ટ વસ્તુ પ્રાપ્ત થતી નથી, જ્યારે ખીજા મનુષ્યને વગર પ્રયાસે અભીષ્ટ લાભ મળી જાય છે. આવી અનેકાનેક ધટનાએ આપણી નજર આગળ દેખાતી રહે છે. એક જ સ્ત્રીની કુક્ષિમાંથી એક સાથે ઉત્પન્ન થયેલ જોડલામાંના ખન્ને પ્રાણીએ સરખા ન નિવડતાં તેમની જીવનચર્યાં એક ખીજાથી ઘણી જ તફાવતવાળી પસાર થાય છે. તે। આ બધી વિચિત્રતાઓનું કારણ શું ? આ ઘટનાએ અનિમિત હોય, એમ બની શકે નહિ, ક્રાઇ નિયામકપ્રયાજક હાવા જોઇએ. આ ઉપરથી તત્ત્વજ્ઞાનો મહાત્માએ કર્મની સત્તા સામિત કરે છે; અને ક્રમની સત્તાના આધારે આત્મા સ્વતઃ સિદ્ધ થાય છે, કારણ કે આત્માને સુખ-દુઃખ આપનાર કર્માંસમૂહ આત્માની સાથે અનાદિ કાળથી સંયુક્ત છે અને એને લઈ આત્માનું સંસારનું પરિભ્રમણુ છે. કમ અને આત્માની ખાત્રી થયેથી પલેની ખાતરી માટે કાંઇ બાકી રહેતુ નથી. જેવાં શુભ યા અશુભ કાર્યો પ્રાણી કરે છે, તેવા પરલાક ( પુનર્જન્મ ) તેને પ્રાપ્ત થાય છે. જેવી શુભ યા અશુભ ક્રિયા કરવામાં આવે છે, તેવા પ્રકારની વાસના આત્મામાં સ્થપાય છે. આ વાસના શું છે? એક પ્રકારના વિચિત્ર પરમાણુસમૂહને જથ્થા, એને જ બીજા શબ્દમાં ‘ કમ કહેવામાં આવે છે, એટલે કમ, એક પ્રકારના પરમાણુઓના સમૂહપ છે. આવી રીતનાં નવાં નવાં ક્ર આત્માની સાથે જોડાતા રહે છે અને જૂનાં જૂનાં કર્માં ખરી પડે છે. સારી યા ખરાબ ક્રિયાથી બંધાતાં સારા યા ખરાબ કર્મો પરલેાક સુધી, અરે ! અનેકાનેક જન્મો સુધી પણ આત્માની સાથે, ફળ બતાવ્યા વગર સત્તામાં સયુક્ત રહે છે, અને વિપાકના ઉદ્દય વખતે સારાં યા માઠાં ફ્ળાના અનુભવ આત્માને કરાવે છે. લવિપાક ભાગવવાની અવધિ હાય, ત્યાં સુધી આત્મા તે ફળ અનુભવે છે, ત્યાર પછી તે કર્મ આત્માથી ખસી જાય છે.
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
ઉપર્યુક્ત યુક્તિ-પ્રમાણે દ્વારા અને “હું સુખી, હું દુખી” એવી શરીરમાં નહિ, ઈદ્રિયોમાં નહિ, કિન્તુ હદયના ઊંડા પ્રદેશમાં, અન્તરામામાં સુસ્પષ્ટ અનુભવાતી લાગણી જે પ્રત્યક્ષપ્રમાણરૂપ છે, તેથી શરીર અને ઈદ્રિયોથી અલગ સ્વતંત્ર આત્મતત્વ સાબિત થાય છે. સંસારમાં જીવો અનત છે.
આ પ્રસંગે એક પ્રશ્ન ઊભું થવાનો સંભવ છે. સંસારવર્તે છવરાશિમાંથી છ કર્મક્ષય કરી મુક્તિમાં ગયા છે, જાય છે અને જશે. આવી રીતે પ્રતિક્ષણ સંસારમાંથી જીવને ઘટાડે રહે છે. આ પ્રમાણે છ ખૂટવાથી ભવિષ્યમાં કઈ વખતે સંસાર છોથી ખાલી કાં ન થાય ?
પરતુ સૂક્ષ્મદષ્ટિએ વિચાર કરતાં પહેલાં એ ધ્યાનમાં લેવું જોઈએ કે સંસાર, જીવોથી ખાલી થાય, એ વાત કોઈ શાસ્ત્રને સમ્મત નથી;. તેમ જ એ વાત આપણુ વિચારદષ્ટિમાં પણ નથી ઉતરતી. બીજી તરફ મુક્તિમાંથી છ સંસારમાં પાછા ફરે, એ વાત પણ માની શકાય તેમ નથી, કારણ કે મેક્ષ, સર્વે કર્મોને પૂર્ણ વિનાશ થવાથી મેળવાય છે; એમ સહુ કોઈ માને છે. એટલે સંસારમાં જન્મ લેવામાં સાનભત કર્મસંબધ કોઈ પણ પ્રકારને જ્યારે મુક્ત છને નથી, તે પછી તેઓ સંસારમાં પાછા કેમ આવી શકે ? મોક્ષમાંથી પાછા ફરવાનું માનવામાં મેક્ષની મહત્તા ઉડી જાય છે. જ્યાંથી ફરી અધ:પાત થવાને પ્રસંગ આવે, તે મોક્ષ કહેવાય જ નહિ, આ ઉપરથી એ ધ્યાનમાં રાખવાનું પ્રાપ્ત થાય છે કે સંસાર, જીવથી, શન્ય થતું નથી, એ અને મુક્તિમાંથી જ પાછા ફરતા નથી, એ બને સિદ્ધાન્તને આંચ ન આવે એવા રસ્તે પ્રસ્તુત પ્રશ્નનું સમાધાન થવું જોઈએ. જેટલા છ મુક્તિમાં જાય છે, તેટલા જીવો સંસારમાંથી બરાબર ઓછા થાય છે; છતાં જીવરાશિ અનન્ત હેવાથી બ્રહ્માંડ છથી ખાલી થઈ શકે નહિ. સંસારવતી જીવરાશિમાં નવા જીન ઉમેરે બિલકુલ ન હોવા છતાં અને સંસારમાંથી નિરંતર જીવને ઘટાડે થત રહેવા છતાં પણ ભવિષ્યમાં • કઈ કાલે જીવને અંત ન આવે, એટલા અનત જીવો સમજવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
જોઈએ. ઉપરે પ્રમાણેની “અનન્ત” શબ્દની વ્યાખ્યા જોતાં ચાલુ શંકા રહેતી નથી; સુક્ષ્મ વખતને જૈનશાસ્ત્રોમાં “સમય” કહે છે. “સમય” એટલે સુક્ષ્મ વખત છે કે તે સમયે એક સેકન્ડમાં કેટલા પસાર થાય છે, તે આપણાથી જાણી શકાય તેમ નથી. એવા અનત સમયે આખા ભૂતકાલના, વર્તમાનકાલને ચાલુ એક સમય અને ભવિષ્યકાલના અનન્ત સમય-એ ત્રણેને સરવાળે થતાં જેટલા અનન્તાનઃ સમય થાય, તેનાથી પણ છે અનન્તગુણ અનન્ત છે. આ ઉપરથી જોઈ શકાય છે કે-અનન્ત ભવિષ્યકાલે પણ જીવરાશિની પણ સમાપ્તિ થઈ શકે નહિ. જેટલા જેટલા દિવસે અને વર્ષો પસાર થતા જાય છે, એટલે એટલો. ભવિષ્યકાલમાંથી ઘટાડે થતું જાય છે, પ્રતિક્ષણ ભવિષ્યકાળમાંથી ઘટાડે થતા રહે છે, એ સમજી શકાય તેમ છે. આમ હોવા છતાં પણ ભવિષ્ય. કાલને અંત આવે, ભવિષ્યકાલના દિવસને અંત આવે, બીજા શબ્દોમાં-ભવિષ્યકાલ તદ્દન ખલાસ થાય, એવી કલ્પના કેઈને પણ ઊભી થઈ શકતી નથી; તે આવી રીતના અનન્ત ભવિષ્યકાલના અનન્ત સમય કરતાં પણ જ્યારે સંસારી જીવો અનન્તાનત છે, તેમાંથી ક્ષણે ક્ષણે છ નિકળવા છતાં પણ–તેને અંત આવે, એ કલ્પના કેમ ઊભી થઈ શકે ? ક્ષણે ક્ષણે સંસારમાંથી જીવો નીકળવા છતાં પણ અનન્ત ભવિષ્ય કાલે અન્ન આવે નહિ-છેડે આવે નહિં, એટલા અનન્ત સંસારી છે સમજાયા પછી પ્રસ્તુત શંકા રહેશે નહિ. જીવન વિભાગ,
સામાન્ય રીતે જીવના બે ભેદ પડે છે સંસારી છે અને મુક્ત છે. સંસારમાં ભ્રમણ કરતા છ “સંસારી” કહેવાય છે. “સંસાર” શબ્દ “” ઉપસર્ગપૂર્વક “ફ” ધાતુથી બનેલ છે. “” ધાતુને અર્થ “ જમણુ” થાય છે. “” ઉપસર્ગ તેજ અર્થને પોષણ કરનાર છે. ચોરાસી લાખ છવયોનિમાં પરિભ્રમણ કરવું, તે સંસાર અને પરિભ્રમણ કરનારા સંસારી કહેવાય છે. બીજી રીતે, “સંસાર”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
શબ્દને અર્થ રાસી લાખ ઝવનિ પણ થઈ શકે છે. આત્માની કર્યા અવસ્થાનું નામ પણ સંસાર છે. શરીરનું નામ પણ સંસાર છે. એ રીતે સંસારને વળગેલા છવો સંસારી કહેવાય છે. આ ઉપરથી કર્મ બહ અવસ્થા, એ સંસારી જીવોનું લક્ષણ સહજ સમજી શકાય છે.
સંસારી જીના અનેક રીતે ભેદ પડી શકે છે, પરંતુ મુખ્ય બે ભેદ છે-સ્થાવર અને ત્રાસ. દુઃખને છોડી દેવાની અને સુખ મેળવવાની પ્રવૃત્તિચેષ્ટા, ગતિ-ચે જ્યાં ન દેખાય તે સ્થાવર, અને દેખાય તે ત્રસ. પૃથ્વીકાય, જલકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પસ્તિકાય એ પાંચને
સ્થાવરમાં સમાવેશ થાય છે. એ પૃથ્વીકાય વગેરે પાંચ, એક સ્પર્શન (ચામડી) ઈદ્રિયવાલા હોવાથી એકેન્દ્રિય કહેવાય છે. એના બે ભેદે છેસક્ષ્મ અને બાદર. સર્ભ પૃથ્વીકાય, સૂક્ષ્મ જલકાય, સૂક્ષ્મ તેજસ્કાય, સૂક્ષ્મ વાયુકાય અને સૂક્ષ્મ વનસ્પતિકાય છવો આખા લેકમાં વ્યાપી રહેલા છે.' એ અત્યન્ત સૂક્ષ્મ હોવાથી આપણી ચક્ષુથી જોઈ શકાતા નથી.
બાદર પૃથ્વીકાય, બાદર જલકાય, બાદર તેજસ્કાય, બાદર વાયુકાય અને બાદર વનસ્પતિકાય પ્રત્યક્ષ જોવામાં આવે છે. ઘર્ષણ, છેદન આદિ પ્રહાર જેને લાગ્યો ન હોય, એવી માટી, પત્થર વગેરે પૃથ્વી, જે જીવોનાં શરીરનું પિંડ છે, તે છે બાદર પૃથ્વીકાય જાણવા. જે જલને અગ્નિ વગેરેથી આધાત ન થયો હોય, તે જળ-કૂવા, તળાવ વગેરેનાં જે જેનાં શરીરનું પિંડ છે, તે બાદર જલકાય છે સમજવા. એ પ્રમાણે દીવા, અગ્નિ, વિજળી વગેરે–જે છનાં શરીરનું પિંડ છે, એ બાદર તેજસ્કાય છે છે. અનુભવાત વાયુ, જે જીવોનાં શરીરનું પિંડ છે, તે જીવો
૧. તમામ પોલાણ સૂમ છથી ભર્યું છે, એમ વર્તમાન વૈજ્ઞાનિકોનું પણ માનવું છે. વૈજ્ઞાનિકોએ એ પણ શેધ કરી છે કે સેથી નાનું પ્રાણું ચેકસસ નામનું છે. આ જવુએ એક સેયના અગ્રભાગ પર એક લાખ બેસતાં પણ ગરદી નહિ થતાં ખુશાલીથી બેસી શકે છે.
૨. બાદર એટલે સ્કૂલ. “બાદર’ એ જૈન શાઅને પારિભાષિક શબ્દ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
બાર વાયુકાય છે, અને વૃક્ષ, શાખા, પ્રશાખા, પત્ર, ફૂલ, લ, કાંદા વગેરે બાર વનસ્પતિકાય છે.
પૂર્વોક્ત સચેતન પૃથ્વી, સચેતન જલ વગેરે અચેતન પણ થઈ શકે ? છે. સચેતન પૃથ્વીને છેદન–ભેદન વગેરે આઘાત લાગવાથી તેમાંના છે તેમાંથી ચુત થાય છે અને એથી એ પૃથ્વી અચેતન થાય છે. એવી રીતે પાણીને ગરમ કરવાથી અથવા તેમાં સાકર વગેરે પદાર્થોનું મિશ્રણ કરવાથી તે પાણું અચેતન થાય છે. વનસ્પતિના સંબંધમાં પણ એવી જ રીતે અચેતન થવાનું સમજી લેવું.
બે ઈન્દ્રિયે-ત્વચા અને જીભ-જેઓને હેય, તે દીન્દ્રિય કહેવાય છે. કૃમિ, પરા, જળ, અળસિયાં વગેરેને ઠીન્દ્રિયમાં સમાવેશ છે. જ, માંકડ, મકડા, ધીમેલ વગેરે, ત્વચા, જીભ અને નાક એ ત્રણ ઇન્દ્રિયવાલા હેવાથી ત્રીન્દ્રિય કહેવાય છે. ત્વચા, જીભ, નાક અને આંખ એ ચાર ઈન્દ્રિયોવાલા માંખી, ડાંસ, તીડ, વીંછી વગેરે ચતુરિન્દ્રિય કહેવાય છે. ત્વચા, જીભ, નાક, આંખ અને કાન એ પાંચ ઈન્દ્રિયેાવાળા પંચેન્દ્રિય કહેવાય છે. પંચેન્દ્રિયના ચાર ભેદો છે–મનુષ્ય, પશુ-પક્ષિ-મચ૭ વગેરે તિર્ય; સ્વર્ગમાં રહેતા દેવતાઓ અને નરકમાં રહેતા નારકે.
* ત્રસ' માં આ દીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોને સમાવેશ થાય છે.
એ રીતે સ્થાવર અને ત્રસમાં સમસ્ત સંસારી છે સમાઈ જાય. છે. હવે રહ્યા મુક્ત છે. તેઓ મેક્ષતત્વના પ્રકરણમાં વર્ણવાશે
અજીવ. - ચત રહિત-જડ પદાર્થોને અછવ કહેવામાં આવે છે. અછવના જેનશામાં પાંચ ભેદ પાડવામાં આવ્યા છે—ધર્મ, અધર્મ, આકાશ, પુદગલ અને કાલ.
૧. વનસ્પતિ વગેરેમાં છ હોવાનું વૈજ્ઞાનિક જગદીશચંદ્ર મહાસવિજ્ઞાનપ્રયોગથી જગતની હામે સિદ્ધ કરી બતાવ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
આ સ્થળે ધર્મ અને અધર્મ એ બે પદાર્થો પુણ્ય-પાપરૂ૫ સમજવાના નથી; કિન્તુ એ નામના બે પદાર્થો, આખા લેકમાં આકાશની પેઠે વ્યાપક અને અરૂપી છે. આ બે પદાર્થોને ઉલેખ કઈ પણ
નેતર દર્શનમાં નથી. પણ જૈન શાસ્ત્રોમાં એ વિષે વિસ્તૃત પ્રતિપાદન કરવામાં આવ્યું છે. જેમ આકાશને અવકાશ દેનાર તરીકે સર્વ વિદ્વાને માને છે, તેમ આ બે પદાર્થો પણ ઉપયોગી બતાવવામાં આવ્યા છે. ધર્મ.
ગમન કરતા પ્રાણિઓ અને ગતિ કરતી જડ વસ્તુઓને સહાયતા કરનાર “ધર્મ” પદાર્થ છે. પાણીમાં ફરતાં માછલાંઓને મદદ કરનાર જેમ પાણી છે, તેમ જડ અને જીવની ગતિ થવામાં પણ નિમિત્તકારણ માનવું એ ન્યાયસંગત છે, અને એ નિમિત્તકારણ “ધર્મ' છે. અવકાશ મેળવવામાં આકાશને સહાયભૂત માનવામાં આવે છે, તેવી રીતે ગતિ કરવામાં પણ સહાયભૂત તરીકે “ધર્મ” નામક પદાર્થ માનવામાં આવે છે. અધર્મ.
અધર્મ” પદાર્થને ઉપયોગ, સ્થિતિ કરતા જડ અને જીવને સહાયક થવું, એ છે. ગતિ કરવામાં સહાયક જેમ ધર્મ છે, તેમ સ્થિતિ થવામાં પણ સહાયક કે પદાર્થ હોવો જોઈએ. એ ન્યાયથી “અધર્મ” પદાર્થ સિદ્ધ થાય છે. વૃક્ષની છાયા જેમ, સ્થિતિ કરવામાં નિમિત્ત બને છે, તેમ જડ અને જેની સ્થિતિમાં “અધર્મ” પદાર્થ નિમિત્ત છે.
હાલવું-ચાલવું અને સ્થિત થવું, એમાં સ્વતંત્ર કર્તા તે જીવ અને જડ પદાર્થો પોતે જ છે. પિતાના જ વ્યાપારથી તેઓ હાલે–ચાલે છે અને સ્થિત થાય છે; પરંતુ એમાં મદદગાર તરીકે કોઈ અન્ય શક્તિની અપેક્ષા અવશ્ય હોવી જોઈએ, એમ માનવા સુધી તે વર્તમાન વૈજ્ઞાનિકે પણ આવ્યા છે, જ્યારે જૈનશાસ્ત્રકારો એ સંબંધમાં ધર્મ અને અધર્મ એવા બે પદાર્થો માને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
આકાશ • - આકાશ પદાર્થ પ્રસિદ્ધ છે. દિશાને પણ આકાશમાં જ સમાવેશ છે. લેકસંબધી આકાશને કાકાશ અને અલગથી આકાશને અલકાકાશ કહેવામાં આવે છે. આ લેક અને અલકન વિભાગ પાડવામાં ખાસ કારણ કેઈ હેય તે, ઉપર બતાવેલ ધર્મ અને અધર્મ પદાર્થો છે. ઊંચે, નીચે અને આજુબાજુએ જ્યાં સુધી ધર્મ અને અધમ પદાર્થો સ્થિત છે, ત્યાં સુધીની હદને “ લોક ' સંજ્ઞા આપી છે, અને લેકની બહારને પ્રદેશ અલોક કહેવાય છે. આ બે પદાર્થોને લઈને જ લોકમાં જડ અને જીવોની ક્રિયા થઈ રહી છે. અલકમાં આ બે પદાર્થો નહિ હેવાથી ત્યાં એક પણ પરમાણુ અથવા એક પણ જીવ નથી. લોકમાંથી કોઈ પરમાણુ કે કોઈ જીવ અલકમાં જઈ શકતા નથી એનું કારણ અલકમાં ધર્મ અને અધર્મના અભાવ સિવાય બીજું કશું નથી. ત્યારે અલોકમાં શું છે? કાંઈ નથી એ કેવલ આકાશરૂપ છે. જે આકાશમાંના કેઈ પણ પ્રદેશમાં પરમાણુ, જીવ કે કોઈ પણ ચીજ નથી, એવું શુદ્ધ માત્ર આકાશ, એ અલોક છે.
ઉપર કહ્યા પ્રમાણે ધર્મ અને અધર્મ પદાર્થ દ્વારા લેક અને અલકની સિદ્ધિ થવામાં એક પ્રમાણુ સમજી શકાય તેવું છે. તે એ છે કે સર્વ કર્મોને ક્ષય થવાથી આત્મા ઊંચે ગતિ કરે છે, એમ જૈનશાસ્ત્રને સિદ્ધાન્ત છે. એ વિષે તુંબડીનું ઉદાહરણ અપાય છે. જેમ પાણીમાં રહેલી માટીના લેપવાળી તુંબડી, તેના ઉપર સઘળો મેલ નિકળી જવાથી એકદમ પાણી ઉપર આવી જાય છે, તે પ્રમાણે આત્મા ઉપરને કમરૂ૫ સઘળે મેલ દૂર થવાથી સ્વતઃસ્વભાવતઃ આત્મા ઊર્ધ્વગતિ કરે છે–ઉપર જાય છે. પરંતુ તે ઊર્ધ્વગતિ કયાં સુધી થતી રહે કયાં જઈ અટકે? એ ખાસ વિચારનું સ્થાન છે. આ વિચારને નિવેડે ધર્મ અને અધર્મ પદાર્થ દ્વારા લેક અને અલેકને વિભાગ માન્યા સિવાય કોઈ રીતે થઈ શકે તેમ નથી. ગતિ થવામાં સહાયક ધર્મ પદાર્થ, ઊંચે જ્યાં | સુધી છે, ત્યાં સુધીના લેકેના અગ્ર ભાગે કમંરહિત થયેલ આત્માની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
: ૬ :
*
..
।
ગતિ અટકી જાય છે અને ત્યાં જ તે અસ્થિત થાય છે. ત્યાંથી મગળ લેટમાં ધમ પદાર્યના અભાવે તેની ગતિ થઇ શકતી નથી. જો ધમ અલમ પદાર્થો ન હોય, અને તેથી થતા લક-મલકના વિભાગ ન હોય, તા મરહિત બનેલ આત્મા ઊંચે જતા કયાં અટકશે—કયાં અવસ્થિત થશે, એ ઊભી થતી ગુંચવણુ મટે તેવી નથી.
પુદ્ગલ
.
"
પરમાણુથી લઈ બટ, પટ આદિ સ્થૂલ-અતિસ્થૂલ-મહાસ્થૂલ તમામ રૂપી પદાર્થીને ‘ પુદ્ગલ ' સત્તા આપી છે. ‘’ અને ‘ ગદ્ ’એ એ ધાતુઓના સ ંયેાગથો પુદ્ગલ શબ્દ બન્યો છે. ‘ ' ના અર્થ પૂરણુ થવુ. અર્થાત્ મળવુ, અને ‘ન' તે અ ગળવું અર્થાત ખરી પડવું—જુદું પડવું એવા થાય છે. આ હકીકત આપણા શરીરમાં અને ખીજી દરેક વસ્તુઓમાં પ્રત્યક્ષ અનુભવાય છે; અર્થાત્ પરમાણુવાળા નાનામોટા દરેક પદ્દામાં પરમાણુઓને વધારા-ઘટાડા થયા કરે છે. એકલા પરમાણુને પશુ સ્થૂલ પદાથ સાથે, કે ખીજા અણુ સાથે મળવાનુ કે તેનાથી અલગ પડવાનું હાવાથી પુદ્દગલ ' સંજ્ઞા અયુક્ત ઘટી શકે છે.
6
કાલ.
કાલ દરેકના જાણુવામાં છે. નવી વસ્તુ પુરાણી થાય છે, પુરાણી વસ્તુ જીણુ થાય છે. ખાલ, તરુજી થાય છે, તરુણુ, વૃદ્ધ થાય છે. ભવિષ્યમાં થનારી વસ્તુ વર્તમાન થાય છે અને વર્તમાન વસ્તુ ભૂતકાલના પ્રવાહમાં પ્રવાહિત થાય છે. આ બધી કાળની ગતિ છે. નવાં નવાં પરિવર્ત્તન, નવા નવા પરિણામ કાળને આભારી છે.
પ્રદેશ.
ઉપર બતાવેલા મગ, અધમ, આકાશ અને પુદ્ગલ એ ચાર જડ પદાર્થો અને આત્માએ અનેક પ્રદેશવાળા છે. પ્રદેશ એટલે સૂક્ષ્મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
: ૭ : (સુમમાં સૂક્ષ્મ) અંશ. ઘટ, પટ આદિ પદાર્થોના સુક્ષ્મ અંશે પરમાણ છે, એ તે સહુ કઈ સમજે છે. અને એ પરમાણુઓ જ્યાં સુધી સાથે લાગેલા હેગ-અવયવી સાથે સંબદ્ધ હેય, ત્યાંસુધી તેને “પ્રદેશ” નામથી વ્યવહાર થાય છે, અને અવયવીથી છૂટા પડ્યા પછી-જૂદા થઈ ગયા પછી તે “પરમાણુ” નામથી વ્યવહેત થાય છે, પરંતુ ધર્મ, અધર્મ, આકાશ અને આત્મા એ ચાર અરૂપી પદાર્થોના પ્રદેશો તે વિલક્ષણ પ્રકારના છે. એ પ્રદેશો–પરસ્પર અત્યંત ઘનીભૂત તદન એકીભૂત છે. ઘડાના પ્રદેશ સૂક્ષ્મ અંશે ઘડાથી જુદા પડે છે, તેમ ધર્મ, અધમ, આકાશ અને આત્માના પ્રદેશો એક બીજાથી જુદા પડી શકે જ નહિ. અસ્તિકાય,
આત્મા, ધર્મ અને અધર્મ એ ત્રણના અસંખ્યાત પ્રદેશ છે. આકાશ અનન્તપ્રદેશવાલું છે. લેકસંબંધી આકાશ અસંખ્યાતપ્રદેશવાળ અને અકસંબંધી આકાશ અનન્તપ્રદેશવાળું છે. પુદ્ગલના સંખ્યાત, અસંખ્યાત અને અનન્ત પ્રદેશ હોય છે. આવી રીતે પ્રદેશયુક્ત હેવાથી એ પાંચ “અસ્તિકાય ” કહેવાય છે. “ અસ્તિકાય” શબ્દને અર્થ—અસ્તિ એટલે પ્રદેશ અને “કાય” એટલે સમૂહ, અર્થાત પ્રદેશસમૂહથી યુક્તએવો થાય છે. ધર્મ, અધર્મ, આકાશ, પુદગલ અને જીવની સાથે અસ્તિકાય” શબ્દ જોડીને બેલીએ તે “ધર્માસ્તિકાય” “અધર્માસ્તિકાય” આકાશાસ્તિકાય ” “ પુદગલાસ્તિકાય” “જીવાસ્તિકાય” એ પ્રમાણે બોલાય છે.
કાલને પ્રદેશ નહિ હેવાથી તે “અસ્તિકાય” કહેવાય નહિ. ગયે સમય નષ્ટ થયે, અને ભવિષ્ય સમય અત્યારે અસત છે, ત્યારે ચાલ સમય એટલે વર્તમાન ક્ષણ, એ જ સદ્દભૂત કાલ છે. મુદ્દd, દિવસ,
૧. જેની સંખ્યા ન થઈ શકે, તે અસખ્યાત. આ સામાન્ય અર્થ સમજવા ઉપરાંત જૈનશાસ્ત્રમાં બતાવેલ વિશેષ અર્થ સમજવાની જરૂર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
અત્રિ, મહિના, વર્ષ એ બધા જે કાલના વિભાગે પડ્યા છે, તે અભૂત સણને બુદ્ધિમાં એકત્રિત કરીને પાડવામાં આવ્યા છે, માટે એક ક્ષણ માત્ર કાળમાં પ્રદેશની કલ્પના હોઈ શકે નહિ.
ઉપર બતાવેલા પાંચ અસ્તિકા અને કાલ એ જૈનદર્શનનાં માનેલાં (છ) દ્રવ્ય છે.
પુણ્ય-પાપ સારાં કર્મો “પુણ્ય” અને ખરાબ કર્મો “પાપ” કહેવાય છે. સમ્પત્તિ, આરોગ્ય, રૂપ, કીર્તિ, પુત્ર, સ્ત્રી, દીર્ઘ આયુષ્ય વગેરે સુખનાં સાધને, જે કર્મોથી પ્રાપ્ત થાય છે, તે શુભ કર્મોને “પુણ્ય” કહેવામાં આવે છે અને એથી વિપરીત-દુઃખની સામગ્રી ખડી કરી દેનાર-કર્મ “પાપ” કહેવાય છે.
જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મેહનીય, આયુ, નામ, ગોત્ર અને અન્તરાય એ આઠ પ્રકારનાં કર્મ આગળ કહેવાશે. તેમાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અન્તરાય એ ચાર કર્મ અશુભ હોવાથી પાપકર્મ છે; કારણ કે જ્ઞાનાવરણ જ્ઞાનશક્તિને દબાવનાર છે, દર્શનાવરણ દર્શનશક્તિને આચ્છાદ્ધ કરનાર છે, મેહનીય કર્મ મેહને ઉપજાવનાર છે, એટલે આ કર્મ સંયમમાં અટકાયત કરનાર છે તથા તત્વશ્રદ્ધાનમાં બાધ નાંખનાર છે અને અન્તરાય કર્મ ઇષ્ટની પ્રાપ્તિમાં વિધ નાંખનાર છે. આ ચાર કર્મો સિવાય શુભ અને અશુભ એ બે પ્રકારના નામકર્મની અંદરની અશુભ પ્રકૃતિઓ, આયુષ્ય કર્મમાં નારકઆયુષ્ય, ગોત્ર કર્મમાંની નીચત્ર પ્રકૃતિ અને વેદનીય કર્મમાં અસાતવેદનીય પ્રકાર એટલા કર્મના ભેદે અશુભ હેવાથી પાપકર્મ છે. વેદનીયકર્મને સાતવેદનીય ભેદ, શુભ નામની પ્રકૃતિ, ઊંચું ગોત્ર અને દેવઆયુષ્ય, -મનુષ્યઆયુષ્ય તથા તિર્યચઆયુષ્ય એટલાં એટલાં કર્મો પુણ્યકર્મ છે.
આસવ, આત્માની સાથે કર્મને સંબન્ધ થવાનાં કારણોને “આસવ' નામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
: ૯ : આપ્યું છે. જે વ્યાપારોથી-જે પ્રવૃત્તિઓથી આત્માની સાથે કર્મ સંબંધ થાય તે વ્યાપાર–તે પ્રવૃત્તિઓ “આસવ' કહેવાય છે. જે કામોથી કર્મપ્રવાહ આત્મામાં દાખલ થાય તે “આસવ” મન, વચન અને શરીરના વ્યાપારે શુભ હોય તે શુભ કર્મ અને અશુભ હેય તે અશુભ કર્મ બંધાય છે. આ માટે મન, વચન અને શરીરના વ્યાપાર
એ જ આસવ છે. મનને વ્યાપાર-દુષ્ટચિન્તન કે દુષ્ટ શ્રદ્ધા અથવા સારુ ચિન્તન કે રૂડી શ્રદ્ધા છે. વચનને વ્યાપાર-દુષ્ટ ભાષણ અથવા સારું ભાષણ છે. શરીરને વ્યાપાર હિંસા, ચેરી, વ્યભિચાર વગેરે દુષ્ટ આચરણ અથવા જીવદયા, ઈશ્વરપૂજન, દાન વગેરે પવિત્ર આચરણ છે.
પુણ્ય કર્મ યા પાપ કર્મ બંધાવામાં મુખ્ય પ્રયોજક મનોવ્યાપાર - છે, જ્યારે વચનવ્યાપા તથા શારીરિક ક્રિયાઓ મનેયોગને પુષ્ટિ આપનાર તરીકે કર્મબંધનના હેતુ છે.
મને યોગ, વચન અને શરીરયોગરૂપ આસવથી બંધાતા કર્મો અટકાવનાર આત્માના નિર્મલ પરિણામને
સંવર, કહેવામાં આવે છે. “સંવર’ શબ્દ સમ પૂર્વક રૂ ધાતુથી બનેલે છે. “ પૂર્વક રૃ ધાતુનો અર્થ રોકવું અટકાવવું થાય છે. કર્મ બંધાતું અટકે તે “સંવર” સમજ. જે ઉજજવળ આત્મપરિણામથી કર્મ બંધાતું અટકે, તે ઉજજવળ પરિણામ “સંવર' છે. આમ
અટકવું ' અને જેનાથી અટકે તે બને સંવર” કહેવાય. સર્વ કર્મો બંધાતાં અટકી જાય એવી સ્થિતિ કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછી આવે છે; પરંતુ આત્માની જેમ જેમ ઉન્નત અવસ્થા થતી જાય છે, તેમ તેમ કર્મબન્ધનમાં ઘટાડો થતો જાય છે.
બંધ, કમને આત્માની સાથે દૂધ અને પાણીની પેઠે સંબધ થ, એનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
: ૧૦૦ નામ બંધ છે. કમ ક્યાંય લેવા જવાં પડતાં નથી, કિન્તુ આખા લેકમાં તેવા પ્રકારનાં દ્રવ્ય ઠાંસી ઠાંસીને ભરેલાં છે, જેને “કમ વગણ' એવું નામ જેન શાસ્ત્રકારે આપે છે. આ દ્રવ્ય, રાગ-દ્વેષના પરિણામરૂપ ચિકાશને લીધે આત્માને વળગે છે. - અહીં એ પ્રશ્ન ઊભો થઈ શકે છે કે-શુદ્ધ આત્માને રાગદ્વેષની ચિકાશ લાગવી કેમ જોઈએ? આના સમાધાનમાં સમ દષ્ટિએ વિચાર કરવાની જરૂર છે. આત્માને રાગદ્વેષની ચિકાશ અમુક વખતે લાગી, એમ તે કહી શકાય નહિ; કારણ કે તેમ કહેવામાં, જે વખતે આત્માને રાગદ્વેષની ચિકાશ લાગી, તે પહેલાં આત્મા, શુદ્ધસ્વરૂપવાળો ઠરે છે અને શુદ્ધ સ્વરૂપવાળા આત્માને રાગદ્વેષને પરિણામ થવાનું કોઈ કારણ નથી. શુદ્ધસ્વરૂપી આત્માને રાગદેષના પરિણામને પ્રારંભ થવાનું માનવામાં આવે, તે મુક્તિદશાને પામેલા આત્માઓ-શુદ્ધ આત્માઓને પણ ફરી રાગદેવને પરિણામ ઉત્પન્ન થવાનું કાં નહિ બને? ભૂતકાળમાં પહેલાં આત્મા શુદ્ધ હતું અને પછીથી એને રાગદ્વેષને પ્રાદુર્ભાવ થયે, એમ માનવા જતાં, ભવિષ્ય કાલમાં મુક્ત અવસ્થાની શુદ્ધ સ્થિતિએ પહોંચ્યા પછી પણ ફરી રાગદ્વેષને પ્રાદુર્ભાવ થવાની ઊભી થતી આપત્તિ શી રીતે હઠાવી શકાશે? આ ઉપરથી એ સિદ્ધ થાય છે કે-આત્માને રાગદ્વેષને પરિણામ અમુક વખતથી ઉત્પન્ન થયેલ નથી, કિન્તુ તે અનાદિ છે.
સુવર્ણ, માટીની સાથે જેમ અનાદિકાલથી મળેલું છે અને એથી એને ઉજજવળ ચાકચિક્ય સ્વભાવ ઢંકાયલે છે, એ પ્રમાણે આત્માનું પણ શુદ્ધ બ્રહ્મસ્વરૂપ, અનાદિસંયુક્ત કર્મપ્રવાહના આવરણથી ઢંકાયેલું છે. મલિન દર્પણને ઉટકવાથી–માંજવાથી તે ઉજજવળ થાય છે અને ઝગમગે છે, તેમ આત્મા પરના કર્મ–મેલ ધોવાઈ જવાથી આત્મા ઉજજવળ બને છે અને પિતાના વિશુદ્ધ સ્વરૂપમાં પ્રકાશે છે.
એટલે “આત્મા પહેલે અને પછી કમને સંબંધ” એમ માનવું અની શકતું નથી. “કમ પહેલું અને આત્મા પછી” એમ તે બેલાય જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
: ૧૦૧ :
*
નહિ એ ખુલ્લું છે; કારણ કે એમ કહેવામાં આત્મા ઉત્પન્ન થનારી કરે છે અને અતઅવ વિનાશી રે છે. એ સિવાય, આત્માના અભાવે ક્રમ ’. વસ્તુ જ ઘટતી નથી. આ રીતે એ બંને પક્ષે! જ્યારે ઘટી શક્તા નથી, ત્યારે આત્મા અને કમ એ અને હંમેશાંથી સાથે (અનાદિસહયુક્ત ) છે” એ ત્રીજો પક્ષ સિદ્ધ થાય છે.
<<
જૈનશાસ્ત્રમાં કમના મુખ્ય આઠ પ્રકારો બતાવ્યા છે—જ્ઞાનાવરણુ, દનાવરણ, વેદનીય, માહનીય, આયુ, નામ, ગેાત્ર અને અન્તરાય એ નવુ કહેવાનું રહેતું નથી –આત્મા અસલ સ્વરૂપે અનન્તજ્ઞાનરૂપ— સચ્ચિદાનન્દમય છે, પરંતુ પૂર્વક્તિ કર્મોના આવરણવશાત્ તેનું મૂલ સ્વરૂપ આચ્છાદિત છે. એથી એનું સંસારમાં પરિભ્રમણુ છે અને ભવચાની અનેકાનેક વિડંબનાઓ એને વળગેલી છે.
જ્ઞાનાવરણકમ, આત્માની જ્ઞાનશક્તિને ખાવનાર છે. આ કમ જેમ જેમ વધારે જોરદાર થાય છે, તેમ તેમ તે, જ્ઞાનશક્તિને વધારે આચ્છાદિત કરે છે. બુદ્ધિના અધિકાધિક વિકાસ થવાનું મૂળ કારણુ, આ ક્રમનું શિથિલ થતું જવુ, એ છે. આ ક્રમના સંપૂર્ણ ક્ષય થયે • ધ્રુવળજ્ઞાન ” ( સકલ લેાકાલાકના સમગ્ર પદાર્થોનું સંપૂર્ણ પ્રત્યક્ષ જ્ઞાન) પ્રકટ થાય છે.
દનાવરણકર્મ, દર્શનશક્તિને દુખાવનાર છે. જ્ઞાન અને દનમાં વધુ અન્તર્ નથી. સામાન્ય પ્રકારના જ્ઞાનને ‘ દર્શન” નામ આપ્યું છે. જેવી રીતે, ક્રાઇ માણુસને દૂરથી જોતાં સામાન્ય રીતે જે મનુષ્યત્વમાત્રનું ભાન થાય છે, તે દન છે; અને પછી એને વિશેષ પ્રકારે એષ થવા એ જ્ઞાન છે. નિદ્રા આવવી, આંધળાપણું, ખેહરાપણું વગેરે આ ક્રમનાં
ફળ છે.
વેદનીય કનુ કાં સુખ-દુઃખના અનુભવ કરાવવાનુ છે. સુખને અનુભવ કરાવનારને સાતવેદનીય કમ અને દુઃખના અનુભવ કરાવનારને અસાતવૈદનીય ક્રમ કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
: ૧૦૨ :
મેહની ચકર્મ મેહ ઉપજાવનાર છે. સ્ત્રી ઉપર મેહ, પુત્ર ઉપર મેંહ, મિત્ર ઉપર મેહ, સારી સારી ચીજે ઉપર મેહ; એ બધું મોતનીય કમનું પરિણામ છે. મેહમાં અંધ બનેલાઓને કર્તવ્ય કે અકર્તવ્યનું ભાન રહેતું નથી. દારૂ પીધેલ માણસ, જેમ વસ્તુને વસ્તુસ્થિતિએ સમજી શકતા નથી, તેમ મેહની ગાઢ અવસ્થામાં મૂકાયેલ પ્રાણ તત્ત્વને એના સાચા સ્વરૂપમાં સમજાતું નથી અને વિપરીત બુદ્ધિમાં ગોથા માર્યા કરે છે. મોહની લીલાનાં ઉદાહરણથી સંસાર ભર્યો પડે છે. આઠે કર્મોમાં આ કર્મ આત્મસ્વરૂપની ખરાબી કરવામાં આગેવાનીભર્યો ભાગ ભજવે છે. આ કર્મના બે ભેદે છે–તરદષ્ટિને અટકાવનારું “દર્શનમેહનીય” અને ચારિત્રને અટકાવનારું “ચારિત્રમેહનીય છે.
આયુષ્યકર્મના ચાર ભેદે છે–દેવતાનું આયુષ્ય, મનુષ્યનું આયુષ્ય, તિર્યંચનું આયુષ્ય અને નરકનું આયુષ્ય. જેમ પગમાં બેડી હોય ત્યાં સુધી માણસ છૂટી શકતા નથી, તેવી રીતે મનુષ્ય, તિર્યચ, દેવતા અને નારક એ ચારે ગતિએના છે, આયુષ્ય પૂરું ન થાય ત્યાં સુધી ત્યાંથી છૂટી શક્તા નથી.
નામકર્મના અનેક ભેદ-પ્રભેદે છે; પરંતુ ટૂંકમાં સારું યા ખરાબ શરીર, સારૂં યા ખરાબ રૂપ, યશ યા અપયશ, સૌભાગ્ય યા દુર્ભાગ્ય, સુસ્વર યા દુઃસ્વર વગેરે અનેક બાબતે આ કર્મ ઉપર આધાર રાખે છે. જેમ ચિતારે સારાં યા ખરાબ ચિત્ર બનાવે છે, તેવી રીતે પ્રાણીઓના વિવિધ દેહાકાર, રૂપાકારે, રચનાકારોનું નિર્માણ કરનાર આ કર્મ છે. - ગોત્રકમના બે ભેદ છે-ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર. ઊંચા ગેત્રમાં કે નીચા ગેત્રમાં જન્મ થવો એ આ કર્મને પ્રભાવ છે. જ્ઞાતિબંધનને તરછોડનારા દેશમાં પણ ઊંચ-નીચને વ્યવહાર છે.
અન્તરાયકર્મનું કામ વિદ્ધ નાંખવાનું છે. ધનાઢ્ય હેય, ધર્મને જાણકાર હેય, છતાં દાન ન આપી શકે, એ આ કમનું ફલ છે. વૈરાગ કે ત્યાગવૃત્તિ ન હોવા છતાં ધનને ભોગ ન કરી શકાય, એ આ કર્મને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
: ૧૩ :
પ્રભાવ છે. હાર પ્રકારના બુદ્ધિપૂર્વક પ્રયાસ કરવા છતાં વ્યાપારમાં ોહમંદ ન થવાય, અથવા નુકશાન વેઠાય એ આ કર્મનું કામ છે. શરીર પુષ્ટ હોવા છતાં ઉત્તમ કરવા તત્પર ન થવાય, એ આ કર્મનું પરિણામ છે.
કર્મસંબંધી ટૂંક હકીકત કહેવાઈ ગઈ. જેવા પ્રકારના અધ્યવસાય હેય, કર્મ, તેવા પ્રકારનું ચિકણું બંધાય છે, અને ફળ પણ તેવું જ ચિકણું ભોગવવું પડે છે. કર્મના બંધન સમયે તેની સ્થિતિ, અર્થાત કર્મવિપાક કેટલા વખત સુધી ભેગવા જોઈએ, એ કાલને નિયમ પણ બંધાઈ જાય છે. કર્મ, બંધાયા પછી તરત જ ઉદયમાં આવે, એમ સમજવાનું નથી. જેમ બીજ વાવ્યા પછી તરત પાક થતું નથી. તેમ, કર્મ બંધાયા પછી અમુક કાલ પસાર થયા બાદ, તે ઉદયમાં આવે છે. ઉદયમાં આવ્યા પછી કર્મ ક્યાં સુધી ભોગવવું જોઈએ, એને નિયમ નથી. કારણ કે પૂર્વે બંધાયેલા સ્થિતિકાલમાં પણ આત્મપરિણામ પ્રમાણે ફેરફાર થઈ જાય.
કર્મનું બંધાવું એક રીતનું હેતું નથી. કેઈ કર્મ અતિગાઢ બંધાય છે, જ્યારે કઈ કર્મ ગાઢ, કઈ શિથિલ અને કેઈ અતિશિથિલ બંધાય છે. જે કર્મ અત્યંત ગાઢ બંધાય છે, તેને જેનશા “નિકાચિત” એવું નામ આપે છે. આ કર્મ પ્રાયઃ અવશ્ય ભોગવવું પડે છે. બાકીનાં કર્મો શુભ ભાવનાઓના પ્રબળ વેગથી (વિપાકરૂપે) ભેગવ્યા વગર પણ. છૂટી શકે છે. બંધાયેલાં કર્મો ભેગવ્યા બાદ જે ખરી પડે છે, એનું નામ છે –
નિર્જરા. - આ નિર્જરા બે રીતે થાય છે–એક નિર્જરા ઉચ્ચ આશયથીકલ્યાણ ભાવનાથી કરાતા તપશ્ચરણ વગેરેના સાધનથી કર્મને જે ક્ષય થાય છે તે છે. અને બીજી, કર્મ ભેગવાઈ જઈ ખરી પડે એ છેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
: ૧૦૪ : પહેલી નિર્જરા સામનિર્જરા કહેવાય છે, જયારે બીજી અકામ-
નિરા છે. વૃક્ષનાં ફળે, જેમ સ્વતઃ સમય પ્રાપ્ત થયે વૃક્ષ પર પાકે છે, અને ઉપાયથી પણ શીધ્ર તેને પકવવામાં આવે છે, એ પ્રમાણે કર્મ, સ્વતઃ અવધિ પૂર્ણ થયે પાકી જઇ, ભગવાઈ જઈ ખરી પડે છે, અને તપથર્યા વોર તીવ્ર ઉપાયોથી પણ કર્મને પકવી ક્ષીણ કરવામાં આવે છે.
" જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અન્તરાય એ ચાર ધાતિકમ' કહેવાય છે; કારણ કે તે આત્માના કેવલજ્ઞાન આદિ મુખ્ય ગુણોને હણનાર (આવરનાર) છે. આ ચાર ઘાતિકને ક્ષય થવાથી કેવલજ્ઞાન પ્રકાશિત થાય છે. આ વલજ્ઞાન લેક-અલેકના ભૂત, ભવિષ્યદ્ અને વર્તમાન તમામ પદાર્થોના સંપૂર્ણ સાક્ષાત્કારરૂપ છે. આ જ્ઞાનને પ્રકાશ થતાં આત્મા સર્વજ્ઞ બને છે. એ સર્વ આયુષ્ય પૂર્ણ થવાના સમય ઉપર અવશિષ્ટ ચાર કર્મો, જે અધાતિ અથવા “ભપગ્રાહિ” કહેવાય છે તેને-ક્ષીણ કરે છે અને તક્ષણાત તેઓને આત્મા સીધું ઊર્ધ્વગમન કરતે, એક સમયમાં લેકના અગ્રભાગ ઉપર અવસ્થિત થાય છે. આ અવસ્થાને કહે છે –
મેક્ષ.
નવમું તત્વ મેક્ષ છે. અને તેનું લક્ષણ –“ રાવર્મા ના” અથવા “પરમારનો મુરાર” એ સૂત્રોથી “સર્વ કર્મને ક્ષય” અથવા “સર્વ કર્મોનો ક્ષયથી પ્રાદુર્ભત થતે પરમ આનન્દ ” એ પ્રકારે દર્શાવવામાં આવે છે. સર્વ કર્મોને ક્ષય થવાથી ઊર્ધ્વગમન થવું; એ આત્માને રવભાવ છે, અને એ વિષે તુંબડીનું ઉદાહરણ પહેલાં અપાઈ ગયું છે. ઊર્ધ્વગમન કરતો આત્મા, લેકના અગ્ર ભાગે પહોંચી અટકી જાય છે અને ત્યાં આગળ ગમન કરી શકતું નથી; કેમકે પહેલા કહેવાઈ ગયું,
-
-
-
-
-
-
૧. ઘાતિથી વિપરીત અપાતિ. ૨. ભવ એટલે સંસાર અથવા શરીર, તેને કાવી રાખનાર એ “ભપઝાહિ” શબ્દને અર્થ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
: ૧૫ ::
છે તેમ લેકના અગ્રભાગથી આગળ ગતિ કરવામાં મદદગાર એ ધર્માઅસ્તિકાય પદાર્થ નથી.
આ ઉપર્યુક્ત મુક્ત અવસ્થામાં સર્વે કર્મોની ઉપાધિઓ છુટી જવાને લીધે શરીર, ઈન્દ્રિય અને મનને સર્વથા અભાવ થવાથી જે અનિર્વાય સુખ મુક્ત આત્માઓ અનુભવે છે, તે સુખની આગળ સમગ્ર ત્રિલોકીને આનંદ બિન્દુમાત્ર છે. ઘણાએ શંકા કરે છે કે-મોક્ષમાં શરીર નથી, વાડી, લાડી, ગાડી નથી, તે ત્યાં સુખ શું હેઇ શકે? પરતુ ધ્યાનમાં રાખવું જોઈએ કે શરીર, સુખની સાથે દુઃખનું પણ સાધન છે. માલમિષ્ટાન ઉડાવવામાં જે મજા પડે છે, તેનું કારણ માત્ર ભૂખની પીડા છે. પેટ ભરાઈ ગયેલું હોય તે અમૃતસમાન ભજન પણ ગમતું નથી. ટાઢની પીડા દૂર કરવા જે વસ્ત્ર પહેરવામાં આવે છે, તે જ વસ્ત્રો, ગરમીના તાપ વખતે પહેરવાં ગમતાં નથી. બહુ બેસવાવાળાને ચાલવાનું મન થાય છે અને બહુ ચાલવાવાળાને બેસવાનું–આરામ હોવાનું મન થાય છે. કામભોગ, શરૂઆતમાં જે અનુકૂલ ભાસે છે, અન્તમાં તે જ પ્રતિકૂલ લાગે છે. આ બધી અસ્થિરતા શું સુખમય છે? જે, સુખનાં સાધને સમજાય છે, તે, માત્ર દુઃખને શમાવવા સિવાય કંઈ નવું સુખ ઉત્પન્ન કરનાર નથી. પાકેલું ગુમડું જ્યારે ફૂટી જાય છે -ત્યારે “હા...શ” કરીને જે સુખ અનુભવાય છે, તે યથાર્થમાં સત્ય છે? નહિ. માત્ર તે વેદનાની શક્તિ છે. જે તે સુખ સાચું હોય, તે જેને ગુમડું થયું નથી, તેને તે સુખાહાદ કાં નથી થતું? વિષયસેવનથી દુઃખની શાનિત જે અનુભવાય છે, તે કપિત, ક્ષણિક, સંતા૫મિશ્રિત અને પરિણામે વિરસ છે.
જે સ્વાર મેળવવા માટે ખાવું, પીવું, હરવું, ફરવું વગેરે સંસારવર્તી છ કરે છે, તે સ્વારી કરતાં અનન્તગણું સ્વાસ્થ સિદ્ધ આત્માઓને કર્મ ક્ષયથી સ્વતઃ પ્રાપ્ત થાય છે. કમબધે તમામ છૂટી જવાથી વિમલ ચેતન મુક્ત આત્મા પરમસ્વાતંત્ર્ય સંભૂત અનન્ત આનન્દી દશા -અનુભવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________
: ૧૦૬ :
જેને ખુન્શી આવતી હોય તેને જ ખણુવામાં કાંઇક માનન્દ શ્વાસે છે, ખીજાને તે તરફ રુચિ શાની હ્રાય ? એ પ્રમાણે જેઓને મેહની વાસના લાગેલી હાય છે, તેને જ મેાહની ચેષ્ટા મજાની લાગે છે, કિન્તુ ખીજાતે ( વીતરાગ આત્માને ) તે મજાની લાગે જ શાની? સંસારને માહમય વિલાસ ખરેખર ખુજલીના જેવા શરૂઆતમાં કાંક આનન્દ ઉપજાવનાર અને પાછળથી મહાન દુઃખને અનુભવ કરાવનાર છે. મેહરૂપી ખુજલી જેમની સાવ મટી ગઇ છે, એવા મુક્ત પરમાત્માઓને, નિર્મલ આત્મજ્ગ્યાતિમાંથી પ્રકાશતા જે સ્વાભાવિક આનન્દ છે, તે જ ખરેખર પરમા` સુખ છે. આવા પરમ સુખી પરમાત્માને માટે શુદ્ધ, બુદ્ધ, સિદ્ધ, નિરંજન, પરમજ્યેાતિ, પરબ્રહ્મ વગેરે નામા શાસ્ત્રોમાં આપ્યાં છે.
મેાક્ષની પ્રાપ્તિ, મનુષ્ય-શરીરદ્વારા જ થાય છે. દેવતાઓ પણ દેવગતિમાંથી મુક્તિ પામી શકતા નથી.
સન્મ
વાના ભવ્ય ' અને . અલભ્ય ' એવા પ્રકારો જૈનશાસ્ત્રકાર ખતાવે છે. મેાક્ષને ગમે ત્યારે પણ મેળવી શકનારા જીવા કહેવાય છે, જ્યારે ‘ અલભ્ય ’ જીવાતે મુક્તિની પ્રાપ્તિ કદાપિ હાઇ શકતી નથી. ભવ્ય કે અભવ્ય કાઇના બનાવ્યા બનતા નથી, કિન્તુ એ ભવ્યઅભવ્યત્વ જીવને સ્વાભાવિક પરિણામ છે. જેમ, મમની અંદર કારતુ મગ હાય અને બીજા મગ પાકી જાય પણ તે કાર ુ મગ પાર્કતા નથી, તેમ ‘ અલભ્ય ’ કાર ુ મગના જેવા છે. એની સંસાર–સ્થિતિ પાકતી નથી. ઇશ્વર.
.
"
.
ઇશ્વરના સબન્ધમાં જૈનશાસ્ત્રઓના સિદ્ધાન્તા ધ્યાન આપવા જેવા છે. “ પક્ષીપલાજીમાં ગ્લઃ ” અર્થાત્ જેના સકલ કર્માના નિર્મૂલ ક્ષય થયા છે, એ ઇશ્વર છે. ઇશ્વર, પૂર્વે બતાવેલી મુક્તિ અવસ્થાને પહેોંચેલા પરમાત્માઓથી જૂદા પ્રકારનેા નથી, કિન્તુ ઈશ્વરત્વનું લક્ષણુ. અને મુક્તિનું લક્ષણુ એક જ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
: ૧૦૭ :
જૈનશાસ્ત્રો કહે છે કે મેાક્ષપ્રાપ્તિનાં કારણેા–સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્રના અભ્યાસ થતે થતે, તે અભ્યાસ પૂર્ણ સ્થિતિ ઉપર આવવાથી ક–અન્ધના સવથા છૂટી જાય છે અને આત્માનું અનન્તજ્ઞાન આદિ સકલ સ્વરૂપ સંપૂર્ણ પ્રકાશિત થાય છે. આ સ્થિતિએ પહેાંચવું એ જ ઈશ્વરત્વ છે.૧ જે જીવા, આત્મસ્વરૂપના વિકાસના અભ્યાસમાં આગળ વધે અને પરમાત્મસ્થિતિએ પહેોંચવાના યથાવત્ પ્રયત્ન કરે, તે તે ખરાખર ઈશ્વર થઇ શકે છે; એમ જૈનશાસ્ત્રના સિદ્ધાન્ત છે. ઇશ્વર-વ્યક્તિ એક જ છે, એવા જૈન સિદ્ધાન્ત નથી. એમ છતાં પણ પરમાત્મસ્થિતિએ પહેાંચેલા સર્વ સિદ્દો એક સરખા નિરાકાર અને અત્યન્ત ગાઢ સયુક્ત હેવાથી સમષ્ટિરૂપે; સમુચ્ચયરૂપે તેઆને એક ' શબ્દથી થચિત્ વ્યવહાર થઇ શકે છે. જૂદી જૂદી નદીઓનું કે જૂદા જૂદા કુવા યા તલાવાનું ભેગું કરેલુ પાણી, જેમ પરસ્પર એકમેક થઈ જાય છે તે એમાં કશે। ભિન્નભાવ જાતા નથી, તેમજ એકરૂપે એના વ્યવહાર થાય છે. એ પ્રમાણે પ્રકૃતમાં જૂદા જૂદા પણ જલની પેઠે મળેલા સિદ્ધોમાં • એક ઇશ્વર ′ કે ‘ એક પરમાત્મા ’ એવા વ્યવહાર થવા અસંભવત કે અસંગત નથી.
"
૧. સામાન્ય કેવલજ્ઞાનિઆના કરતાં તીર્થંકરો પ્રમલ પુણ્યપ્રકૃતિના અતુલ સામ્રાજ્યને લીધે અને ધર્મના એક મહાન પ્રભાવશાલી પ્રકાશક તરીકેની દૃષ્ટિએ બહુ ઉચ્ચ કાટી પર છે, પરંતુ શરીરધારી અવસ્થામાં એ ( સામાન્ય±વલી અને . તીર્થંકરો ) અનેચાર અધાતિ ક્રર્મો ક્ષીણુ કરવા બાકી હોવાથી-કક્ષયમાં પૂર્ણતા પામેલા નથી, એમ વસ્તુત: કહી શકાય છે, જ્યારે સંપૂર્ણ ક્ષયની અવસ્થામાં એઆ મને, તીર્થંકરત્વને અગેનેા ભેદભાવ નહિ રહેવાથી બિલકુલ સરખા છે. આ ઉપસ્થી જોઈ રાક્રય છે કે ઇશ્વરનું “સકલ–ર્મશહિત્ય એ સમુચિત લક્ષણ સ॰ મુક્ત આત્માઓમાં પ્રાપ્ત હાવાથી સર્વ મુક્ત પરમાત્માએ ખરાબર ઇશ્વર પવામ્ય છે. નિરાવરણુ–શાસભૂત જ્ઞાનપૂર્ણતા ચા પરમાત્મયૈાતિ ભવસ્થ અને ભવાતીત અને કેવલીએમાં પૂર્ણ સમાન હોવાથી પરમાત્મા–પરમેશ્વર છે.
ભવસ્થ કેવલી પણ રૂપે
3
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
"
www.umaragyanbhandar.com
Page #120
--------------------------------------------------------------------------
________________
: ૧૦૮: ગાક્ષનું સાતત્વ.
અહીં એક આશંકાને અવકાશ મળે છે. તે એ છે કે-જે વસ્તુની ઉત્પત્તિ થાય છે, તે વસ્તુને નાશ થાય છે” એ અકાવ્ય નિયમ પ્રમાણે મેક્ષ પણ ઉત્પન્ન થતું હોવાથી તેને પણ અંત આવવો જોઈએ, અને અએવ મેક્ષ શાશ્વત ઘટી શકે નહિ.
આના સમાધાનમાં ધ્યાન આપવા જેવું છે કે-મેક્ષ કેઈ ઉત્પન્ન થનારી વસ્તુ નથી. માત્ર કમથી અલગ થવું એ જ આત્માને મેક્ષ છે. આથી આત્મામાં કેઈ નવીન વસ્તુને ઉત્પાદ થતું નથી કે જેથી તેને અંત આવવાની કલ્પના ઊભી થઈ શકે. જેમ વાદળાં ખસી જવાથી - જળહળતા સૂર્ય પ્રકાશમાન થાય છે, તેમ કર્મનાં આવરણ ખસી જવાથી આત્માના સકળ ગુણે પ્રકાશમાન થાય છે, બીજા શબ્દોમાં, સકલગુણયુક્ત આત્મા પ્રકાશમાન થાય છે. આનું નામ જ મેક્ષ છે. કહે, આમાં શું ઉત્પન્ન થયું ?
સર્વથા નિર્મલ થયેલ આત્માને પુનઃ કમને સંબંધ થતા નથી અને એથી એનું સંસારમાં પુનરવતરણ હેય જ નહિ. જેવી રીતે–
“જે જે વાસ્થ કાર્યાતિના ડો.
कर्मबीजे तथा दग्धे न रोहति भवाकुरः॥" –બીજ અત્યન્ત બળી જવા પછી અંકુર ઉત્પન્ન થતું નથી, તેવી રીતે કર્મરૂપી બીજ સર્વથા બળી ગયા પછી સંસારરૂપી અંકુર ઉત્પન્ન થતો નથી.
સંસારને સંબધ, કમસંબધને આધીન છે અને કર્મને સંબધ રાગદ્વેષની ચિકાશને આધીન છે. જેઓ અત્યંત નિર્મલ થયા છે–સર્વથા નિલેપ થયા છે, તેઓને રાગદ્વેષાદિની ચિકાશ હેય જ શાની ? અને
છે. જ્યાં જ્યાં કમને અનાદિ કહેવામાં આવ્યું છે, ત્યાં ત્યાં જૂદા જૂદા કર્મના સંયોગને પ્રવાહ અનાદિ સમજ. .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #121
--------------------------------------------------------------------------
________________
: ૧૦૯:
અતએવ ક્રમ સબન્ધ હાવાની કલ્પના પણુ શી ? અને એથી જ સસારમાં ક્રી ધસડાવાની વાત જ શી ?
સર્વ કર્માના ક્ષય હાઇ શકે છે.
આ સ્થળે એક એવા પ્રશ્ન ઊભો થાય છે. આત્માની સાથે ક્રના સયાગ જ્યારે અનાદિ છે, તે અનાદિ ક્રમના નાશ કેમ થવા જોઇએ ? કારણ કે અનાદિ વસ્તુને નાશ થતા નથી, એમ તર્કવાદના નિયમ છે, અને વિશ્વમાં પણ એમ અનુભવાય છે. આ પ્રશ્નના સમાધાનમાં એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આત્માની સાથે નવાં નવાં કર્યાં ખૂંધાતાં જાય છે અને જૂનાં જૂનાં ખરી પડે છે. આવી સ્થિતિમાં ક્રાઇ પણ અમુક કમમકિત આત્માની સાથે અનાદિ સંયુક્ત નથી, કિન્તુ જૂદા જૂદા કમના સંયેાગના પ્રવાહ અનાદિકાલથી વહેતા આવે છે, એમ સમજવાનું છે. આત્માની સાથે દરેક કમવ્યક્તિના સયેાગ આદિમાન છે; અતએવ ફ્રાઈ ક વ્યક્તિ, આત્માની સાથે નિત્ય સંયુક્ત રહેતી નથી, તે પછી શુકલધ્યાનના બળે સર્વ કર્મોના સમૂલ ક્ષય થવા એમાં અટિત શું છે?
એ સિવાય, સંસારના મનુષ્યા તરફ દષ્ટિ કરતાં સ્પષ્ટ જણુાઇ આવે છે કે કાઇ માણસને રાગદ્વેષ અધિક પ્રમાણમાં હાય છે, જ્યારે કેટલાકાના રાગ દ્વેષ આછા પ્રમાણમાં દેખવામાં આવે છે. એટલું જ નહિ, એક જ માસના રાગ દ્વેષમાં પણ ન્યૂનાધિકતા આવે છે. આવી રીતની રાગ દ્વેષની વધઘટ, હેતુ વગર ઘટી શકે નહિ, એ સહેજ સમજી શૂકાય છે, અને એથી માની શકાય છે કે વધધટવાળી ચીજ, જે હેતુથી ઘટતી હાય, તે હેતુની પૂરી સામગ્રી મળ્યેથી તેને નાશ થાય છે. જેમકે, પોષ મહિનાની પ્રખા ટાઢ બાલસૂર્યના મદ્ મ તાપથી ઘટતી ઘટતી વધુ તાપ પડવાથી બિલકુલ ઊડી જાય છે. ત્યારે વધધટવાળા રાગ-દ્વેષ ધ્રુષા જે કારણથી ઓછા થાય છે, તે કારણુ સંપૂછ્યું - રૂપમાં યદિ સિદ્ધ થાય, તે તે ષો સમૂલ નષ્ટ થાય, એમાં શું વાંધા જેવું છે ? રાગ-દ્વેષ શુભ ભાવનાઓથી ઘટે છે અને એ જ શુભ ભાવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૧૦:
ના જ્યારે વધારે મજબૂત થાય છે, અને ધ્યાન-અવસ્થામાં આત્મા નિશ્ચલ બનીને પરમ સમાધિ પર જ્યારે પહોંચે છે ત્યારે રાગ-દ્વેષને સંપૂણુ ક્ષય થાય છે. આમ, કર્માંતા ક્ષય થઇ નિરાવરણુ દશા આત્માને પ્રાપ્ત થવી એમાં વાંધા જેવું કશું નથી. રાગ-દ્વેષ ઊડી જતાં જડેવલજ્ઞાનના પ્રાદુર્ભાવ થાય છે, કેમ કે રાગ દ્વેષનેા ક્ષય થતાં જ જ્ઞાનાવરણુ, દેશનાવરણુ અને અંતરાય એ ત્રણે કર્માંના ક્ષય થઇ જાય છે. આખા સંસારરૂપ મહેલ માત્ર બે ચાંભલા ઉપર ટકી રહ્યો છે, અને તે રાગ તથા દ્વેષ છે. મેાહનીય કનું સÖસ્વ રાગ અને દ્વેષ છે. તાલ વૃક્ષના શિર ઉપર સાંય ભાંકી દેવાથી જેમ આખુ તાલ વૃક્ષ સુકાઈ જાય છે, તે પ્રમાણે સ* કર્મોનું મૂળ જે રાગ-દ્વેષ, તેના ઉપર પ્રહાર કરવાથી, તેના ઉચ્છેદ કરવાથી આખું કમ વૃક્ષ સુકાઇ જાય છે—નાશ પામી જાય છે. કેવલજ્ઞાનની સિદ્ધિ.
રાગદ્વેષના ક્ષયથી પ્રાદુર્ભૂત થતા ધ્રુવલજ્ઞાનના સબન્ધમાં શંકા થવી અનવાજોગ છે કે “ એવુ તે જ્ઞાન કાઇને હાતુ હશે ખરૂં કે જે અખંડ બ્રહ્માંડના—સકલ લેાકાલેાકના–ત્રણે કાળના તમામ પદાર્થોં ઉપર પ્રકાશ પાડે? ’ પરંતુ એના ખુલાસા આ પ્રકારે સમજી શકાય. જ્ઞાનની માત્રા મનુષ્યેામાં એકબીજા કરતાં અધિકાધિક દેખવામાં આવે છે. આ શુ સૂચવે છે? એ જ કે જે આવરણ થાડું-ધણુ ખસવાથી જ્ઞાન, અધિક અધિક પ્રકાશમાં આવે છે, તે આવરણુ અગર બિલકુલ ખસી જાય, તે સંપૂ` જ્ઞાનના પ્રકાશ થાય. આ હકીકતને એક દૃષ્ટાન્તથી જોઇએ. નાની-મોટી વસ્તુઓમાં જે પહેાળાઈ, એક ખીજાથી ઘણી-ઘણી જોવામાં આવે છે, તે પહેાળા, વધતી વધતી આકાશમાં વિશ્રાન્તિ લે છૅ, અર્થાત્ વધતી જ્તી પહેાળાઈના અન્ય આકાશમાં આવે છે. આકાશથી આગળ પહેાળાને પ્રશ્ન નથી. સંપૂણું પહેાળા, આકાશમાં આવી · ગઈ છે. આ દૃષ્ટાન્ત પ્રમાણે જ્ઞાનની માત્રા પણ વધતી વધતી ક્રાઈ · પુરુષ—વિશેષમાં વિશ્રામ લીધેલી ઢાવી જોઇએ, એમ ન્યાયથી સિદ્ધ થાય છે. જ્ઞાનના વધતા જતા પ્રક્ષા જેની અંદર ગત આવે છે, જેનાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #123
--------------------------------------------------------------------------
________________
: ૧૧૧: આગળ જ્ઞાનની માત્રાને વધવાનું અટકી ગયું છે એ પૂર્વે જ્ઞાનની વિશ્રાતિને મેળવનાર જે પુરુષ છે, તે જ સર્વજ્ઞ છે, સર્વદર્શી છે અને
એનું જે જ્ઞાન તે કેવળજ્ઞાન છે. ઈશ્વર જગતને કતાં નથી.
જૈનધર્મને સિહાન વિચારશીલ વિદ્વાનું વધારે ધ્યાન ખેંચે એવો છે. તે એ છે કે-ઈશ્વર જગતને ઉત્પાદક નથી. જેનશાએ એમ જણાવે છે કે-કર્મસત્તાથી ફરતા સંસારચકમાં નિલેપ, પરમ વીતરાગ અને પરમ કૃતાર્થ એવા ઈશ્વરનું કવ કેમ બની શકે? દરેક પ્રાણીનાં સુખ–દુઃખે તેની કર્મસત્તા ઉપર આધાર રાખે છે. વીતરાગ ઈશ્વર, ન કાઈના ઉપર પ્રસન્ન થાય છે, કે ન કોઈના ઉપર ષ્ટ બને છે. પ્રસન્ન થવું કે છ થવું એ વીતરાગ–સ્થિતિએ પહેચેલાને ન ધટે. ઈશ્વરપૂજનની જરૂર
“ઈશ્વર જગકર્તા નથી” એ સિદ્ધાન્તને અંગે, ઈશ્વરને પૂજવાથી શું લાભ? અર્થાત ઇશ્વર જ્યારે વીતરાગ છે—તુષ્ટ કે ષ્ટ થતું નથી, તે પછી તેનું પૂજન શું ઉપાગી? એ પ્રશ્ન ઊભો થતો જોવામાં આવે છે, પરંતુ જેનશાસ્ત્રકારોનું કહેવું એવું છે કે ઈશ્વરની ઉપાસના ઇશ્વરને પ્રસન્ન કરવા વાસ્તે નથી, કિન્તુ પિતાના હલ્યની શુદ્ધિ કરવા વાતે છે. સર્વ દુઃખના ઉત્પાદક રાગ-દ્વેષને દૂર કરવા રાગદ્વેષરહિત પરમાત્માનું અવલંબન લેવું પરમ આવશ્યક છે. મહવાસનાઓથી ભરેલ આત્મા રફટિકના જેવું છે. જેમ સ્ફટિકની પાસે જેવા રંગનું ફૂલ હેય, તે રંગ સ્ફટિક પિતામાં ખેંચી લે છે, એવી રીતે જેવા રાગ-દ્વેષના સામે આત્માને મળે છે, તેવા પ્રકારની અસર આત્મામાં જલદી ઉત્પન્ન થાય છે. આ માટે સારા પવિત્ર સંગ મેળવવાની ખાસ આવશ્યકતા દરેક કલ્યાણલિલાથી સમજી શકે છે. વીતરાગ દેવનું સ્વરૂપ પરમ શાંતિમય છે. રાગદ્વેષને રંગ કે તેની અસર તેના સ્વરૂપમાં બિલકુલ હતી નથી. અતઃ તેના અવલંબનથી, તેનું ધ્યાન કરવાથી આત્મામાં વીતસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #124
--------------------------------------------------------------------------
________________
: ૧૨: ધાને સંચાર થાય છે, અને એ રસ્તે ક્રમશઃ વીતરાગ થઈ શકાય છે. સહુ કોઈ સમજી શકે છે કે એક રૂપવતી રમણુને વિચિત્ર દષ્ટિએ જેવાથી કામની ઉત્પત્તિ થાય છે, પુત્રને જોવાથી કે મિત્રને મળવાથી સ્નેહની જાગૃતિ થાય છે અને એક પ્રસન્નાત્મા મુનિનું દર્શન કરવાથી હૃદયમાં શાતિને આહાદ અનુભવાય છે. સજજનની સંગતથી સારા અને દુર્જનની સંગતથી ખરાબ થવાય. “સબત તેવી અસર.” વીતરાગ દેવની સેબત–તેનું દર્શન, સ્તવન, પૂજન કે સ્મરણ કરવું એ છે. એથી આત્મામાં એવી અસર ઉત્પન્ન થાય છે કે રાગ-દ્વેષની વૃત્તિઓ સ્વતઃ ઓછી થવા પામે છે. આ ઈશ્વરપૂજનનું મુખ્ય ફળ છે.
પૂજ્ય પરમાત્મા પૂજકના તરફથી કાંઈ આકાંક્ષા રાખતા નથી. પૂજ્ય પરમાત્માને પૂજકના તરફથી કોઈ ઉપકાર થતું નથી. પૂજય પરમાત્માને પૂજકની પાસેથી કંઈ જોઈતું નથી. પરંતુ પૂજક પિતાના આત્માના ઉપકાર અથે પૂજ્યની પૂજા કરે છે અને પરમાત્માના આલંબનથી–તે તરફની એકાગ્ર ભાવનાના બલથી–પૂજક પિતાનું ફલ મેળવી શકે છે.
અગ્નિની પાસે જનાર મનુષ્ય, જેમ, ટાઢ ઉડવાનું ફળ સ્વતઃ મેળવે છે, પરંતુ અનિ કોઈને તે ફળ લેવા બોલાવતી નથી, તેમજ તે પ્રસન્ન થઈને કાઈને તે ફળ દેતી નથી, એ પ્રમાણે વીતરાગ પરમેશ્વરની ઉપાસના કરવાથી રાગાદિ દેષરૂપે ટાઢ સ્વતઃ પલાયન કરી જાય છે અને ચૈતન્ય વિકાસનું મહત ફળ મેળવાય છે. આવી રીતની ફલપ્રાપ્તિમાં ઈશ્વરને પ્રસન્ન થયાનું માનવું એ જૈનશાસ્ત્રને સમ્મત નથી.
વેશ્યાને સંગ કરનાર મનુષ્ય દુર્ગતિને પાત્ર થાય છે, એ ખરી વાત છે; પણ એ દુર્ગતિ આપનાર કોણ? એ વિચારવા જેવું છે. વેસ્યાને દુર્ગતિ આપનાર માનવી એ બ્રાતિ છે, કારણ કે એક તે વસ્યાને દુર્ગતિની ખબર નથી, અને એ સિવાય કેઈ, કેઇને, દુર્ગતિએ લઈ જવા સમર્થ નથી. ત્યારે દુર્ગતિએ લઈ જનાર માત્ર ચિત્તની સલિનતા સિવાય બીજું કોઈ નથી, એ બેધડક ગળે ઊતરે એવી હકીકત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #125
--------------------------------------------------------------------------
________________
: ૧૧૩ :
છે. આ ઉપરથી એ સિદ્ધાન્ત થઈ શકે છે કે સુખ-દુઃખનાં કારણભૂત જે કર્મ છે, તેને આધાર ચિત્તની વૃત્તિઓ ઉપર છે, અને એ વૃત્તિઓને શુભ બનાવવાનું અને તે દ્વારા સુખ મેળવવાનું સર્વશ્રેષ્ઠ સાધન ભગવદ્ ઉપાસના છે. એની ઉપાસનાથી વૃત્તિઓ શુભ થાય છે, અને છેવટે સર્વ વૃતિઓને નિરોધ થવાથી અતીન્દ્રિય પરમાનન્દ પ્રાપ્ત કરી શકાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #126
--------------------------------------------------------------------------
________________
મોક્ષમાર્ગ
( ૨ )
નવ તનું ટૂંક વર્ણન પૂરું થયું. આમાં મુખ્ય તો છવ અને અછવ બે જ છે. આસ્રવ અને બન્ધ એ જીવાજીવ સંગેનું (જડચેતનના સાગનું) અવસ્થાન્તર છે. સંવર અને નિર્જરા એ આત્માની ઉજજવળ દશા છે. મોક્ષ આત્માનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે. આમ એ આસવાદિ પાંચે તો યથાસંભવ છવ–અજીવમાં સમાઈ જાય છે. પુય-પાપ આત્મસમ્બદ્ધ કર્મ પુદગલે છે. અતએ પુણ્ય–પાપને બધમાં અંતર્ભાવ કરીએ તો સાત ત ગણાય. જેમ નવ તત્તની પરમ્પરા છે, તેમ સાત તની પણ પરમ્પરા છે. આસ્રવ અને બધું સંસારનાં કારણ, અને સંવર તથા નિજ મોક્ષનાં સાધન. મેક્ષાર્થીને આત્મવિકાસના માર્ગે આ નવ વસ્તુઓનું જ્ઞાન અત્યંત ઉપયોગી છે, એટલા માટે તેમને “તવ” નામ આપ્યું છે.
નવ તત્તના પ્રકરણ ઉપરથી આત્મા, પુણ્ય–પાપ, પરલેક, મોક્ષ અને ઈશ્વર સમ્બન્ધી જેન વિચારોનું દિગ્દર્શન થઈ જાય છે. આસ્તિકાનું આસ્તિકપણું, આત્મા, પરમાત્મા, કર્મ અને પુનર્જન્મની સ્વીકૃતિ ઉપર આધાર રાખે છે.
૧. શ્રી ઉમાસ્વાતિવાચકરચિત તત્વાર્થસૂત્રમાં સાત તને નિર્દેશ છે. ૨. શુભ પુણ્ય મેક્ષ સાધનમાં ઉપયોગી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
: ૧૧૫ :
કેવળ પ્રત્યક્ષ પ્રમાણું માનવાથી તરવજ્ઞાનને માર્ગ મેળવી શકાતો નથી અને આત્મજીવન બહુ ખરાબીમાં મૂકાય છે. કેવળ પ્રત્યક્ષ પ્રમાણ વાદીને પણ ધર્મના દર્શનથી અગ્નિ હોવાનું અનુમાન સ્વીકારવું પડે છે. નહિ દેખવા માત્રથી વસ્તુને અભાવ માનવો એ ન્યાયસંગત કહી શકાય નહિ. ઘણું વસ્તુઓ હૈયાત છતાં દષ્ટિગોચરમાં આવતી નથી, એથી એને અભાવ સિદ્ધ થઈ શકે નહિ. આકાશમાં ઊડેલું પક્ષી એટલું ઊંચે ગયું કે તે નજરથી દેખી શકાતું નથી, એથી કરી તે પક્ષીને અભાવ સિદ્ધ થાય નહિ. આપણા પૂર્વજો આપણુથી દેખાતા નથી, એથી, એઓ નહેતા, એમ કહેવાની કોઈ હિમ્મત કરી શકે નહિ. દૂધમાં ભળી ગયેલું પાણી જોઈ શકાતું નથી, એથી એનો અભાવ માની શકાય નહિ. સૂર્યના અજવાળામાં તારા દેખાતા નથી, એથી એએનું નાસ્તિત્વ કહી શકાય નહિ. આ ઉપરથી સમજી શકાય છે કે, સંસારમાં જેમ ઈન્દ્રિયગોચર પદાર્થો છે, તેમ ઈન્દ્રિયાતીત (અતીન્દ્રિય) પદાર્થો પણ અસ્તિત્વ ધરાવે છે. પિતાનું જ અનુભવેલું માનવું અને બીજાના અનુભવેલ વિષ માનવા જ નહિ, એ વાત વ્યાજબી નથી. લંડન, પેરિસ અને ન્યુયેક જેવાં શહેરે જેણે દેખ્યાં નથી, એ મનુષ્ય. તે શહેરોના વૈભવને અનુભવ કરી આવેલા અન્ય કોઈ પ્રમાણિક મનુષ્યથી વર્ણવતા તે વૈભવને સ્વીકારવા યદિ તત્પર ન થાય અને તેને–પિતાથી અપ્રત્યક્ષ હેવાના કારણે– અસત્ય ઠરાવવા તૈયાર થાય, તે એ જેમ અણઘટતું છે, તેવી રીતે, આપણુ–સાધારણ મનુષ્ય-કરતાં અનુભવ–જ્ઞાનમાં આગળ વધેલા મહાપુરુષના સિદ્ધાન્તને “નથી દેખાતા” એટલા જ માત્ર હેતુથી અવગણવા એ પણ અયુક્ત છે. આ બધા ઉપરથી કહેવાની મતલબ એ છે કે પુણ્ય પાપની પ્રત્યક્ષ કળાતી લીલાઓને ધ્યાનમાં લઈ, સંસારની નિસારતા અને વિષમતા સમજી આત્મા ઉપર લાગેલ મળને દૂર કરવા, આત્મશક્તિને પૂર્ણ પ્રકાશ સિદ્ધ કરવા કલ્યાણસંપન્ન માગે આત્માને જોડવો જોઇએ. ધીરે ધીરે પણ માગ ઉપર-ખરા માર્ગ ઉપર–ગતિ કરતે પ્રાણી સીદાતો નથી અને ક્રમશઃ આગળ વધતા જાય છે; છેવટે સાધ્યને પહોંચી વળે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #128
--------------------------------------------------------------------------
________________
: ૧૧૬૪ સાધ્યને લક્ષમાં નહિ લીધેલા ધનુધરની બાણ ફેંકવાની ચેષ્ટા જેમ નિષ્કલ જાય છે, તેવી રીતે સાધ્યને સ્થિર કર્યા વગર કરાતી કોઈ પણ કિયા સલ થતી નથી, એ ધ્યાનમાં રાખવું જોઈએ. મેક્ષ એ ખરૂં સાધ્ય સાધુ કે ગૃહસ્થ દરેકે પિતાની દષ્ટિબિન્દુ ઉપર સ્થાપિત કરવું જોઈએ. એ સાધ્યને સિદ્ધ કરી આપનાર માર્ગની શોધ કરવી જોઈએ. દુરાગ્રહને ત્યાગ કરી, ગુણાનુરાગી બની શાસ્ત્રોને ગર્ભ તપાસવો જોઈએ. શુદ્ધ જિજ્ઞાસુ બુદ્ધિએ અને આત્મકલ્યાણની તીવ્ર ઉત્કંઠાથી અવલકાતાં શામાંથી મેક્ષ મેળવવાને નિષ્કલંક માર્ગ જાણું શકાય છે. જાણ્યા પછી ક્રિયામાં મૂકવાની જરૂર છે, ક્રિયા વગરનું જ્ઞાન સાધક થઈ શકતું નથી. એ વાત દરેક સમજી શકે છે. પાણીમાં તરવાની ક્રિયા જાણવા છતાં પણ તે ક્રિયા કરવામાં ન આવે, તે પાણીમાં તરી શકાતું નથી. ઔષધના સેવન વગર તેના જ્ઞાન માત્રથી કે વર્ણન માત્રથી દર્દ મટી શકતું નથી; માટે જ શાસ્ત્રકારે “રાજિયાં મો:” એ સૂત્રથી સમ્યફ (યથાર્થ) જ્ઞાન અને સમ્યફ ક્રિયા એ બંનેના સહગથી મોક્ષ મેળવી શકવાનું પ્રરૂપે છે. સભ્ય શાન
આત્મતત્વની ઓળખાણ કરવી એ સમ્યમ્ જ્ઞાન (Right knowledge) છે. આત્માની સાથે સંબંધ ધરાવતાં જડ (કર્મ) દ્રવ્યનું સ્વરૂપ જાણ્યા વગર આત્મતત્વને યથાર્થ બંધ થઈ શકતે નથી. આત્મતત્વના જ્ઞાન વગર જગતની તમામ વિદ્ધતા નિરર્થક છે. સંસારની ફ્લેશજાળ માત્ર આત્મ વિષયક અજ્ઞાનતા ઉપર આધાર રાખે છે. તે અજ્ઞાનતા આત્મસ્વરૂપના ચિન્તન-મનન-નિદિધ્યાસનથી દૂર થાય. યથાબુદ્ધિ, યથાશક્તિ આત્મસ્વરૂપને પરિચય કરવો એ આત્મકલ્યાણનું પ્રથમ પગથિયું છે. સમ્યફ ચારિત્ર - તત્વસ્વરૂપ જાણ્યાનું ફળ પાપકર્મથી હઠવું એ છે. એ જ સમ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #129
--------------------------------------------------------------------------
________________
: ૧૧૭:
ચારિત્ર (Right conduct) છે. પિતાના જીવનને પાપના સંવેગથી દૂર રાખી નિર્મળ બનાવવું એ “સમ્યક ચારિત્ર” શબ્દને ખરે અર્થ છે. એ સંબંધમાં શાસ્ત્રવણિત વિશેષ નિયમો, ધારા-ધોરણે અમલમાં મૂકવા આવશ્યક છે. સામાન્યતઃ ચારિત્ર બે વિભાગોમાં વહેંચાય છે–સાધુઓનું ચારિત્ર અને ગૃહસ્થનું ચારિત્ર. સાધુઓના
સાધુ–ધર્મ” અને ગૃહસ્થાના ચારિત્રને ગૃહસ્થ–ધર્મ કહેવામાં આવે છે. સાધુ-ધર્મ
સાપતિ વાહિતાનિ, તિ તા અર્થાત સ્વહિત અને પરહિતનાં કાર્યો જે સાધે, તે સાધુ છે. સંસારના “કંચન-કામિન્યાદિ ભોગો છેડી, સકળ ઘર-કુટુંબપરિવાર સાથેના સંબધ ઉપર જલાંજલિ આપી આત્મકલ્યાણની ઉચ્ચ કેટી ઉપર આરૂઢ થવાની પરમ પવિત્ર આકાંક્ષાએ જે અસંગવત ગ્રહણ કરાય છે, તે સાધુધર્મ છે. રાગદેષની વૃત્તિઓને દબાવવી, એ જ સાધુના વ્યાપારને મુખ્ય વિષય હોય છે. પ્રાણાતિપાતવિરમણ મૃષાવાદવિરમણ,
અદત્તાદાનવિરમણ, મૈથુનવિરમણ અને પરિગ્રહવિરમણ, એ સાધુઓનાં પાંચ મહાવ્રત છે. જેમને ગુપ્ત, વચનગુપ્ત અને કાયગુમ થવું, એ વિશ્વબંધુત્વનું વ્રત છે. જેનું ફળ-જન્મ, જરા, મૃત્યુ, આધિ, વ્યાધિ, ઉપાધિ વગેરે સર્વ દુઃખોથી રહિત અને પરમ આનન્દસ્વરૂપ એ મોક્ષ છે એ સાધુધર્મ કે ઉજજવલ અને કે વિકટ હો જોઈએ, એ સહજ સમજી શકાય છે. આ મુનિધર્મ, સંસારની સ્થિતિનું યથાર્થ ભાન થયું હોય, તેના ઉપરથી તાત્વિક વૈરાગ્યને પ્રાદુર્ભાવ થયો હોય, અને મેક્ષ અવસ્થામાં પિતાને મૂકવાની મહતી ઉત્કંઠા જાગી હોય ત્યારે આ જ સિદ્ધ કરી શકાય છે.
૧. નહિ આપેલી વસ્તુ ન લેવી. ૨, ૩, ૪. મન, વચન અને શરીરની ચંચલતા ઉપર અંકુશ રાખનાર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #130
--------------------------------------------------------------------------
________________
: ૧૮: - સાધુલમના જેએ અધિકારી નથી, તેઓ ગૃહસ્થ ધર્મનું પાલન કરવાથી પિતાના જીવનને કૃતાર્થ કરી શકે છે. “ગૃહસ્થધમ” પર આરૂઢ થવા પહેલાં અમુક ગુણેને અભ્યાસ પાડવાનું શાસ્ત્રકારે બતાવે છે. પૈસા કમાવવામાં હંમેશાં નીતિનું પાલન કરવું અને કોઈ પણ સ્થળે કોઈ પણ કાર્યમાં અન્યાય ન કરવો, એ ગુણ સહુથી પહેલાં-ગૃહસ્થ ધર્મને લાયક થવામાં–જરૂર છે. એ સિવાય, સંતપુરુષને સંગ, તરવશ્રવણની ઉત્કંઠા અને ઇન્દ્રિયની ઉછુંખલતા ઉપર અંકુશબળ એ વગેરે ગુણે સાંપડતાં ગૃહસ્થ ધર્મ ઉપર આરહણ કરાય છે.
ગૃહસ્થધર્મનું બીજું નામ-જૈનશાસ્ત્રોમાં-શ્રાવકધર્મ બતાવ્યું છે. ગૃહસ્થધામને પાળનાર પુરુષ, “શ્રાવક' અને સ્ત્રીઓ, “શ્રાવિકા ” કહેવાય છે. ગૃહસ્થધમમાં બાર વ્રત પાળવાની વ્યાખ્યા આવે છે. સ્થૂળ પ્રાણાતિપાતવિરમણ, શૂળ મૃષાવાદવિરમણ સ્થળ અદત્તાદાનવિરમણ, સ્થળ મૈથુનવિરમણ, પરિગ્રહપસ્મિાણ, દિગવત, ભેગો પગપરિમાણ, અનર્થદંડવિરતિ, સામાયિક, દેશાવકાશિક, પૌષધ અને અતિથિસંવિભાગ એ બાર વ્રત છે.
સ્થલ પ્રાણાતિપાત વિરમણ. કેઈ સુક્ષ્મ જીવ પણ મારાથી મરે નહિ, એવું વિકટ વ્રત ગૃહસ્થોથી ન પાળી શકાય, એ દેખીતું છે માટે એઓના અધિકાર પ્રમાણે સ્થળ એટલે મોટી હિંસા નહિ કરવાનું વ્રત બતાવવામાં આવ્યું છે. ત્રસ અને સ્થાવર એ બે પ્રકારના છ અગાઉ બતાવવામાં આવ્યા છે. તેમાં સ્થાવર (પૃથિવ્યાદિ ) જીવોની હિંસાથી સર્વથા બચવાને અસંભવ હેવાથી ત્રસ (હાલે–ચાલે એવા બેઈન્દ્રિય આદિ) જીની હિંસા ન કરવાનું વ્રત ગૃહસ્થાએ સ્વીકારવાનું છે. આની અંદર બે અપવાદ છે. એક તે અપરાધી-ગુનેગારને માફી બક્ષવાનું ન બની શકતું હોય, ત્યારે આ વ્રતનું બંધન નથી, એ અને બીજે, ઘરદુકાન, ખેતર, વગેરેના આરંભ-સમારંભમાં ત્રસ જીવોની હિંસાને સુતરાં સંભવ રહે છે, તે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #131
--------------------------------------------------------------------------
________________
: ૧૧૯ :
આ ઉપરથી “નિરપરાધી ત્રસ જીવને સંકલ્પથી (શુદ્ધિપૂર્વક જાણી જોઈને) ન હણવા” એ પ્રથમ વ્રતને નિષ્કર્ષ છે.
આ વ્રતમાં સ્થાવર જીવોની હિંસાને અટકાવ નહિ હોવા છતાં પણ બનતાં સુધી તેની વ્યર્થ હિંસા ન થાય, એ તરફ બહુ ખ્યાલ રાખવાને છે. એ સિવાય અપરાધીના સંબંધમાં પણ વિચારષ્ટિ રાખવાની છે. વર્ષ સાપ-વિંછીના કરડવાથી તેને અપરાધી સમજ અને તેને મારવાની ચેષ્ટા કરવી એ ઘણું ગેરવ્યાજબી છે. હૃદયમાં દયાની લાગણી પૂરી રહેવી જોઈએ અને સર્વત્ર વિવેકદૃષ્ટિથી લાભ–અલાભના વિચારપૂર્વક ઉચિત પ્રવૃત્તિ કરવી જોઈએ, એ જ હરજીવનને શૃંગાર છે.
સ્થૂલ મૃષાવાદવિરમણ. સન્મ પણ અસત્ય નહિ બોલવાની ટેક નહિ રાખનાર ગૃહસ્થો માટે સ્થૂલ (મોટાં) અસત્યને ત્યાગ કરે એ બીજું વ્રત છે. વર-કન્યાદિના સંબંધમાં, જાનવરના સંબંધમાં, ઘરમકાન-સંબંધમાં અને એવાં જ મોટાં અસત્ય નહિ બોલવાનું તેમજ પારકી થાપણ નહિ ઓળવવાનું, ખેટી સાક્ષી નહિ પૂરવાનું અને બેટા લેખ નહિ કરવાનું આ વ્રત છે.
સ્થૂલ અદત્તાદાનવિરમણ. સર્વથા સમ પણ ચેરી નહિ કરવાનો નિયમ નહિ પાળી શકનાર ગૃહસ્થ માટે સ્થૂલ ચેરીને ત્યાગ આ વ્રતમાં આવે છે. એરી લેવાની બુદ્ધિએ બીજની ચીજ ઉઠાવાય તેચોરી છે. તેને આ વ્રતમાં ત્યાગ છે. ખાતર પાડવું, તાળું તેડી લઈ જવું, ગાંઠ કાપવી, દાણચોરી કરવી, ઓછું દેવું વધારે લેવું, તેમજ १ " पङ्गुकुष्ठिकुणित्वादि दृष्ट्या हिंसाफलं सुधीः। निरागस्त्रसजन्तूनां हिंसां सङ्कल्पतस्त्यजेत् " ॥
- આચાર્ય હેમચંદ્ર શાસ્ત્ર, २ “कन्यागोभूम्यलीकानि न्यासापहरणं तथा। कूटसाक्ष्यं च पश्चेति स्थूलासत्यान्यकीर्तयन् " ॥
– હેમચંદ્ર, ગદાચ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #132
--------------------------------------------------------------------------
________________
': ૧૨૦: રાજા દો અને પ્રજાની દૃષ્ટિએ અપમાનપાત્ર થવાય એવી કોઈ ચેરી નહિ કરવાનું આ વ્રત છે. કેઈનું રસ્તામાં પડી ગયેલું દ્રવ્ય ઉઠાવી લેવું,
ઈને દાટેલા ધનને ઉપાડી લેવું, કેઈની થાપણને ગટ કરી જવી, કેઈન ઘરમાંથી ઉઠાવી જવું એ બધાને આ વ્રતમાં સારી પેઠે ત્યાગ કરાય છે. દેખાવમાં સાધારણ ચેરી હેય, ૫ણું એથી માણસ અપ્રમાણિક બની જનનિન્જ બને છે. એથી પિતાના વતની હાંસી કરાવે છે અને બીજાઓની ધર્મશ્રદ્ધા માળી પાડવામાં પિતે કારણભૂત બને છે. એ વાત આ વ્રતના ધારકે ખાસ લક્ષ પર રાખવાની છે.
સ્થૂલ મૈથુનવિરમણ, પરસ્ત્રીને ત્યાગ કરવો એ આ વ્રતને અર્થ છે. વેશ્યા, વિધવા અને કુમારીની સંગતને ત્યાગ આ વ્રતમાં આવી જાય છે. - પરિગ્રહ પરિમાણ, ઈછા અપરિમિત છે. તેને નિયમમાં રાખવી એ આ વ્રતને અર્થ છે. ધન, ધાન્ય, સોનું, રૂપું, ઘર, ખેતર, પશુ વગેરે તમામ મિલકતને પિતાની ઈચ્છા પ્રમાણે નિયમ કર. નિયમથી વધારે કમાણ થાય તે તે ધર્મના ક્ષેત્રમાં ખર્ચવી. ઈચ્છાનું પરિમાણુ નહિ કરવાથી લાભનું દબાણ વધુ થાય છે અને એથી વિશેષ આરંભસમારંભ અને કલામાં તણાવાથી આત્માની અધોગતિ થાય છે. એ માટે આ વ્રતની આવશ્યકતા છે. १ " पतितं विस्मृतं नष्टं स्थितं स्थापितमाहितम् । अदत्तं नाददीत स्वं परकीयं क्वचित् सुधीः"॥
હેમચંદ્ર, યોગશાસ. २ " षण्ढत्वमिन्द्रियच्छेदं वीक्ष्याऽब्रह्मफलं सुधीः । भवेत् स्वदारसन्तुष्टोऽन्यदाराम् वा विवर्जयेत् ॥
. હેમચંદ્ર ગણાય. 3 " असन्तोषमविश्वासमारम्भं दुःखकारणम् । __ मत्वा मूर्छाकलं कुर्यात् परिप्रहनिमन्त्रणम् ॥"
-હેમચંદ્ર, યોગશાસ્ત્ર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #133
--------------------------------------------------------------------------
________________
: ૧૧૧:
ચ્છિત ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ વગેરે દિશા તરફ જવા– આવવાના નિયમ કરવા એ આ વ્રતનેા અથ છે. લાભવૃત્તિા પર અંકુશ રાખવા અને તેટલે અંશે હિંસાદિ પાપમાંથી બચી જવા સારુ આ વ્રત યેાજવામાં આવ્યુ છે.
ભાગાપભાગપરિમાણુ એક વાર ભાગમાં આવતા પદાર્થો ભાગ કહેવાય છે. જેવા અનાજ, પાણી વગેરે. વારવાર ઉપભોગમાં આવનાર વસ્ત્ર વગેરે પદાર્થી ઉપલેાગ કહેવાય છે. આનું પરિણામ કરવું–પૃચ્છાનુસાર નિરન્તર નિયમ કરવા એ આ વ્રતને અથ છે. આ વ્રતથી તૃષ્ણા-લેલુપતા ઉપર કેવું ખાણુ થાય છે, એ આ વ્રતને અનુભવ કરવાથી માલૂમ પડી શકે છે. એ સિવાય મલૂ, માંસ વગેરે અલક્ષ્ય ચીજોનું વજન આ વ્રતમાં આવી જાય છે. શાંતિના માર્ગમાં આગળ વધવાની લાલસાના પરિણામે આવે ત્યાગમાગ ગ્રહણ કરાય છે, એ માટે વિશેષ પાપમય વેપારે પણ આ વ્રતમાં વ દેવાય છે.
અનર્થ વિરમણ. વગર પ્રયાજને દંડાવુ-પાપથી બંધાવું એ અનંદંડ છે. તેથી હઠવું એ આ વ્રતના અર્થ છે.
ફોગટ અશુલ ધ્યાન ન કરવું, ન પાપને ઉપદેશ ન આપવા અને નિરક ખીજાને હિંસક ઉપકરણા ન દેવાં? એ આ વ્રતનું પાલન છે. એ સિવાય ખેલ તમાશા જોવા, ગપ્પાં-સપ્પાં મારવાં, ઠઠ્ઠા-મશ્કરીની મેાજ ઉડાવવી એ વગેરે પ્રમાદાચરણ પણુ આ વ્રતમાં યથાશક્તિ છેડવુ જોઇએ.
સામાયિક વ્રત. રાગદ્વેષરહિત–શાન્ત સ્થિતિમાં એ ઘડી અર્થાત ૪૮ મિનિટ સુધી એક આસને રહેવુ એનુ નામ · સામાયિક ' છે. તેટલા વખતમાં આત્મતત્ત્વની વિચારણા, પેાતાની વનશાનું પર્યાલાચન,
૧. જ્યાં દાક્ષિણ્યના વિષય હોય, ત્યાં ગૃહસ્થને ખેતર વગેરેને લગતાં કાર્યામાં પાપનો ઉપદેશ અને હિંસક ઉપકરણા આપવાના આ વ્રતમાં પ્રતિબધ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #134
--------------------------------------------------------------------------
________________
: ૧૨૨ : વૈરાગ્યશાનું પરિશીલન અધ્યાત્મ શાસ્ત્રોનું અધ્યયન અથવા પરમાત્માપરમેશ્વરનું ધ્યાન કરવાનું છે.
દશાવક્ષશિક વ્રત. છઠ્ઠા વ્રતમાં ગ્રહણ કરેલા દિશાના લાંબા નિયમને એક દિવસ અથવા અમુક ટાઈમ સુધી સક્ષેપ કરે, એવી જ રીતે બીજા વ્રતમાં રહેલી છૂટને સંક્ષેપ કરે એ આ વ્રતને અર્થ છે.
પિષધ વ્રત. ધમને પિષણ કરનાર લેવાથી “પષધ” કહેવાય છે. ઉપવાસ આદિ તપ કરી ચાર કે આઠ પહેર પર્યત (અથવા શક્ય હોય તેટલા દિવસ સુધી) સાધુની પેઠે ધર્મ–ક્રિયામાં આરૂઢ રહેવું એ પિષધ વ્રત છે. સર્વ સંસારી ભાંજગડથી છેટા ખસી સાધુધર્મની વાનગીને રસાસ્વાદ ચાખવા માટે આ પિષધવ્રત છે, આમાં સંપૂર્ણ બ્રહ્મચર્યપૂર્વક યથા–વિધિ ધર્મક્રિયા કરાય છે, અને બચત વખતમાં શુભચિન્તન અથવા શાસ્ત્રવાંચન કરવામાં આવે છે.
અતિથિસંવિભાગ. આત્માની મહાન ઉન્નતિ મેળવવા જેઓએ ગૃહસ્થાશ્રમને ત્યાગ કીધો છે, એવા મુમુક્ષુ-અતિથિ-મુનિ-મહાત્માઓને અન્ન, પાણી, વસ્ત્ર વગેરે જે તેઓના સંયમ–માર્ગમાં બાધા ન નાખે, તુિ એઓના ચારિત્રને ઉપકાર કરનાર થાય, એવી ચીજોનું દાન કરવું અને રહેવાને સ્થાન આપવું એ આ વ્રતને અર્થ છે. સાધુ–સંત સિવાય બીજા ગુણ જનોની યોગ્ય પ્રતિપત્તિ અને દીન-દુખિયાની સેવા પણું અવશ્ય કર્તવ્ય છે.
આ બાર વ્રતમાં શરૂઆતનાં પાંચ વ્રતે “અણુવત' કહેવાય છે, કેમકે સાધુનાં મહાવતેની આગળ તે તે “અણુ' એટલે નાનાં છે. ત્યારપછીનાં ત્રણ ગુણવ્રત” કહેવાય છે, કારણકે એ ત્રણ વ્રત અણુવ્રતને ગુણ એટલે ઉપકાર કરનારાં છે, અર્થાત પુષ્ટિ આપનારાં છે. ત્યારપછીનાં ચાર, “શિક્ષાવ્રત' કહેવાય છે. શિક્ષાવ્રત શબ્દને અર્થ અભ્યાસ " કરવાનાં વ્રત.
બારે વ્રતે ગ્રહણ કરવાનું સામર્થ્ય ન હોય તે શક્તિ અનુસાર લેવાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #135
--------------------------------------------------------------------------
________________
: ૧૨૩: હેય તેટલાં વન લઈ શકાય છે. દૃષ્ટિની શુદ્ધિ એ આ વ્રતની પૂર્વ ભૂમિકારૂપ ગણાય છે, જેને જેનશાસ્ત્રમાં “સમ્યક્ત્વ” એવું નામ અપાયલું છે. સમ્યકત્વ,
સમ્યકત શબ્દને સામાન્ય અર્થ સમ્યફપણું-સારાપણું અર્થાત નિર્મલપણું થાય છે; પરંતુ એને શાસ્ત્રોક્ત વિશેષ અર્થ સમજવાની જરૂર છે.
તરાર્થદાનં રાજન” અર્થાત યથાર્થ સ્વરૂપે છવાછવાદિ તત્વો પર પ્રતીતિ થવી એનું નામ સમ્યગદર્શન છે. સમ્યમૂદશન એ સમ્યક્ત્વનું નામાન્તર છે. ગૃહસ્થને માટે સમ્યક્ત્વનું વિશેષ લક્ષણ પણ બતાવવામાં આવ્યું છે કે –
" या देवे देवताबुद्धिर्गुरौ च गुरुतामतिः ।
धर्मे च धर्मधीः शुद्धा सम्यक्त्वमिदमुच्यते ॥" અર્થાત–દેવની અંદર દેવબુદ્ધિ, ગુરુમાં ગુબુદ્ધિ અને ધર્મ ઉપર ધર્મબુદ્ધિ-શુદ્ધ પ્રકારની હોવી એ સમ્યકત્વ છે. અહીં દેવ-ગુરુ-ધર્મ તો લગાર યાદ કરી જઇએ. દેવતત્વ.
દેવ કહે કે ઇશ્વર કહે, એક જ વાત છે. ઈશ્વરનું લક્ષણ પહેલાં બતાવી દીધું છે. છતાં વિશેષ પ્રકારે,
" सर्वज्ञो जितरागादिदोषस्त्रैलोक्यपूजितः।
यथास्थितार्थवादी च देवोर्हन् परमेश्वर :॥" આ લેકમાંથી સ્પષ્ટ થાય છે કે – સર્વજ્ઞ, રાગ-દ્વેષ આદિ સમગ્ર દેથી નિમુક્ત, ત્રણ લેકથી ૧ “તત્વાર્થાધિગમ ” સૂત્રનું પ્રારંભનું બીજું સૂત્ર. ૨-૩ યોગશાસ્ત્ર, હેમચન્દ્રાચાર્ય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #136
--------------------------------------------------------------------------
________________
: ૧૨૪:
પૂજિત અને યથાસ્થિત ઉપદેષ્ટા એને “પરમેશ્વર” અથવા “દેવ ” કહેવામાં આવે છે. ગુરુતત્વ.
"महाव्रतधरा धीरा भैक्षमात्रोपजीविनः ।
सामायिकस्था धर्मोपदेशका गुरवो मताः ॥" અર્થાત–અહિંસા આદિ પાંચ મહાવ્રતને ધારણ કરનારા, પૈય ગુણથી વિભૂષિત, ભિક્ષા- માધુકરી વૃત્તિ કરનારા, સમભાવમાં રહેનારા અને ધર્મને યથાર્થ ઉપદેશ કરનારા “ગુરુઓ ' કહેવાય છે. ધર્મની વ્યાખ્યા.
“पञ्चैतानि पवित्राणि सर्वेषां धर्मचारिणाम् ।
अहिंसा सत्यमस्तेयं ब्रह्मचर्यमलोमता ॥" ' અર્થાત–સર્વ ધર્મવાળાઓને અહિંસા, સત્ય, ચોરીને ત્યાગ, - નિર્લોભવૃત્તિ અને બ્રહ્મચર્ય એ પાંચ બાબતે પવિત્ર છે સર્વમાન્ય છે. ધર્મ શબ્દને અર્થ
" दुर्गतिप्रपतत्प्राणिधारणाद् धर्म उच्यते" એ વાકયથી જાણુ છે કે–પ્રાણીઓને દુર્ગતિમાં પડતાં અટકાવે તે ધર્મ.
ખરી રીતે ધર્મ એ આત્માને સ્વાનુભવગમ્ય ઉજજવળ ગુણ છે. કિલષ્ટ કર્મના સંસ્કારો દૂર થવાથી રાગ-દ્વેષની વૃત્તિઓ નરમ પડતાં જે અંત:કરણની શુદ્ધિ થાય છે તે જ અસલ “ધર્મ” છે. અને તે ધર્મને સંપાદન કરવા જે દાનપુણ્યાદિ ક્રિયાઓ કરવામાં આવે છે, તે પણ ધર્મનાં સાધન હોવાથી “ધર્મ” કહેવાય છે.
૧. યોગશાસ્ત્ર, હેમચન્દ્રાચાર્ય. ૨. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહાચ અને અપરિગ્રહ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #137
--------------------------------------------------------------------------
________________
: ૧૨૫ :
દર્શનમેહનું આવરણ શિથિલ યા ક્ષીણ થતાં “સમ્યગદર્શન” પ્રગટે છે. એના પ્રાદુર્ભાવની સાથે જ જ્ઞાનમાં સમ્યકત્વ આવી જાય છે. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનનું સંપૂર્ણ સાહચર્ય છે. મતિ, શ્રત, અવધિ, મન ૫ર્યાય અને કેવલજ્ઞાન એ જ્ઞાનના પાંચ ભેદો છે. મનયુક્ત ઈન્દ્રિદ્વારા જે જ્ઞાન થાય છે તે મતિજ્ઞાન છે. આંખથી જોવાય છે, જીભથી ચખાય છે, નાકથી સંધાય છે, કાનથી સંભળાય છે અને ચામડીથી અડાય છે તે બધા મતિજ્ઞાન છે. મનથી ચિન્તન પણ મતિજ્ઞાન છે. શબ્દધારા કે સંકેતદ્વારા જે જ્ઞાન થાય છે તે શ્રુતજ્ઞાન છે. આ બન્ને ઇન્ડિયાધીન હેઈ વાસ્તવમાં પરોક્ષ છે, છતાં ઈન્દ્રિયઠારા થનારાં રૂપાકિ વિષયાને વ્યવહારદષ્ટિએ પ્રત્યક્ષ ગણાય છે.
અવધિજ્ઞાન અને મન પર્યાયજ્ઞાન સ્પષ્ટ પ્રત્યક્ષ છે, કેમકે તેઓ ઇનિવનિરપેક્ષ હેઇ, કેવલ આત્મશક્તિસંભૂત છે. અવધિજ્ઞાનની અવધિ એક જાતની નથી, અસંખ્ય પ્રકારની છે. અવધિજ્ઞાન, પિતાની અવધિમાંના રૂપી પદાર્થો આવરણથી આવૃત હય, દૂર હોય છતાં સ્પષ્ટપણે તેને સાક્ષાત્કાર કરે છે. “લોકાવધિજ્ઞાન” લેકના તમામ રૂપી પદાર્થોને સાક્ષાત્કાર કરે છે. મન ૫ર્યાયજ્ઞાન બીજાઓનાં મનને સ્પષ્ટ પ્રત્યક્ષ કરે છે. બીજે માણસ શું ચિતવી રહ્યો છે તે મન પર્યાયજ્ઞાન આગળ પ્રકાશિત થઈ જાય છે. કેવળજ્ઞાન તે સંપૂર્ણ જ્ઞાન છે. સકલ કાલેકના ત્રણે કાળના તમામ દ્રવ્ય-પર્યાને એકી સાથે સંપૂર્ણપણે ક્ષણે ક્ષણે પ્રત્યક્ષ કરનારું છે.
તષશ્વનદાનચારિત્રાળ મા-મા” એ ઉમાસ્વાતિ મહારાજને પ્રથમ સૂત્રપાત દર્શાવે છે કે, સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યહચારિત્ર એ મોક્ષને માર્ગ છે. એ માર્ગને અભ્યાસ વધતાં વધતાં
જ્યારે પરાકાષ્ટા પર પહોંચે છે ત્યારે આત્મા ઉપરનાં તમામ આવરણે ભદાઈ જાય છે અને તે જ ક્ષણે આત્માને કેવળજ્ઞાન પ્રગટે છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ એટલે જીવનમુક્તિ. એની સાધનપ્રણાલી સમજવા સારુ
૧. તત્ત્વાર્થસૂત્રમાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #138
--------------------------------------------------------------------------
________________
: ૧૨૬ : આત્માને અગિક વિકાસ સમજ જોઈએ. એ ગુણસ્થાનને વિષય હોઈ હવે તે તરફ જવા દૃષ્ટિ કરીએ.
ગુણશ્રેણું અથવા ગુણસ્થાન. જેનશાસ્ત્રમાં ચૌદ શ્રેણીઓ બતાવી છે. આ શ્રેણીઓ ગુણસ્થાનની છે. ગુણસ્થાન એટલે ગુણની અવસ્થા, ગુણને વિકાસ. આત્માના ગુણોને વિકાસ યથાયોગ ક્રમશઃ ચૌદ શ્રેણિઓમાં થાય છે.
પહેલી શ્રેણી(પંકિત)ના જીવો કરતાં બીજ–ત્રોજી શ્રેણીના છો આત્મગુણના સંપાદનમાં આગળ વધેલા હોય છે અને તે કરતાં જેથી શ્રેણીના છે વધુ ઉન્નતિ પર હોય છે. આ પ્રમાણે ઉત્તરોત્તર શ્રેણીના છ–યથાસંભવ–પૂર્વ પૂર્વ શ્રેણીના જીવોથી અધિક ઉન્નતિ પર પહેચેલા હોય છે. યાવત ચૌદમી શ્રેણીમાં આવેલા પરમ નિર્મલ-પરમ કૃતાર્થ હોય છે અને તત્કાલ મુક્તિમાં આરૂઢ થઈ જાય છે. બધા પ્રાણિયે પહેલાં તે પ્રથમ શ્રેણીમાં વર્તનારા હોય છે, પણ એમાંથી જેઓ, આત્મબલ ફેરવી આગળ વધવાનો પ્રયાસ કરે છે, તેઓ ઉત્તરોત્તર શ્રેણીઓમાં ગ્ય ક્રમથી પસાર થતા અન્તતઃ ચૌદમી શ્રેણીમાં આવી પહોંચે છે. મન્દ પ્રયત્નવાળાઓને વચલી કેટલીક શ્રેણિઓમાં વધારે રોકાવું પડે છે, જેથી તેરમી ચૌદમી શ્રેણીએ પહોંચતાં તેઓને ઘણે વિલંબ લાગે છે. કેટલાક પ્રબલ પુરુષાર્થ ફેરવનારા તીવ્ર વેગથી કામ લેતા, વચલી શ્રેણિઓની મુલાકાત લેવામાં વધુ વખત ન લગાડતાં જલદી તેરમી-ચૌદમી શ્રેણી ઉપર આવી પહોંચે છે.
આ વિષય, સમ હેવા છતાં, સમજવામાં ધ્યાન અપાય તે મજાને લાગે એવે છે. આ આત્માની ઉત્ક્રાન્તિની વિવેચના છે. મેક્ષમહેલ ઉપર પહોંચવાને ચૌદ પગથિઆની આ નીસરણી છે. પહેલા પગથિથી સર્વ જીવો ચઢવા માંડે છે અને કઈ હળવે, તે કઈ ઉતાવળથી ચઢતાં ચૌદમે પગથિએ પહોંચી તત્કાળ મેક્ષ-મહેલમાં પ્રવેશ કરે છે. કેટલાક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #139
--------------------------------------------------------------------------
________________
: ૧૨૭ :
ચઢતાં ચઢતાં ભાન નહિ રાખવાથી નીચે ગબડી પડે છે અને પહેલે પથિએ જઈ પડે છે. અગ્યારમા પથિયા સુધી પહેાંચેલાઓને પણ મેાહના ફટકા લાગવાથી એકદમ નીચે પડવાનું થાય છે. એટલા જ માટે શાસ્ત્રોમાં એ વાતની વારંવાર ઉદ્ઘોષણા કરવામાં આવી છે કે ચઢતાં ચઢતાં લગારે પ્રમાદ કે ગલત ન થવી ૧જોઈએ. ખારમે પથિએ પહેાંચ્યા પછી પડવાના કાઇ જાતના ભય રહેતા નથી. આઠમે—નવમે પથિએ માહના ક્ષય શરૂ થયા પછી પડવાના ભય તદ્દન ટળી જાય છે.
આ વિષયને લગાર ફ્રેંકમાં કહી જઇએ. પ્રથમ ચૌદ ગુણુશ્રેણિ
આનાં નામ
મિથ્યાદષ્ટિ, સાસાદન, મિશ્ર, અવિરતસમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, પ્રમત્ત, અપ્રમત્ત, અપૂર્વકરણુ, અનિવૃત્તિ, સુક્ષ્મસ'પરાય, ઉપક્ષાન્તમેાહ, ક્ષીણમેાહ, સયેાગવલી, અયાગી કેવલી.
મિથ્યાદ્રષ્ટિ ગુણસ્થાન—સ જીવા પહેલા તે એકદમ અધેાતિના નીચે પાટલે હેાય છે, એ સહુ સમજી શકે છે. અતઍવ પહેલી શ્રેણીમાં વસતા જીવા મિથ્યાદષ્ટિવાળા હોય છે. મિથ્યાદષ્ટિ એટલે અજ્ઞાનદષ્ટિ. આ પહેલા પગથિ ઉપરથી આગળ વધાય છે. આ સર્વાધમ પ્રથમ શ્રેણી અથવા પ્રથમ પગિથયું શે! એવા ગુણુ ધરાવે છે કે જેથી તેને પણ ‘ ગુણશ્રેણી ’ અથવા ગુરુસ્થાન શબ્દ ઘટી શકે. ? એવા સહજ પ્રશ્ન આવી ઊભો થઈ શકે? આના સમાધાનમાં એમ સમજવું કે, દરેક જીવા સૂક્ષ્મમાં સૂક્ષ્મ અને એકદમ નીચેની હદના જીવામાં પણ કિંચિત્ ચૈતન્યમાત્રા તો અવશ્ય પ્રકટ હોય છે. એ અપેક્ષાએ મિથ્યાદષ્ટિને ં ગુરુસ્થાન ’ કહ્યું છે.
'
.
.
૧. જૈન ‘ ઉત્તરાધ્યયન ' સૂત્રમાં દશમા અધ્યયનમાં ભગવાન મહાવીરે ગૌતમને સખાધીને • ગાયમ ! મ કર પ્રમાદ ' એવા અર્થના શબ્દથી ભૂર ભૂરિ ઉપદેશ કર્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #140
--------------------------------------------------------------------------
________________
: ૧૨૮ :
સાસાદન ગુણસ્થાન—સમ્યગૂદર્શનથી પડતી અવસ્થાનું નામ છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત થયા પછી પણ ક્રાધાદિ પરમતીવ્ર કષાયેાને ઉય થતાં સમ્યક્ત્વથી પાડવાને વખત આવે છે. આ ગુરુસ્થાન, પડતી અવસ્થારૂપ હાવા છતાં પણ તેની પૂર્વે સમ્યગ્દર્શનરૂપ અમૃતનુ પાન થઇ ગયેલું હોવાથી આ ગુણુસ્થાનવાળાને સંસારભ્રમણુની હૃદ અવાઇ ગઇ હોય છે.
મિશ્રગુણસ્થાન—આત્માના એવા વિચિત્ર અધ્યવસાયનું નામ છે કે એ ગુરુસ્થાનવાળા સત્ય માગ અને અસત્ય માર્ગ એ બંને ઉપર શ્રદ્ધાના ભાવ ધરાવે છે. અથવા જે દેશમાં ફક્ત નાળિઍરતા જ ખારાક હાય, અને એથી તે દેશના લેાકેાને જેમ, અન્ન ઉપર રાગ કે દ્વેષ ન થાય, તેમ આ ગુણુસ્થાનવાળાને પણ સત્ય માર્ગ ઉપર રુચિ કે વૈમનસ્યા પરિણામ હાતે નથી. ખાળ અને ગેાળ સરખા માનવામાં મેહ મિશ્રવૃત્તિ રહેલી છે, તેવા પ્રકારની માહમિશ્રવૃત્તિ આ ગુણુસ્થાનમાં સંભવે છે. પરન્તુ દ્વિતીય ગુણુસ્થાનની પેઠે આ ગુણુસ્થાનની પૂર્વે પણ સમ્યક્તરૂપે અમૃતનું પાન થઇ ગયેલું હેવાથી, આ ગુણુસ્થાનવાળાને પણ ભવભ્રમણના કાળના છેડા બંધાઇ ગયેલા હાય છે.
અવિરતિસમ્યગ્દષ્ટિ—વિરતિ એટલે વ્રત, તે વિનાનું સમ્યક્ત્વ એ અવિરતિસમ્યગ્દષ્ટિ ' શબ્દના અર્થ છે. માત્ર સમ્યને લગાર સ્પ થઇ જાય, તે। ભવભ્રમણના કાળના છેડા નિયમિત થઇ જાય છે. આના જ પ્રભાવથી પૂર્વે એ ગુણુસ્થાનવાળાઓના ભવભ્રમણુને કાળ નિયમિત થઇ ગયેલા ડ્રાય છે. આત્માના એક પ્રકારના શુદ્ધ ભાવ-વિકાસને સમ્યક્ત્વ, સમ્યગ્દર્શન અથવા સમ્યગ્દષ્ટિ કહેવામાં આવે છે. આ સ્થિતિમાં તત્ત્વવિષયક સંશય કે ભ્રમને અવકાશ મળતા નથી. મેાક્ષ મેળવવાની લાયકાત આ સભ્યથી જં મેળવાય છે. આના વગર ગમે તેટલુ
કષાય, તે કાયાથી યુક્ત,
"
L
C ૧. આસાદન • એટલે પરમતીવ્ર ક્રોધાદિ સાસાદન ' કહેવાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #141
--------------------------------------------------------------------------
________________
: ૧૨૯ :
કષ્ટાનુષ્ઠાન પણ મુક્તિના માર્ગને મેળવી આતથી, મનુસ્મૃતિમાં
પણ કહ્યું છે કે—
" सम्यग्दर्शनसम्पन्नः कर्मणा महि ડ્રોનેન વિપીનસ્તુ સંસારે શિવસે
—સમ્યગ્દર્શનસમ્પન્ન પ્રાણી ક્રમથી બંધાતા નથી, જ્યારે સમ્યગ્દર્શન રહિત પ્રાણી સંસારમાં રઝળ્યા કરે છે.
-
•r' ( અધ્યાય )
કરવાં ચે
દેશિવરતિ—સમ્યક્ત્વ સહિત, ગૃહસ્થનાં વ્રતે પાલન • દેશવરતિ ’ છે. સર્વથા નહિ, કિન્તુ અમુક અમુક અંશે પાપમથી હઠવું એ ‘દેશ-વિરતિ' શબ્દના અર્થ છે.
પ્રમત્તગુણસ્થાન—સાધુનાં મહાવ્રતાને ધારણ કરનાર, પશુ પ્રમા ના બંધનથી પૂર્ણ મુક્ત નહિ થયેલ, એવા મુનિ મહાત્માઓનું આ . ગુણસ્થાન છે.
અપ્રમત્તગુણસ્થાન—પ્રમાદના અધનથી મુક્ત થયેલ મહામુનિ વરનુ આ સાતમુ ગુણસ્થાન છે.
આ પૂર્ણ કરણ માહનીય ક્રમ`ને ઉપશમ યા ક્ષય કરવામાં
અનિવૃત્તિગુણસ્થાન—અહીં પૂર્વ ગુણુસ્થાનના કરતાં એવા અધિક ઉજ્વલ આત્મપરિણામ હોય છે, કે જે વડે મોહને ઉપશમ યા ક્ષમ
થવા માંડે છે.
સૂક્ષ્મસ પરાય.—ઉક્ત ગુણસ્થાનમાં માહનીય ક્રમના ઉપશ્ચમ ના ક્ષય ચતે થતે, જ્યારે બધુ મેાહનીય ક્રમ ઉપશાન્ત યા ક્ષીણું થઇ જાવ
૧. ‘કરણ · એટલે અધ્યવસાય-આત્મપરિણામ.
૩.
* સપરાચ ' એટલે કષાય, પણ પ્રાકૃતમાં લાભ લેવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #142
--------------------------------------------------------------------------
________________
: ૧૩૦ : છે, માત્ર એક લેભાને સાતમ અંશ અવશિષ્ટ રહે છે ત્યારે આ ગુણસ્થાન પ્રાપ્ત થયું કહેવાય છે. . ઉપરાન્તરેહ-પૂર્વ ગુણસ્થાનમાં મેહને ઉપશમ જ કરો જેણે પ્રારંભે છે, તેને સંપૂર્ણ મોહ ઉપશાન થયે આ ગુણસ્થાન પ્રાપ્ત
કહેવાય છે. - ક્ષણમાહપૂર્વ ગુણસ્થાનમાં મેહનીય કર્મને ક્ષય જ જેણે
પ્રારંભે છે, તેને સંપૂર્ણ મેહ ક્ષીણ થયે આ ગુણસ્થાન પ્રાપ્ત થયું કહેવાય છે.
અહીં ઉપશમ અને ક્ષયમાં ફરક સમજવાનું છે. સામાન્ય રીતે એમ સમજુતી અપાય કે, આગ પર પાણી નાંખી તેને હલાવી નાંખવી એ
ક્ષય અને રાખ નાંખી તેને ઢાંકી દેવી એ “ઉપશમ'. મેહને સર્વથા ઉપશમ થયો હેય, છતાં પુનઃ મેહને પ્રાદુર્ભાવ થયા વગર રહેતો નથી. જેમ, પાણીના વાસણમાં પાણીની રજ બધી તળીયે બેસી જાય છે ત્યારે તે પાણું સ્વચ્છ દેખાય છે, તેમ મોહનાં રજકણ–દેહને તમામ પુંજ માત્માના પ્રદેશોમાં જ્યારે સ્થિર થઈ જાય છે, ત્યારે આત્માના પ્રદેશ સ્વચ્છ જેવા બને છે. પરંતુ આ સ્વચ્છતા કેટલા વખતની ? પેલા પાણીની નીચે બેસી ગયેલાં રજકણે, થોડીવારમાં પાણીને કિંચિત્માત્ર કિયાની અસર લાગવાથી જેમ તમામ પાણીમાં પ્રસરી જાય છે, તેમ ઉપશાન્ત થયેલ મોહપુંજ ડીવારમાં પુનઃ ઉદયમાં પ્રાપ્ત છે; અને તેથી કરી, જેવી રીતે ગુણશ્રેણીઓમાં ચઢવાનું થયું હતું, તેવી રીતે પડવાનું થાય છે. આ ઉપરથી જોઈ શકાય છે કે મોહન સર્વથા ક્ષય થવાથી જ કેવલજ્ઞાનને પ્રાદુર્ભાવ થાય છે, કારણ કે મેહને (કઈ પણ કને)
મૂલ ક્ષય થવા પછી પુનઃ ઉદભવ થતું નથી. * કેવલજ્ઞાનના પ્રાદુર્ભાવના ક્ષણથી જ–
સાગકેવલી ગુણસ્થાનની શરૂઆત થાય છે. આ ગુણસ્થાનના નામમાં જે “સગા” શબ્દ મૂક્યો છે, તેને અર્થ “યેગવાળો ” થાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #143
--------------------------------------------------------------------------
________________
: ૧૩
:
છે. એગ એટલે શરીર વગેરેના વ્યાપારે કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ શરીરધારીને ગમનાગમનને વ્યાપાર, બોલને વ્યાપાર વગેરે વ્યાપાર રહ્યા હેવાથી તે શરીરધારી કેવલી સોગ કહેવાય છે.
તે કેવલી પરમાત્માઓના આયુષ્યના અન્ત વખતે પરમ શુકલધ્યાનના પ્રભાવે તમામ વ્યાપારને નિરાધ થઈ જાય છે, ત્યારે તે અવસ્થાનું ગુણસ્થાન
અગી કેવલી છે. અયોગી કેવલી એટલે સર્વ વ્યાપાર રહિતસર્વક્રિયા રહિત.
ઉપર જોઈ ગયા તેમ, ગુણણિએમાં આગળ વધતે આત્મા કેવલજ્ઞાન મેળવી અને આયુષ્યના અનતે અગી થઈ તત્કાલ મુક્તિ પામે છે. આ વિષય આધ્યાત્મિક છે એ પ્રસંગે અધ્યાત્મની ભૂમિકાનું કંઈક દિગદર્શન કરવું ઠીક ગણાશે.
- અધ્યાત્મ. સંસારની ગહન ગતિ છે. જગતમાં સુખી જીવના કરતાં દુ;ખી જીવેનું ક્ષેત્ર મહેતું છે. આધિવ્યાધિશેક-સંતાપથી લેક પરિતH છે. સુખનાં સાધને હજાર પ્રકારનાં મેજૂદ રહે પણ મેહતાપનાં દર્દો મટી શકતાં નથી. આરોગ્ય, લક્ષ્મી, સુવનિતા અને પુત્ર વગેરે મળવાં છતાં પણ દુઃખને સંયોગ ખસી શકતા નથી. નિઃસહ, ભવચકને પ્રવાસ મહાન વિષમ અને ગહન છે. " સુખ–દુખને તમામ આધાર મનવૃત્તિઓ ઉપર છે. મહાન ધનશ્ન મનુષ્ય પણ લેભના ચક્કરમાં ફસાવાથી ભારે દુઃખી રહ્યા કરે છે,
જ્યારે નિર્ધન મનુષ્ય પણ, સન્તોષવૃત્તિના પ્રભાવે મન ઉપર ઉગ નહિ રાખતા હોવાથી સુખી રહે છે. મહાત્મા ભર્તુહરિનું સ્પષ્ટ કથન છે કે –
" मनसि च परितुष्टे कोऽर्थवान् को दरिद्रः ?"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #144
--------------------------------------------------------------------------
________________
: ૧૩૨ : આ ઉપરથી જોઈ શકીએ છીએ કે મને કૃતિઓને વિલક્ષણ પ્રવાહ જ સુખ-દુઃખના પ્રવાહનું મૂળ છે.
એક જ વસ્તુ એકને સુખકારી હોય છે, જ્યારે બીજાને તે દુઃખ ઉપજાવનાર થાય છે, જે પદાર્થ એક વખત જેને રેચક લાગ્યો હોય છે, તે જ પદાર્થ બીજી વખતે તેને જ અરોચક થઈ પડે છે. આથી સમજી શકાય છે કે બાહ્ય પદાર્થો સુખ-દુઃખના સાધક નથી, કિન્તુ એ બધું મનવૃત્તિઓના વિચિત્ર પ્રવાહ ઉપર આધાર રાખે છે.
રાગ, દેશ અને મેહ એ મનની વૃત્તિઓના પરિણમે છે. એ ત્રણે ઉપર આખું સંસારચક્ર ફરે છે. એ ત્રિદોષને દૂર કરવા અધ્યાત્મશાસ્ત્ર સિવાય અન્ય કોઈ વૈદ્યક ગ્રંથ નથી, પરંતુ એ વાતને પિતાની જાતને અનુભવ થે કે “ એક પ્રકારે રોગી છું” એ બહુ કઠિન છે.
જ્યાં સંસારના ભોગતરંગો મન ઉપર અફળાતા હોય, વિષયરૂપ વિજળીના ચમકારા હદયને આંજી નાખતા હોય અને તૃષ્ણ-જળના ધોધમાં આત્મા બેભાન બની રહ્યો હોય, ત્યાં પિતાને ગુપ્ત રોગ સમજવો એ ભારે કઠિન છે. આવી સ્થિતિના અનભિજ્ઞ છો એકદમ અધ:સ્થિત છે. તે સ્થિતિથી આગળ વધેલા છે, જેઓ પિતાને ત્રિદોષાક્રાન્ત સમજે છે, જેઓ પોતાને ત્રિદોષજન્ય ઉગ્ર તાપમાં સપડાયેલા માને છે અને તે રોગના પ્રતીકારની શોધમાં ઉસુક છે, તેવાઓને માટે આધ્યાત્મિક ઉપદેશ ઉપયોગી છે.
અધ્યાત્મ” શબ્દ “અધિ” અને “આત્મા” એ બે શબ્દોના સમાસ(Compound)થી બનેલું છે. આત્માના શુદ્ધ સ્વરૂપને લક્ષ કરી તદનુસાર વર્તન કરવું એ “અધ્યાત્મ' શબ્દનો અર્થ છે. સંસારના મુખ્ય બે ત જડ અને ચેતન જે, એકબીજાના સ્વરૂપને જાણ્યા સિવાય જાણી શકાતાં નથી. આ અધ્યાત્મના વિષયમાં પૂર્ણ રીતે ભાગ ભજવે છે.
૧ રાગ, દ્વેષ અને મેહ એ ત્રણ દેવાને “વિદોષ” સંજ્ઞા આપી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #145
--------------------------------------------------------------------------
________________
: ૧૩૩ :
>
આત્માશી વસ્તુ છે ? · · આત્માને સુખ–દુ:ખનેા અનુભવ કેમ ચાય છે? આત્મા પોતે જ સુખ–દુ:ખના અનુભવનું કારણ છે, કે કાઈ અન્યના સંસર્ગથી આત્માને સુખ–દુઃખ અનુભવાય છે?' ‘ કર્મના સસ` આત્માને કેમ થઇ શકે ? ' તે સૌંસ આદિમાન છે કે અનાદિ ?' અનાદિ હાય તો તે સંસગને ઉચ્છેદ કેવી રીતે થઈ શકે ? કાઁનું સ્વરૂપ કેવા પ્રકારનું છે ? ' ... ક્રમના ભેદાનભેદી કેવી રીતે છે? ’ કર્મના બંધ, ઉદય અને સત્તા કેવી રીતે નિયમબદ્ધ છે ? આાખતા અધ્યાત્મના વિષયમાં સારી પેઠે પથરાયલી હાય છે.
.
"
આ બધી
4
એ સિવાય, અધ્યાત્મના વિષયમાં મુખ્યતયા સંસારની નિસ્સારતા અને નિર્ગુણુતાને આખેડૂબ ચિતાર આપવામાં આવે છે. જૂદી જૂદી રીતે ભાવનાઓ સમજાવી મેાહ-મમતા ઉપર દબાણ કરવા તરફ અધ્યાત્મશાસ્ત્રના પ્રધાન ઉપદેશ હાય છે.
દુરામહતા ત્યાગ, તત્ત્વશ્રવણુની ઇચ્છા, સ ંતને, સમાગમ, સાધુપુરુષાની પ્રતિપત્તિ, તત્ત્વશ્રવણુ, મનન, નિદિધ્યાસન, મિથ્યાદષ્ટિના વિનાશ, સમ્યગ્દષ્ટિને પ્રકાશ, ક્રોધ, માન, માયા અને લેસ એ ચાર કષાયાના સંહાર, ઇન્દ્રિયાને સયમ, મમતાને પરિહાર, સમતાને પ્રાદુર્ભાવ, મનેાવૃત્તિઓને નિગ્રહ, ચિત્તની નિશ્ચલતા, આત્મસ્વરૂપરમણુતા, ધ્યાનને પ્રવાહ, સમાધિને આવિર્ભાવ, મેાહાદિ કર્મના ક્ષય અને છેવટે કેવલજ્ઞાન તથા મેાક્ષની પ્રાપ્તિ, એ રીતે મૂલથી લઈને ક્રમશઃ થતી. આત્માર્થાત અધ્યાત્મશાસ્ત્રમાં વર્ણવવામાં આવે છે.
*
>
અધ્યાત્મ ’ કહો કે ‘ યાગ ' કહેા, એક જ વાત છે. · ચેાગ ’ શબ્દ, ‘ જોડવું ’ એ અર્થવાળા ‘ચુક્ ’ ધાતુથી બનેલા છે. મુક્તિની સાથે જોડી આપનાર સાધનને · ચેાગ ’· કહેવામાં આવે છે.
"
અનન્ત જ્ઞાનસ્વરૂપ સચ્ચિદાનન્દમય આત્મા, કના સંસર્ગથી શરીરરૂપ ધારી કાટડીમાં સપાડયા છે. કના સંસર્ગનું મૂળ અજ્ઞાનતા છે. આત્મસ્વરૂપના અભ્યાસી એ અજ્ઞાનતાના પંજામાંથી છૂટી શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #146
--------------------------------------------------------------------------
________________
લાલ શાહ અને જેલ વિદ્યાઓ જાણવા છતાં પણ આ સ્વરૂપનું શાન ન થયું હોય તે અજ્ઞાનદશા છે. આત્મજ્ઞાન વગરના મનુષ્યનું દરિયા જેટલું જ્ઞાન પણ પરમાર્થદષ્ટિએ નિરર્થક છે. * આત્માની અજ્ઞાનતાથી થતું દુઃખ આત્મજ્ઞાનથી જ ક્ષય કરી શકાય છે. કેમકે પ્રકાશ અને અધિકારની જેમ જ્ઞાન અને અજ્ઞાનને વિરોધ છે. અને એથી અન્ધકારને હણવા જેમ પ્રકાશ જરૂર છે, તેમ અજ્ઞાનને હણવા જ્ઞાન જરૂરનું છે. જ્યાં સુધી આત્મા કષાય, ઇન્દ્રિ અને મનને વશીભૂત છે ત્યાં સુધી તે આત્મા જ પોતે સંસાર છે. અને જ્યારે ક્રોધાદિ કષાયના ક્ષયારા ઇન્દ્રિય અને મનને જીતી નિર્મોહ દશામાં પ્રાપ્ત થઈ પૂર્ણ વિકાસમાં આવે છે, ત્યારે તે જ આત્મા મેક્ષ કહેવાય છે. ' ક્રોધને નિમહ ક્ષમાથી થાય છે, માનને પરાજય મૃદુતાથી થાય છે, માયાને સંહાર સરળતાથી થાય છે અને લેભનું નિકન્દન સંતોષથી થાય છે. આ કથાને વિજય કરવા ઈન્દ્રિયોને સ્વાધીન કરવી જોઈએ. ઇન્દ્રિો ઉપર સત્તા જમાવવા મનની શુદિની આવશ્યકતા છે. સત. કિયાના અભ્યાસથી અને વૈરાગ્યથી મનને નિરાધ થઈ શકે છે. મનને નિરોધ કરવામાં રાગ-દ્વેષ ઉપર અંકુશ મૂકવો ખાસ અગત્યનું છે. રાગ-દ્વેષરૂપ મેલને દૂર કરવાનું કામ સમતારૂપ જળનું છે. સમતાગુણને પ્રાદુર્ભાવ મમતાને અટકાવ્યા વગર કદી થતો નથી. મમતાને દૂર કરવા
'अनित्यं संसारे भवति सकलं यमयनगम्' – સંસારમાં જે કાંઈ આંખથી દેખાય છે, તે બધું અનિત્ય છે? એવી અનિત્ય ભાવના અને તે સિવાય બીજી “અશરણ” વગેરે ભાવનાઓ ભાવવી જોઈએ. આ ભાવનાઓને વેગ જેમ જેમ પ્રબલ થત જાય છે, તેમ તેમ મમવરૂપ અન્ધકાર તે પ્રમાણમાં ક્ષીણ થતો જાય ... १ " असंशयं महाबाहो! मनो दुनिग्रहं चलम् । અયાન = શૌતો! વિશે જ પૂછે ”
– ભગવદ્ગીતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૫ ?
છે, તે પ્રમાણમાં સમતાની જળહળતી જાતિ બહાર આવે છે. ધ્યાનને મુખ્ય પાયે આ સમતા છે. આ સમતાની પરાકાષ્ઠાના પરિણામે કોઈ એક વસ્તુ ઉપર ચિત્તની એકાગ્રતા સિદ્ધ થઈ શકે છે. ધ્યાનની શ્રેણીમાં આવ્યા પછી પણ સિદિલબ્ધિઓ પ્રાપ્ત થતાં જે ફરી મોહમાં ફસાવાનું થાય, તે અધપાત થવામાં વાર લાગે નહિ. એ માટે ધ્યાની પીને પણ સંપૂર્ણ મોહને ક્ષય જ્યાં સુધી ન થાય, ત્યાં સુધી પ્રતિહાણ સાવચેત રહેવાનું હોય છે.
ધ્યાનની ઉચ્ચ અવસ્થાને “સમાધિ' નામ આપ્યું છે. એ રસ્તે કર્મસમૂહને ક્ષય થવાથી કેવલજ્ઞાન પ્રકટ થાય છે. કેવલજ્ઞાનવાળો આત્મા શરીરધારી છે ત્યાં સુધી જીવનમુક્ત કહેવાય છે. તે સાકાર પરમાત્મા છે. અને શરીરને સંબન્ધ છૂટથી પરબ્રહ્મસ્વરૂપી થાય છે. તે નિરાકાર પરમાત્મા છે.
આત્મા, મહદૃષ્ટિવાળા હેય ત્યારે “બહિરાત્મા' તત્વદૃષ્ટિવાળો થાય ત્યારે અન્તરાત્મા” અને પૂણેજવળ-પૂણું પ્રકાશ બને ત્યારે પરમાત્મા કહેવાય છે. બીજી રીતે, શરીર એ “બહિરાત્મા ”, શરીરમાં રહેલે ચૈતન્યસ્વરૂપ જીવ એ “અન્તરાત્મા” અને એ જ જીવ, અવિવાથી મુક્ત પરમ શુદ્ધ સચ્ચિદાનન્દરૂપ બનેલ “પરમાત્મા' કહેવાય છે.
બહિરાત્મા, ભદ્રઆત્મા, અન્તરાત્મા, સદાત્મા, મહાત્મા, ગાત્મા અને પરમાત્મા એ પ્રમાણે પણ આત્માની અવસ્થાને દમ બતાવી શકાય છે.
જૈનશાસ્ત્રકારે ગની આઠ દૃષ્ટિઓનું વર્ણન આપે છે–મિત્રા, તારા, બલા, દીકા, સ્થિરા, કાન્તા, પ્રભા અને પરા. આ દષ્ટિએમાં આત્માની ઉન્નતિને કમ રહે છે. પ્રથમ દષ્ટિમાં એવો બોધ હોય છે કે જે બેધના પ્રકાશને તૃણુના અગ્નિના ઉદ્યોતની ઉપમા આપવામાં આવે છે, અને તે બેધને અનુસાર, તે દૃષ્ટિમાં સામાન્ય રીતે સદ્દવર્તન હોય છે. આ સ્થિતિમાંથી જ્ઞાન અને વર્તનમાં જેમ જેમ ઉજત થવાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #148
--------------------------------------------------------------------------
________________
: ૧૩૬: તેમ તેમ તે તે હદ પ્રમાણે આગળની દૃષ્ટિએમાં પસાર થયાનું કહેવાય છે.”
જ્ઞાન અને ક્રિયાની આ આઠ ભૂમિકાઓ છે. પૂર્વ પૂર્વ ભૂમિકા રતાં ઉત્તર ઉત્તર ભૂમિકામાં જ્ઞાન અને ક્રિયાને પ્રકર્ષ હોય છે. આઠ હરિઓમાં, યોગનાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ભયાન અને સમાધિ એ આઠ અંગે ક્રમશઃ સિદ્ધ કરવામાં આવે છે, એ રીતે આત્મોન્નતિને વ્યાપાર કરતાં છેવટની દષ્ટિએ મહાન વિકાસ
પ્ત થતાં તમામ આવરણને ક્ષય થવાની સાથે કેવલજ્ઞાન મેળવાય છે.? - ' “ પિત્તવૃત્તિનિરોધ: » એ, મહાત્મા પતંજલિને ગના સંબધમાં પ્રથમ સૂત્રપાત છે. ચિત્તવૃત્તિઓ ઉખ્ય દબાણ રાખવું અન્યત્ર
માં ત્યાં ભટકતી ચિત્તની વૃત્તિઓને આત્માના સ્વરૂપમાં જોડી રાખવી એને યોગ કહેવામાં આવે છે. એ સિવાય આ હદ ઉપર આવવાના સાધનભૂત જે જે શુભ વ્યાપારો છે, તે પણ યુગનાં કારણ હોવાથી રોગ કહી શકાય છે. | મુક્તિના વિષયની સાથે સીધી રીતે સંબધ ધરાવનાર દુનિયામાં એક માત્ર અધ્યાત્મશાસ્ત્ર છે. મુક્તિનાં સાધને સંપાદન કરવાને રસ્તે બતાવ અને વચમાં આવતી નડતર તરફ સાવચેતી આપવી એ જ અધ્યાત્મશાસ્ત્રને પ્રતિપાદ્ય વિષય છે. પૂર્વનાં બંધાયેલાં કર્મો ક્ષીણું કરવાં અને નવાં આવતાં કર્મોને અટકાવવાં એ બે જ માત્ર મોક્ષના ઉપાયો છે. એમાં પહેલાં ઉપાયને “નિર્જરા” અને બીજા ઉપાયને “સંવર” નામ આપેલું પાછળ જોઈ ગયા છીએ. આ બન્ને ઉપાયોને સિદ્ધ કરવા
૧. આઠ દૃષ્ટિઓને વિષય, હરિભદ્રસૂરિત “ગદષ્ટિસમુચ્ચય” અને ચશેવિજયજી ઉપાધ્યાયક્ત “કાત્રિરાદ્ધાત્રિશિકા” વગેરે ગ્રન્થોમાં છે. યોગનું વર્ણન હેમચન્દ્રાચાય” કૃત “યોગશાસ્ત્ર” “શુભચન્દ્રાચાર્ય' t “જ્ઞાનાર્ણવ” વગેરે શેમાં છે. પાતંજલ યુગની સાથે જેનગની વિવેચના યશવિજય ઉપાધ્યાય દ્વાર્વિશતાબ્રિશિકા "માં છે. આ બધા ગ્રન્થ છપાઈ બહાર પડેલા છે..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #149
--------------------------------------------------------------------------
________________
: ૧૩૦ :
સદ્દવિચારણા, સદાચરણા, તપ, સયમ, ભાવનાળ તથા આધ્યાત્મિક તત્ત્વાનુ પુનઃ પુનઃ પરિશીલન અને ખરાબ સંચાગોથી દૂર રહેવુ એ જ અધ્યાત્મશાસ્રર્વાણુંત સાધન-પ્રણાલી છે.
આત્મામાં અનન્ત શક્તિ છે. અધ્યાત્મના માર્ગે તે શક્તિઓને ખીલવી શકાય છે. આવરણા દૂર થવાથી આત્માની જે શક્તિ પ્રકાશમાં આવે છે, તે વર્ષોંનમાં મૂકી શકાય તેમ નથી. આત્માની શક્તિ ( Power ) સામે વિજ્ઞાન( Science )ના ચમત્કારો કાંઇ હિસાબમાં નથી. જડવાદ વિનાશી છે, જ્યારે આત્મવાદ તેથી ઊલટા છે. જડવાદથી પ્રાપ્ત થતી ઉન્નતિ અને જડ પદાર્થાના આવિષ્કાર એ અર્ધું નશ્વર છે; પરંતુ આત્મસ્વરૂપના પ્રકાશ અને તેથી થતા મહાનૂ અપૂર્વ આનંદ એ અખંડ અને અક્ષય છે, નિસ ંદેહ, આધ્યાત્મિક જીવન એ જ ઉચ્ચ કાટીનુ જીવન છે.
જૈન-જૈનેતર દષ્ટિએ આત્મા.
ટળી
અધ્યાત્મના વિષયમાં આત્માનું સ્વરૂપ જાણુત્રુ અગત્યનું છે. જૂદી જાદી દૃષ્ટિએ આત્મસ્વરૂપના વિચાર કરવાથી તે સબધી શંકા જાય છે અને આત્માની સાચી એળખાણુ થવાથી તેના ઉપર અધ્યાત્મના સાચે માંડી શકાય છે. પરન્તુ આ વિષય અતિ વિસ્તૃત છે, છતાં તે સબંધી એકાદ બે બાબતો ઉપર ટ્રૅક અવલોકન કરી લઈએ——
પ્રથમતઃ કેટલાક દર્શનકારા આત્માને શરીર માત્રમાં સ્થિત નહિ માનતાં વ્યાપક માને છે, અર્થાત્ પ્રત્યેક આત્મા આખા જગતને વ્યાપ્ત કરી રહેલા છે, એમ એના અભિપ્રાય છે. એ સિવાય એમ પણ એએવુ માનવુ છે કે જ્ઞાન એ આત્માનુ અસલ સ્વરૂપ નથી, કિન્તુ શરીર, ઇન્દ્રિય અને મનના સંબંધથી આગન્તુક–ઉત્પન્ન થનારા તે આત્માના અવાસ્તવિક ધમ છે.
૧. નેયાયિક, વૈશેષિક અને સાંદનવાળા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #150
--------------------------------------------------------------------------
________________
: ૧૩૮: છે. આ બન્ને સિદ્ધાન્તમાં મદર્શનારે જુદા પડે છે. પહેલી બાબતના સંબંધમાં એઓ પ્રત્યેક શરીરના જુદા જુદા આત્માને માત્ર તે તે શરીરમાં જ વ્યાપી રહેલા માને છે. તેઓને અભિપ્રાય એ છે કેજ્ઞાન, ઈચ્છા વગેરે ગુણે શરીરમાં જ અનુભવાતા હોવાથી તે ગુણેને માલિક આત્મા માત્ર શરીરમાં જ હે ઘટે છે.
બીજી બાબતના સંબંધમાં જ્ઞાન એ આત્માને વાસ્તવિક ધર્મ છે–આત્માનું અસલ સ્વરૂપ છે–આત્મા જ્ઞાનમય છે” એમ જેનદર્શનની માન્યતા છે અત એવ એ માન્યતા મુજબ શરીર, ઇન્દ્રિય અને મનને સંબંધ છૂટ્યા પછીની મુક્ત અવસ્થામાં પણ આત્માનું સાહજિક જ્ઞાનસ્વરૂપ અવસ્થિત હોય છે. આત્મા જ્ઞાનમય હોવાથી મુક્ત અવસ્થામાં તેનું નિવારણ જ્ઞાન પૂર્ણરૂપે પ્રકાશે છે. જ્યારે કેટલાક અન્ય દર્શનકારે
૧. જે વસ્તુના ગુણે જ્યાં દેખાતા હોય, તે વસ્તુ ત્યાં જ હોવી જોઈએ. ધટનું ૨૫ જ્યાં દેખાતું હૈય ત્યાં જ ઘટ હોવાનું ઘટી રોકે છે. જે ભૂમિભાગ ઉપર ઘટનું રૂપ દેખાતું હોય, તે ભૂમિભાગ સિવાય બીજી જગ્યાએ તે રૂપવાળે ઘટ હવે કેમ બની શકે? '
આ જ વાતને હેમચન્દ્રાષાયે– “यत्रैव यो दृष्टगुणः स तत्र, कुम्भादिवनिष्प्रतिपक्षमेतत्"
એ શબ્દથી કણે છે. આ ન્યાય પ્રમાણે આત્માની લાગણું, ઈચ્છા વગેર ગુણે શરીરમાં જ અનુભવાતા હોવાથી તે ગુણોને સ્વામી આત્મા પણ શરીરમાં જશરીરથી બહાર નહિ રહેલ સિદ્ધ થાય છે.
૨. જ્ઞાનની જેમ સુખ પણ આત્માને અસલ ધર્મ છે. જેમ વાદળામાં સપડાયલા સૂર્યને જળહળતે પ્રકાશ પણ વાદળામાંથી ઝાંખે નીકળે છે, અને તે જ ઝાંખા પ્રકાશ, અનેક છિદ્ધવાળે પડદા લગાવેલા ઘરમાં અધિક ઝાંખો પ્રકાશ પડે છે, એમ છતાં સૂર્ય ઝળહળતા પ્રકાશવાળે નથી એમ કહી શકાય. નહિ એવી રીતે આત્માને જ્ઞાન-...કાશ કે વાસ્તવિક આનંદ પણું શરીર-ઈદ્રિય મનના બંધનથી કે કર્મમહના આવરણથી પૂર્ણરૂપે ન અનુભવાય-ઝાંખો અનુભવાય-વિકારયુક્ત અનુભવાય, તે તે બરાબર બનવાજોગ છે. પરંતુ એથી એમન કહી શકાય કે “જ્ઞાન અને આનંદ આત્માનું અસલ સ્વરૂપ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #151
--------------------------------------------------------------------------
________________
:૧૩૯ :
જ્ઞાનને આત્માના અસલ ધર્મ નહિ માનતા હોવાથી મુકત વ્યવસ્થામાં પણ તેને આત્મા જ્ઞાનશૂન્ય માનવા પડે છે.
આત્માના સબંધમાં અન્ય નકારાથી જૂદી રીતના જૈન સિદ્ધાંતાઃ— “ ચૈતન્યયત:, ગામી, જાતી, લાક્ષાત્ મોઢા, परिमाणः, प्रतिक्षेत्रं भिन्न: पौगलिकादृष्टवांचायम् " ।
»
.
.
"
'
આ સૂત્રથી સ્પષ્ટ સમજાય છે. આ સૂત્રમાં આત્માને પહેલું વિશેષષ્ણુ ચૈતન્યસ્વરૂપવાળા ' આપવામાં આવ્યું છે. અર્થાત્ જ્ઞાન એ સ્માત્માનું અસલ સ્વરૂપ છે. એથી—પૂર્વ કલા પ્રમાણે નૈયાયિક વગેરે જુદા પડે છે. * પરિણામી ' ( નવી નવી યાનિએ જૂદી જૂદી ગત્તિઓમાં ભ્રમણુ કરવાને લીધે પરિણામસ્વભાવવાળા ), ‘· કર્તા ' અને · સાક્ષાત્ ભાતા ' એ ત્રણ વિશેષણોથી, માત્માને કમલપત્રની જેમ નિલેષ સર્વથા પરિણામરહિત–ક્રિયારહિત માનનાર સાંખ્યા જૂદા પડે છે. તૈયા યિક વગેરે પણ આત્માને પરિણામી માનતા નથી. માત્ર શરીરમાં જ વ્યાપ્ત ’ એ અર્થવાળા ‘ દેહપરિણામ ’ વિશેષથી આત્માને બધે વ્યાપક માનનારા વૈશેષિક–નૈયાયિક–સાંખ્યા જૂદા પડે છે. · શરીરે શરીરે આત્મા જાદા એ અથવાળા ‘ પ્રતિક્ષેત્ર૨ ભિન્ન ' એ વિશેષણથી, એક જ આત્મા માનનારા અદ્વૈતવાદીએ-બ્રહ્મવાદીઓ જૂદા પડે છે, અને છેલ્લા વિશેષણથી પૌલિક દ્રવ્યરૂપ અદૃષ્ટવાળા આત્મા બતાવતાં કને અર્થાત ધર્માં–અધમને આત્માને વિશેષ ગુણુ માનનારા નૈયાયિક—વૈશેષિકા અને ફતે તેવા પ્રકારના પરમાણુઓના સમૂહરૂપ નહિ માનનારા વેદાન્તી વગેરે વાદીઓ જૂદા પડે છે.
.
.
" सत्यं ब्रह्म मिथ्या जगत् ” એ સૂત્રની ઉદ્ઘોષણા કરનારાઆમાંના કેટલાક તેના ગમે તે અથ કરતા હોય, પરંતુ ખરા અર્થ તા
૧. વાદિદેવસહિષ્કૃત - પ્રમાણનયતત્ત્વાલાકાલ કાર ” નામક ન્યાયસૂત્રના સાતમા પશ્ચિંદ્રનું પ૬ મું સૂત્ર.
૨. ક્ષેત્ર એટલે શરીર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #152
--------------------------------------------------------------------------
________________
: ૧૪૦ :
એ સમજાય છે કે “જગતના દેખાતા તમામ પદાર્થો વિનાશી છે, અત એવ તેને મિથ્થારૂપ એટલે-અસાર સમજવા જોઈએ. માત્ર શુદ્ધ સત્ય, ચૈતન્યસ્વરૂપ આત્મા જ આરાધવા ગ્ય છે.” આ ઉપદેશમાં ઘણું મહત્ત્વ સમાયેલું છે. અનાદિ મહવાસનાને ભીષણ સંતાપ શમાવવાને આવા ઉપદેશ આપવા પ્રાચીન મહાત્માઓ અગત્યના સમજતા હતા. જગતના પદાર્થો સસલાના શીંગડાની જેમ સર્વથા અસત્ છે” એ અર્થ ઉક્ત સૂત્રથી કાઢવામાં ઘણું નડતર ઊભી થાય છે. એ કરતાં ઉપર બતાવેલ ભાવાર્થ જ યથાર્થ અને સહુની અનુભવદૃષ્ટિમાં આવી શકે તેમ છે. દેખાતા બાહ્ય પદાર્થોની અસારતાનું વર્ણન કરતાં જૈન મહાત્માઓ પણ તેને “મિથ્યા ” કહી દે છે. એથી, “દુનિયામાં વસ્તુતઃ કઈ વસ્તુ જ નથી” એમ એની મતલબ નથી. સંસારને સઘળે પ્રપંચ , અસાર-વિનાશી અનિય છે, એ બરાબર છે. એમાં કોઈના બે મત નથી. અને એજ મતલબને બતાવવા જગતને “મિચ્છા” વિશેષણ આપેલું છે; પરંતુ એથી સર્વાનુભવસિદ્ધ જગતને અત્યંત અભાવ સિદ્ધ થઈ શકે નહિ. કર્મની વિશેષતા.
અધ્યાત્મને વિષય આત્મા અને કર્મને લગતાં વિસ્તૃત વિવેચનથી ભરપૂર છે. આત્મસ્વરૂપના સંબંધમાં કિંચિત્ અવલોકન કર્યું; હવે કર્મની વિશેષતાના સંબંધમાં ડુંક જોઈ જઈએ—
સંસારમાં બીજા છ કરતાં મનુષ્ય તરફ આપણી નજર જલ્દી પડે છે. મનુષ્યજાતિની સ્થિતિને આપણને હમેશાં પરિચય હોવાથી તેની તરફ મનન કરતાં કેટલીક આધ્યાત્મિક બાબતમાં વિશેષ સ્પષ્ટ ખુલાસે થિઈ શકે છે.
ગતમાં મનુષ્ય બે પ્રકારના માલૂમ પડે છે-એક પવિત્ર જીવન ગાળનારા, બીજા મલિન જિંદગીમાં પસાર થનારા. આ બંને પ્રકારના મનુષ્યોને પણ બે વિભાગમાં વહેંચી શકાય છે. સુખસમ્પન્ન અને દરિદ્ર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #153
--------------------------------------------------------------------------
________________
: ૧૪૧ :
એકન્દર્ મનુષ્યાના ચાર વિભાગા થાય-૧ પવિત્ર જીવન ગાળનાસ સુખી, ૨ પવિત્ર જીવન ગાળનારા દુ:ખી, ૩ મલિન જિંદગી ગાળનારા સુખી, ૪ મલિન જિંદગી ગાળનારા દુ:ખી. આ ચાર પ્રકારના મનુષ્યા દુનિયાની સપાટી ઉપર આપણી નજરે ખરાખર દેખાઈ રહ્યા છે. આવી વિચિત્ર સ્થિતિ હોવામાં પુણ્ય—પાપની વિચિત્રતા કારણ છે, એ તે આખા સંસાર જાણે છે; પરંતુ તે વિચિત્રતા સમજવાનુ ક્ષેત્ર બહુ ઊંડુ છે, છતાં એટલું તે અવશ્ય સમજી શકાય છે કે ચાર પ્રકારના મનુષ્યાને લઈને પુણ્ય–પાપના પણ ચાર પ્રકારા હોવા જોઇએ.
આ સબંધમાં જૈનશાસ્ત્રકારો પુણ્ય–પાપના ચાર પ્રકારો આવી રીતે બતાવે છે
૧ પુણ્યાનુબંધી પુણ્ય. ૨ પુણ્યાનુબંધી પાપ. ૩ પાપાનુબંધી પુણ્ય. ૪ પાપાનુબંધી પાપ.
પુણ્યાનુબંધી પુણ્ય.
જન્માંતરના જે પુણ્યથી સુખ ભોગવતાં છતાં ધમ તરફ અભિરુચિ રહ્યા કરે, પુણ્યનાં કાર્યો થયાં કરે અને જીવનની પવિત્રતા અની રહે એવા પુણ્યને ‘ પુણ્યાનુબંધી પુણ્ય ' કહેવામાં આવે છે. કેમકે આ પુણ્ય આ જિંદ્રગીમાં સુખ આપવાની સાથે જીવનને પવિત્ર બનાવવામાં સાધનભૂત થઇ પડે છે કે આગળ જન્માંતરને માટે પણુ પુણ્યને ઉત્પન્ન કરાવી આપે છે, પુણ્યનું અનુબંધી એટલે પુણ્યસ ંતતિનું સાધન જે પુણ્ય, તે ‘ પુણ્યાનુબંધી પુણ્ય ' ના અ છે. અર્થાત્ જન્માંતરને માટે પુણ્ય સંપાદન કરી આપનાર જે પુણ્ય, તે પુણ્યાનુબંધી પુણ્ય છે. પુણ્યાનુબંધી પાપ.
જન્માંતરના જે પાપથી દુ;ખ ભાગવતાં છતાં જીવન મલિન ન થતાં ધ સાધનના વ્યવસાય ખરાબર રહ્યા કરે એવા પાપને · પુણ્યાનુબંધી
# ધર્મસાધન કરનારા. × પાપ કરનાસ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #154
--------------------------------------------------------------------------
________________
: ૧૪ર : પાપ” કહેવામાં આવે છે કેમકે આ પાપ, આ જિંદગીમાં ગરીબાઈ વગેરે દુઇ માપવા છતાં જીવનને પાપી બનાવવામાં સાધનભૂત ન થતાં જન્માંતરને માટે પ્રશ્ય ઉત્પન્ન કરવામાં કારણ બને છે, પુણ્યનું અનાથી એટલે પુણ્યની સાથે સંબંધ જોડનાર જે પાપ તે પુણ્યાનુબંધી પાપને અર્થ છે. અર્થાત જન્માંતરને માટે પુણ્ય સાધવામાં હરકત નહિ કરનાર જે પાપ, તે પુણ્યાનુબંધી પાપ છે, પાપાનુબંધી પુણ્ય.
જન્માંતરમાં જે પુણ્યથી સુખ ભોગવતાં પાપની વાસનાઓ વધતી રહે અને અધમનાં કાર્યો થતાં રહે એવા પુણ્યને “પાપાનુબંધી પુણ્ય' કહેવામાં આવે છે. કેમકે આ પુણ્ય, આ જિંદગીમાં સુખ આપવાની સાથે જીવનને મલિન બનાવનાર હેવાથી જન્માંતરને માટે પાપને ઉત્પન્ન કરનાર થાય છે. પાપનું અનુબંધી એટલે પાપ સંતતિનું સાધન જે પુણ્ય, તે “પાપાનુબંધી પુણ્ય” ને અર્થ છે. અર્થાત જન્માંતરને માટે પાપ સંપાદન કરી આપનાર પુણ્ય પાપાનુબંધી પુણ્ય” છે. પાપાનુબંધી પાપ.
જન્માંતરસંચિત જે પાપથી ગરીબાઈ વગેરે દુઃખ ભેગવવા છતાં પણ પાપ કરવાની બુદ્ધિ છૂટે નહિ, અધમમાં કામ કરાય એવા પાપને પાપાનુબંધી પાપ” કહેવામાં આવે છે; કેમકે આ પાપ, આ જિંદગીમાં દુઃખ આપવાની સાથે જીવનને પણ એવું મલિન બનાવે છે કે આગળ. જન્માંતરને માટે પણ પાપ નિપજાવનાર બને છે. પાપનું અનુબંધી એટલે પાપ સંતતિનું સાધન જે પાપ, પાપાનુબંધી પાપ” ને અર્થ છે. અર્થાત્ જન્માંતરને માટે પાપના પિટલા ઉપડાવનાર જે પાપ તે પાપાનુબંધી પાપ” છે,
સંસારમાં જે રાજાએ, જે ગૃહસ્થ, જે નર-નારીઓ સુખી છે અને ધર્મયુક્ત જીવન ગાળે છે, તેઓ પુણ્યાનુબંધી પુણ્યવાળા સમજવા. જેઓ દારિયાદિના દુઃખથી સંતપ્ત છે, છતાં ધર્મયુક્ત જિંદગી ગાળે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #155
--------------------------------------------------------------------------
________________
: ૧૪૩ :
છે, તે પુણ્યાનુબંધી પાપવાળા જાણુવા. જેઓ સસારના આનંદ લૂંટી રહ્યા છે અને પાપમય જીવન ગાળે છે, તે પાપાનુબંધી પુણ્યવાળા છે અને જેઓ દરિદ્ર દુઃખી હોવા છતાં પાપના ધંધામાં મશગૂલ રહે છે, તેઓને પાપાનુધી પાપવાળા માનવા.
લૂંટમ્રાટ, પ્રાણિવધ વગેરે પ્રચંડ પાપના ધંધાઓથી ધનવાન થઈ બંગલા બંધાવી એશઆરામ ભાગવતા કેટલાક મનુષ્યાને જોઇ કેટલાક ટૂંકી નજરના માણુસા કહે છે કે “ જી ભાઇ ! ધર્મીને ઘેર ધાડ એ! પાપ કરનારાઓ વી માજ માટે છે! હવે ક્યાં સ્કું ધર્મ-ક્રમ !' પરંતુ આ કથન કેવું અજ્ઞાનપૂર્ણ છે, તે ઉપરની ક્રમ સબંધી હકીક્ત સમજનારામે સારી પેઠે જાણી શકયા હશે. આ જિંગીમાં થાહે તેટલું પાપ કરાય અને તેની સાથે પૂર્વના પુણ્યથી ભલે ગમે તેટલું સુખ ભોગવાય, પરંતુ પરલાકમાં પાપાબાઈનુ રાજ્ય નથી કે તે બધું પાપ નિષ્ણ જ હવામાં ઊડી જાય. પ્રકૃતિનું સામ્રાજ્ય અજન્મ છે. તેનાં બારીક તત્ત્વા અગ્રમ્ય છે. માના અધારામાં ગમે તેટલાં ગાથાં મા વામાં આવે, ગમે તેવી કલ્પના બધી નિર્ભય રહેવામાં આવે, પણુ ખૂબ યાદ રાખવુ જોઇએ કે પ્રકૃતિના શાસનમાંથી ક્રાઇ ગુનેહગાર છ્યો નથી, તા નથી અને છૂટશે નહિ.
"
.
આધ્યાત્મિક જીવન પ્રાપ્ત કરવુ એ સુગમ વાત નથી, એને માટે આચાર-વ્યવહાર શુદ્ધ રાખવાની જરૂર છે. ધ્રુવા આચારાથી જીવન સ્વચ્છ નવાની સાથે ઉન્નતિમાં મૂકાય છે એ વાત ખાસ વિચારવા જેલી છે. એ વિષે જૈનશામાં ધણા વિસ્તારથી ઉપદેશ આપવામાં આવ્યા છે. · વસિષ્ઠ સ્મૃતિ ' ના છઠ્ઠા અધ્યાયના ત્રીજા ક્ષેાકમાં પણ “ આવાલીનું મૈં પુનન્તિ વેણ ” એ શબ્દોથી કહેવામાં આવ્યું છે – આચારરહિતનેવે પણ પવિત્ર કરી શકતા નથી, અર્થાત્ વેદના જાણુતાર પણ આચારહીન હોય તે અપવિત્ર છે.' આ સુગમ વિષયને પણ અહીં દિશા માત્રથી જોઇ જાએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #156
--------------------------------------------------------------------------
________________
જૈન આચાર.
(૩)
સાધુધમ અને ગૃહસ્થધર્મનું સામાન્ય પ્રકારે દિગ્દર્શન પહેલાં થઈ ગયુ છે, તથાપિ અહીં આચારના સબંધમાં કેટલીક વિશેષ ખાખત નોંધાશે. પ્રથમ સાધુધમ ને લગતા આચારો ટૂંકમાં જોઇ જઈએ સાધુઓના આચાર
જૈન આચારશાસ્ત્રામાં સાધુઓને રેલ, મેટર, સાયકલ, ટ્રામ, એક્કા, ગાડી, ધાડા વગેરે કાઈ પણ વાહન ઉપર સવારી કરવાને નિષેધ છે, સાધુઓને પાદવિહાર કરવાનું ક્રુમાન છે.
૧. રસ્તામાં નદી આવે અને એટલામાં બીજે સ્થળ-માગ ન હોય તે નાવમાં બેસવાની છૂટ છે.
૩. મહાભારત * માં કહ્યું છે કે
'
" यानारूढं यतिं दृष्ट्वा सचेलं स्नानमाचरेत् । "
અર્થાત્—વાહન ઉપર આરૂઢ થયેલા સન્યાસી બેવામાં આવે તા વસ્રસહિત ન્હાઈ નાખવુ.
6
"
'
• •
J
એ સિવાય અનુસ્મૃતિ, અત્રિસ્મૃતિ, વિષ્ણુસ્મૃતિ, વગેરે સ્મૃતિઓમાં અને ઉપનિષદોમાં સન્યાસીએને માટે વિચક્ યેયેલ પત્ વગેરે શબ્દથી, કોઇ પણ જંતુને પીડા નહિ પહોંચાડતા વિચરણ–ભ્રમણ કરે એને ઉપદેશ અપાયેલો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #157
--------------------------------------------------------------------------
________________
: ૧૫:.
જેનસાધુઓને ગુરમ કરેલું પાણી પીવાનું ફરમાન છે. ૩. પશ્ચિમની વિધાવાળા ડૉકટરે ઉના પાણીમાં તંદુરસ્તીને લગતે બહુ ગુણ બતાવે છે. પ્લેગ, કોલેરા વગેરે રોગોમાં તેઓ ખૂબ જલી ગયેલું પાણી પીવાનું કહે છે. પાશ્ચાત્ય વિદ્વાનેની શોધ પ્રમાણે પાણીમાં એવા અનેક સૂક્ષ્મ જીવો છે કે જેઓ આપણી નજરે દેખી શકાય નહિ. કિંતુ સૂફમદર્શk (Microscope યંત્રથી જોઈ શકાય છે. પાણીમાં થતા પિરા વગેરે છ પાણી પીવાની સાથે શરીરમાં દાખલ થઈ સખ્ત વ્યાધિને જન્મ આપે છે. ગમે તે દેશનું ગમે તેનું ખરાબ પાણી બરાબર ઉકાળીને પીવામાં આવે, તે તે શરીરને નુકસાન કરતું નથી.
ગૃહરોએ-ઉકાળેલું પાણી પીવાનું ન બની શકે તે-કપડાથી ગળીને પાછું પીવાનું લક્ષ્યમાં રાખવું ઘટે છે. આ વિષયમાં સર્વ વિદ્વાનેને એક જ મત હોય. “જપૂત કઇ fz-” “વસ્ત્રથી ગળેલું શુદ્ધ જળ પીવું” એ મનુન વાર્થ પ્રસિદ્ધ છે. “ઉત્તરમીમાંસા ” માં કહ્યું છે કે –
*"षत्रिंशदंगुलयामं विंशत्यंगुलविस्तृतम् । ___दृढं गलनकं कुर्याद् भूयो जीवान् विशोधयेत्"
–“છત્રીસ આગળ લાંબું અને વીશ આગળ વિસ્તારવાળું ગળણું (પાણી ગળવાનું કપડું) રાખવું અને એથી ગળેલું પાણી વાપરવું.”
જ આ શ્લોકમાં “વો કાન કિશોધન એ વાક્ય, “ પછી છોનુ પરિશધન કરવું” એ અર્થ તરફ ધ્યાન ખેંચે છે. જે કપડાથી પાણી ગયું, તે કપડામાં આવેલા જંતુઓ પાછા એમના એમ તે કપડામાં જ રહે તે તે મરી જાય એ દેખીતું છે. અને એ હિંસાને ધર્માથી આંખથી જતી કરે નહિ માટે તે કપડાને સંખારો (પાણીમાં આવેલા જંતુઓ) પાછો પાણીમાં જ પહોંચાડી દે જોઈએ. અર્થાત તે સંખારે થોડા પાણીમાં નાંખી તે પાણી
જ્યાંથી (જે કુવા-તલાવમાંથી ) લાવ્યા હેય, તેમાં મેળવી દેવું. આ વાત જેનેના ઘરની નથી, કિંતુ “ઉત્તર–મીમાંસાગ્રંથમાં કહ્યું છે કે– “
"म्रियन्ते मिष्टतोयेन पूतराः क्षारसम्भवाः।
क्षारतोयेन तु परे न कुर्यात् संकरं ततः" – ખારા પાણીના પોરા મીઠા પાણીમાં અને મીઠા પાણીના પરા ખાસ પાણીમાં આવવાથી મરી જાય છે, માટે એકબીજા જલાશયનું વિચિત્ર સ્વભાવનું પાણી ગયા વગરનું સેળભેળ ન કરવું” .
૧૦.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #158
--------------------------------------------------------------------------
________________
: ૧૪૬ :
જૈન સાધુઓને અગ્નિને સ્પર્શ કરવાનું કે અગ્નિથી રસોઈ કરવાને અધિકાર નથી. ભિક્ષા–માધુકરી વૃત્તિએ જીવન ચલાવથાનું સાધુઓને ફરમાવવામાં આવ્યું છે. એક ઘરથી સંપૂર્ણ આહાર નહિ લેતાં જૂદા જૂદા ઘરોથી–ઘરવાળાઓને સંકોચ ન થાય તે પ્રમાણે મિક્ષા લેવી. જોઈએ. ખાસ સાધુઓને માટે રાઈ નિમણું કરવામાં, તેમજ તેવી રસોઈ સાધુઓને લેવામાં શાસ્ત્રની આજ્ઞા નથી.
સાધુઓને ધર્મ બિલકુલ અકિંચન રહેવાને છે. અર્થાત્ સાધુઓ (વ્યના સંબંધથી સર્વથા મુક્ત હોય છે. ત્યાં સુધી કે તેઓનાં ભોજનનાં
આ સિવાય મહાભારતમાં કહ્યું છે કે" विंशत्यंगुलमानं तु त्रिंशदंगुलमायतम् ।
तद्वत्रं द्विगुणीकृत्य गालयित्वा पिबेजलम् ॥” । " तस्मिन् वस्त्रे स्थितान् जीवान् स्थापयेजलमध्यतः । 'एवं कृत्वा पिबेत् तोयं स याति परमां गतिम् "॥
–“વીશ આગળ પહોળું અને ત્રીસ આગળ લાંબું વસ્ત્ર લઈ તેને બેવડું કરી તેનાથી પાણી ગાળીને પીવું અને તે વસ્ત્રમાં આવેલા છેને જલની અંદર કુવા વગેરેમાં) નાખવા. એવી રીતે પાણી પીનાર સારી ગતિને પામે છે.
આ સિવાય “ વિષ્ણુપુરાણ” વગેરે બીજા પણ અનેક ગ્રંથોમાં પાણી ગળીને પીવાનું કહેવામાં આવ્યું છે. १ " अनग्निरनिकेतः स्याद्
- મનુસ્મૃતિ. ૬ ઠ્ઠો અધ્યાય, ૪૩ મે ક. –સાધુ અગ્નિના સ્પર્શથી રહિત અને ગૃહવાસથી મુક્ત હોય છે. २. “ चरेद् माधुकरी वृत्तिमपि म्लेच्छकुलादपि । एकान्नं नैव भुजीत बृहस्पतिसमादपि ॥"
–અગિરિ. અર્થાત–જેમ સમરે અનેક ફૂલ ઉપર બેસી તેમાંથી છેડેથેડે રસ પીવે છે, પરંતુ તે પૂલને બગાડ્યા વગર પોતાની તૃપ્તિ કરી લે છે, એ પ્રમાણે, અર્થાત્ મધુકરની (ભમરાની) વૃત્તિએ સાધુઓએ જૂદા જૂદા ઘરથી, ઘરવાળાને અપ્રીતિ કાંઈ પણ સંકોચ ન થાય તેમ ભિક્ષા લેવી. આ વિષે અત્રિરષ્ટ્રતિકાર ચાર દઈને કહે છે કે, મ્લેચ્છના કુલમાંથી પણ કદાચ તેવી શુદ્ધ ભિક્ષા લેવી પડે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #159
--------------------------------------------------------------------------
________________
: ૧૪૭:
પાત્રા પશુ` ધાતુનાં ન હેાવા જોઇએ. કાઇ, માટી કે તુંબડીનાં પાત્રા સાધુઓના ઉપયેાગમાં આવે છે.
રવર્ષોં-ઋતુમાં સાધુ એક જગ્યાએ રહી જાય. સાધુ સ્ત્રીને સ્પશ કદાપિ ન કરે.
તે એમાં, વાંધે નથી; પરંતુ એકના ઘરથી, ભલે તે બ્રહસ્પતિ સમાન દાતા હોય તાયે સંપૂર્ણ શિક્ષા ન લેવી.
૧.
“ भतैजसानि पात्राणि तस्य स्युर्निर्वणानि च ।
X
X
अलाबु दारुपात्रं च मृन्मयं वैदलं तथा । एतानि यतिपात्राणि मनुः स्वायम्युवोऽब्रवीत् ॥ " ---મનુસ્મૃતિ, ૬ ઠ્ઠો અધ્યાય, ૫૩, ૫૪ શ્લોક —ત્રાતુ વગરનાં તથા છિદ્રરહિત પાત્રા સાધુને જોઈએ. તુમડી, કાઇ, માટી અને વાંસનાં પાત્રા સન્યાસીઓને માટે મનુએ કહ્યાં છે.
×
66
“ यतिने काञ्चनं दत्वा तांबूलं ब्रह्मचारिणे । चौरेभ्योऽप्यभयं दत्वा दातापि नरकं व्रजेत् ॥
( પારાશરસ્મૃતિ, ૧ અધ્યાય, ૬૦ મા શ્ર્લોક ). — યતિને (સાધુ–સન્યાસીને) દ્રવ્યં, બ્રહ્મચારીને તાંબૂલ અને સખ્ત અપરાધી ચારને અભય આપનાર દાતા નરકમાં ચાલ્યો જાય છે.
२. पर्यटेत् कीटवद् भूमिं वर्षास्वेकत्र संविशेत् " —વિષ્ણુસ્મૃતિ, ૪ થા અધ્યાય, ૬ ઠ્ઠો શ્લોક અર્થાત્—જેમ કીડો ફરતા રહે છે, તેમ સાધુએ ભ્રમશીલ રહેવુ. એક જગ્યાએ સ્થિરવાસ ન કરવા. ખીજી રીતે કીડાનુ હલવુ જેમ ધીમુ હોય છે, ત્યાં સુધી કે તેનુ ચાલવું જોયા વગર કાઇનાથી કળી શકાય નહિ. તેમ સાધુ પણ ઘેાડાની જેમ ધબધબ ન ચાલનાં જમીન પર જીયા તરફ દૃષ્ટિ રાખતા ચાલે. એ સિવાય સાધુ વર્ષાઋતુમાં ( ચતુર્માહ ) એક જગ્યાએ રહી જાય. सम्भाषणं सह स्त्रीभिरालम्भप्रेक्षणे तथा —વિષ્ણુસ્મૃતિ, ૪ । અધ્યાય, ૮ મા શ્ર્લોક. અર્થાત્—સ્ત્રીની સાથે સાધુએ સંભાષણ કરવુ નહિ; તેમજ સ્ત્રીનું નિરીક્ષણૢ તથા તેના સ્પર્શ કરવા નહિ.
66
3.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
17
www.umaragyanbhandar.com
Page #160
--------------------------------------------------------------------------
________________
: ૧૪૮ :
ટૂંકમાં સાંસારિક સવ પ્રપંચેાથી નિમુક્ત અને સદા અધ્યાત્મરતિપરાયણ રહેવાન સાધુઆને ધમાઁ છે. નિઃસ્વાથભાવે જગતનું કલ્યાણુ કરવું એ એના જીવનના મૂલ મંત્ર છે.
ગૃહસ્થાના આચાર
હવે ગૃહસ્થાના આચાર ઉપર ટૂંક નજર કરી જઇએ. ગૃહસ્થાના માટે જૈનશાસ્ત્રઓ ષટ્કમ બતાવે છે-
" देवपूजा गुरूपास्तिः स्वाध्यायः संयमस्तपः । दान चेति गृहस्थानां षट् कर्माणि दिने दिने "
અર્થાત્—પરમાત્માનું પૂજન, ગુરુ મહાત્માની સેવા, શાસ્ત્રવાંચન, સયમ, તપ અને દાન એ છ ગૃહસ્થાનાં કર્મો છે.
૧. સાધુઓની વિરક્ત દશાના સબંધમાં મનુસ્મૃતિમાં કહ્યું છે કેઃअतिवादांस्तितिक्षेत नावमन्येत कंचन |
66
,,
X
X
*
“ જ્યાં ન પ્રતિષ્યવાળુ પૃ: રાજ વયેત્ ।”
X
X
×
''
66 भैक्षे प्रसक्तो हि यतिर्विषयेष्वपि सज्जति । " अलाभे न विषादी स्याद् लाभे चैव न हर्षयेत् । प्राणयात्रिकमात्र: स्याद् मात्रासंगाद् विनिर्गतः ॥ " इन्द्रियानां निरोधेन रागद्वेषक्षयेण च । अहिंसया च भूतानाममृतत्वाय कल्पते ॥
,,
ܕܕ
“ અપમાનને સહન કરે, પણ કોઇનું અપમાન કરે નહિ. ક્રોધ કરનારની સામે ોધ કરે નહિ, આક્રોશ કરનારની સામે મધુર વાણીથી વ્યવહાર કરે, ભિક્ષાના લાલમાં ફસાયેલા કૃતિ વિષયમાં દૂખી જાય છે. લાભ થતાં ખુશી ન થાય અને નુક્શાન થતાં દુ:ખી ન થાય. કેવળ પ્રાણુરક્ષા ાનમિત્ત ભેાજન કરે, આસક્તિથી વેગળા રહે. ઈન્દ્રિયાના નિરાય, રાગ-દ્વેષના પરાજય અને પ્રાણીમાત્ર ઉપર યાની લાગણી શખવાથી મોક્ષને યાગ્ય થવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #161
--------------------------------------------------------------------------
________________
: ૧૪૯ :
આ પ્રસંગે ભક્ષ્યાભક્ષ્યની એક વાત નોંધવી અસ્થાને ગણાશે નહિ.
જૈન આચારગ્રંથામાં લક્ષ્ય-અભક્ષ્યના વિચાર બહુ કરવામાં આવ્યા છે. કંદમૂલ ખાવા તરફ જૈનશાસ્ત્રઓની મનાઇ છે. તે સિવાય રાત્રિભોજન વગેરેને પણ સદોષ બતાવવામાં આવ્યા છે. અન્યાન્ય શાસ્ત્રાના અભિપ્રાય તરફ નજર કરીશું, તેા આ હકીકતમાં હિન્દુ ધર્માચાર્યાં પણ જૂદા
પડતા નથી.
-::
મનુસ્મૃતિના પાંચમા અધ્યાયના પાંચમા, એગણીશમા વગેરે લૈકામાં ચુન ચુગને સેવ પહાડું ” + + + વગેરે શબ્દોથી લસણુ, ગાજર, ડુંગળી વગેરે અભક્ષ્ય ચીજો ખાવાની મનાઇ કરવામાં આવી છે. રાત્રિભાજનના નિષધ
રાત્રિભાજન કરવું એ પણ ગેરબ્યાજખી છે. આ સબંધમાં પ્રથમ અનુભવથી વિચાર કરવા જોઇએ કેસધ્યા પડતાંની સાથે અનેક જથ્થાઅધ સૂક્ષ્મ જીવા ઊડવા માંડે છે. રાત્રે દીવાની સામે મેશુમાર જીવા ફરતા જોવાય છે. ઉધાડા રાખેલા દીવાના પાત્રમાં પુષ્કળ જીવડાં પડેલા દેખાય છે. અને એ સિવાય આપણા શરીર ઉપર પણ રાત્રિ પડતાંની સાથે અનેક જીવા બેસવા માંડે છે. આવી સ્થિતિમાં ભાજન ઉપર પશુ જીવા અવશ્ય ખેસવા જોઈએ. એ ખુલ્લી વાત છે. આથી ભાજનની સાથે જીવતાં જીવડાંને પણુ ભક્ષણ કરી જવાનું પાપ રાત્રિભોજન કરનારને ચેાખ્ખી રીતે લાગતું જણાય છે. કેટલાંક ઝેરી જીવડાં ભોજનની સાથે પેટમાં આવતાં રાગને ઉત્પન્ન રકનાર થાય છે. કેટલાક ઝેરીલા જીવાની અસર તુરત નહિ થતાં લાંખે કાળે પણ થાય છે. ભાજનમાં જૂ આવી હોય તેા જલેાદર પેદા થાય છે. કરાળીયા આવવાથી કાઢ ઉત્પન્ન થાય છે. કીડી આવવાથી બુદ્ધિ હણાય છે. લાકડાને કકડા આવી ગયા હોય, તેા ગળામાં પીડા ભાગવવી પડે છે. માખી આવવાથી વમન થાય છે અને કાઇ ઝેરી પ્રાણી ખાવામાં આવી ગયું હોય તા અકાળ મૃત્યુના પંજામાં સપડાવુ પડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
*
www.umaragyanbhandar.com
Page #162
--------------------------------------------------------------------------
________________
: ૧૫૦ :
સાયંકાલે (સર્યના અસ્ત થવા પહેલા) કરેલું ભોજન, રાત્રે સૂઈ જવાના વખત સુધીમાં ઘણુંખરૂં જઠરાગ્નિની વાલા ઉપર ચઢી જવાથી નિદ્રામાં તેની માઠી અસર થતી નથી. તેથી ઉલટી રીતે વર્તવામાં–રાત્રે ખાઇને થોડીવારમાં સૂઈ જવાથી હરફર કરવાનું ન બનવાને લીધે પેટમાં તરતનું ભરેલું અન્ન નિદ્રામાં વખતે બીમારી ઉત્પન્ન કરે છે. ભજન કર્યા પછી થોડું-થોડું પાણી પીવાને ડેકટરી નિયમ છે. આ નિયમ, રાત્રિએ જમવાથી જોઈતા પ્રમાણમાં પાણી પીવાને વખત નહિ મળવાને લીધે સચવાઈ શકે નહિ. અને એથી અજીર્ણ પેદા થાય છે. “અજી સર્વ ગોનું મૂળ છે.” એ વાત જગજાહેર છે.
આ બધી અનુભવસિદ્ધ બાબતે ઉપરથી આરોગ્યની દૃષ્ટિએ પણ રાત્રિએ ભજન અર્તવ્ય ઠરે છે.
હવે ધર્મશાસ્ત્રો તરફ જરા નજર કરીએ. હિન્દુ ધર્મશાસ્ત્રોમાં “માર્કણ્ડ” મુનિનું નામ જાણીતું છે. તેઓ ત્રિજનને વખોડતાં એકદમ બહુ–ઘણું, બહુ જ વધારે પડતું ઊગ કહી નાંખે છે કે રાત્રિએ ખાવું તે માંસભક્ષણની બરાબર અને રાત્રિએ પાન કરવું તે રૂધિર પીવા બરાબર છે. તે શ્લેક આ છે –
" अस्तं गते दिवानाथे आपो रुधिरमुच्यते ।
વાં માંસ છો માન્હન માર્ષિા ” કૂર્મપુરાણમાં પણ કહ્યું છે કે – " न द्रुह्येत् सर्वभूतानि निद्वंद्वो निभयो भवेत् ।
न नक्तं चैवमश्नीयाद् रात्रौ ध्यानपरो भवेत् ॥" –“સર્વ પ્રાણુઓ ઉપર હરહિત અને નિર્દ% તથા નિર્ભય રહે. અને રાત્રિએ ભજન નહિ કરતાં ધ્યાનમાં તત્પર રહે.”
કારિત્વે ચિત્યાર સુત શો ના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #163
--------------------------------------------------------------------------
________________
: ૧૫૧ :
–એ પણ તે જ પુરાણના ૬૫૩ મા પૂછનું વાકય છે. એને અર્થ એ છે કે-“સૂર્યની હૈયાતીમાં ગુરુ કે વડીલને અન્ન બતાવી પૂર દિશા તરફ ભજન કરે.”
અન્ય પુરાણ અને અન્ય ગ્રંથમાં પણ રાત્રિભોજનને નિષેધ કરનારાં ઘણાં વાક્ય મળી આવે છે. યુધિષ્ઠિરને સંબોધન કરી ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે-ગૃહસ્થ કે સાધુ. કેઈએ રાત્રે પાણી પણ પીવું ન જોઈએ, તે લેક આ છે– *
"नोदकमपि पातव्यं रात्रावत्र युधिष्ठिर!।
तपस्विनां विशेषेण गृहिणां च विवेकिनाम् ॥" આ લેકમાં તપસ્વીઓ(સાધુ-સંન્યાસીઓ)ને માટે રાત્રિએ પાણું પણ પીવાને ભાર દઈને નિષેધ કર્યો છે. એ ઉપરાંત ગૃહસ્થાને પણ એ બંધનથી જતા કર્યા નથી. આ વ્રતને નહિ પાલનારા ગૃહસ્થ પણ અવિવેકી બતાવ્યા છે.
પુરાણોમાં “પ્રદોષવ્રત,” “નાવત” બતાવ્યા ઉપરથી કેટલા રાત્રિભોજન તરફ લલચાય છે, પરંતુ આથી રાત્રીભેજનના નિષેધના
કે અપ્રમાણુ ઠરે, એ વાત યાદ રાખવી જોઈએ. પૂર્વાપરને વિરોધ ન આવે, તેમ શાસ્ત્રનાં વાકયે વિચારવાં જોઈએ. “વો નમુમ્' એ વાકયથી સૂર્યનાં અસ્ત થયા પહેલાની બે ઘડી જેટલા વખત રાત્રિનું મુખ અને તે જ વખતને “પ્રદોષ” કાળ સમજવામાં રાત્રિનના નિષેધક શ્લોકોની સાથે વિરાધ રહેશે નહિ. “ના” શબ્દને મુખ્ય અર્થ તે છે કે રાત્રિ છે, તથાપિ શાસ્ત્રકારો અને વ્યાખ્યાનાકા રાત્રિભોજનના નિષેધનાં અનેક પ્રમાણભૂત વાકાને બાધ ન આવે એ માટે “નત” શબ્દથી સૂર્યની અસ્તદશા પહેલાંની બે ઘડીનો વખ૮ લેવાનું બતાવે છે?
૧. શબ્દને મુખ્ય અર્થ લેવામાં વિરોધ જણાતે હેય, તે ગણશક્તિથી ( લક્ષણથી) ધટતે અર્થ લેવાય છે. ખાસ “અમદાવાદમાં રહેનારે, જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૫૨ :
જેવી રીતે કુ—
" दिवसस्याष्टमे भागे मन्दीभूते दिवाकरे ।
एतद् नक्तं विजानीयाद् न नक्तं निशि भोजनम् || " " मुहूर्त्तेनं दिन नक्तं प्रवदन्ति मनीषिणः । नक्षत्रदर्शनानक्तं नाहं मन्ये गणाधिप ! ||
99
અર્થાત્—દિવસના આઠમા ભાગને અથવા સૂર્યની અસ્તદશા પહેલાં
બે ઘડીના વખતને ‘ નક્ત ' કહેવામાં આવે છે. અત એવ રાત્રિએ ખાવુ
'
.
.
એ ‘ નક્તત્રત ’ તે અર્થ નથી. બીજા લેાકમાં ગણેશજીને ઉદ્દેશીને કહ્યું છે કે—જ્યારે નક્ષત્રા દેખાય તે વખતને હું · નક્ત ' માનતે નથી.
"
વળી
" अम्भोदपटलच्छन्ने नाश्नति रविमण्डले ।
अस्तंगते ते भुञ्जाना अहो ! भानो सुसेवकाः ? ॥ "
.
ખાલે છે કે “ હું અમદાવાદ રહું છું. ” તેમ. અમદાવાદની પાસેના નાના ગામયમાં રહેનારો પણ ખેાલે છે કે—“ હું અમદાવાદ રહું છું.” એક જ જાતનાં આ બે વાકયાના એક જ અર્થ થાય નહિ, એમ સહુ કોઇ સમજી શકે છે. એક જ અથ લેવામાં આવેતા ખરી વાત ઊડી જાય, માટે કોઈ સ્થળે • અમદાવાદ શબ્દથી ખાસ - અમદાવાદ શહેર ' સમજવાનુ હોય છે અને કોઇ સ્થળે, અમદાવાદ' શબ્દથી અમદાવાદ શહેર ' સમજવામાં વાંધે આવતા હાય, તે અમદાવાદની પાસેનું ગામડુ સમજવુ પડે છે. આવી રીતે મુખ્ય અને ઔપચારિક અને વ્યવહાર લેાકમાં પણ અનુભવાય છે. આ ઉપરથી એ સિદ્ધ થાય છે કે મુખ્ય અર્થીને કહેનાર શબ્દથી મુખ્ય અના સમીપની વસ્તુ પણ ‘પ્રકરણાનુસાર ’ * સમજવામાં વાંધા રહેતા નથી. આ નીતિ પ્રમાણે પ્રાકૃતમાં નક્ત શબ્દથી મુખ્ય અર્થ રાત્રિ જ્યાં ન ઘટતી હોય ત્યાં રાત્રિના સમીપ ભાગ અર્થાત્ સૂર્યની અસ્ત દશા પહેલાંની એ ઘડી જેટલા વખત લેવામાં કાઇ જાતના વાંધા નથી. ‘નક્ત ' શબ્દથી મુખ્ય અથ રાત્રિ લેવામાં રાત્રિભેાજન નિષેધના અનેક પ્રમાણેાના વાંધા આવે છે. માટે જ પૂર્વોક્ત ગાણ ( ઓપચારિક ) અર્થ લેવાની જરૂર પડી છે. જ્યાં જ્યાં આમ અસકાચ કરાય છે ત્યાં બધે મુખ્ય અર્થ સેવામાં ભાષા હોવાનું કારણ સમજવુ.
:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #165
--------------------------------------------------------------------------
________________
: ૧૩: "ये रात्रौ सर्वदाऽऽहारं पर्जयन्ति सुमेधसः।
તેનાં ઘણોવાસ જ માન વાપરે છે” " मृते स्वजनमात्रेऽपि सूतकं जायते किल ।
अस्तंगते दिवानाथे भोजनं क्रियते कथम् १"
-જે સૂર્યના ભકતે જ્યારે સૂર્યમંડલ મેધપટલથી આચ્છાદિત થાય છે ત્યારે ભેજન કરતા નથી, તે જ સર્યના ભકત સૂર્યની અસ્તદશામાં પણ ભજન કરે, એ કેવું આશ્ચર્ય ! જેઓ, હંમેશાં રાત્રિજનથી વિરક્ત છે, તેઓ પ્રતિદિન રાત્રિના અડધા દિવસના ઉપવાસી બનવાથી એક મહિનામાં પંદર ઉપવાસનું ફળ મેળવે છે. સ્વજન માત્રના (સ્વકુટુંબમાંથી કોઈના ) મરવાથી પણ સૂતક આવે છે, એટલે તે દશામાં કઈ ભોજન કરતું નથી, તે દિવસને નાથ સૂર્ય અસ્ત થયા પછી તે ભોજન કરાય જ કેમ?
વળી– " देवैस्तु भुक्तं पूर्वा मध्याहे ऋषिभिस्तथा ।
अपराहे च पिवृमिः साया दैत्यदानवैः ॥" " सन्ध्यायां यक्षरक्षोमिः सदा मुक्तं कुलोद्वह ! ।
सर्ववेलामतिक्रम्य रात्रौ भुक्तमभोजनम् ॥"
–આ બે થી યુધિષ્ઠિરને કહેવામાં આવ્યું છે કે-“હે યુધિષ્ઠિર ! દેવતાઓ દિવસના પૂર્વ ભાગમાં, ષિઓ મધ્યાહ્ન કાલમાં, પિત લેકે બપોર પછી ત્રીજા પહેરની આખરમાં, દૈત્ય-દાન સાયંકાલે અને યક્ષ–રાક્ષસે સધ્યાવખતે ભોજન કરે છે; પરંતુ બધે વખત છોડી રાત્રે ભોજન કરવું એ અયુક્ત છે.
આ જ વાતની પુષ્ટિમાં–રાત્રિએ જે છ કામ કરવા વર્જિત છે, તેમાં રાત્રિભોજન પણ ખાસ ભાર દઈને ગણવામાં આવ્યું છે. અને તે આ લેક છે–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #166
--------------------------------------------------------------------------
________________
:૧૫૪ ઃ "नैवानि च स्नानं न प्रार्द्ध देवतार्चनम् ।
दानं वा वाहितं रात्री भोजनं तु विशेषतः ॥" અર્થાતઆહુતિ, સ્નાન, શ્રાદ્ધ, દેવપૂજન, દાન અને વિશેષ કરીને ભજન રાત્રે ન કરવું જોઈએ.
આ વિષયમાં “આયુર્વેદ” ને પણ એ જ મુદ્રાલેખ છે કે – " हमामिपनसंकोचश्चन्डरोचिरपायतः ।
अतो नक्तं न भोक्तव्यं सूक्ष्मजीवादनादपि ॥" –સૂર્યના અસ્ત થયા પછી હૃદયકમલ અને નાભિકમલ એ બંને સંકેચાઈ જાય છે. એથી, અને સૂક્ષ્મ જીવાનું પણ ભોજનની સાથે ભક્ષણ થઈ જતું હેવાથી રાત્રિએ ભોજન કરવું નહિ.
ઉચ્છિષ્ટ (એવું) ખાવું-પીવું પણ જૈન ધર્મમાં નિષિદ્ધ છે. સ્વચ્છતા, સુઘડતા, શુદ્ધતા અને સમુચિત શૌચ તરફ ધ્યાન આપવાનું જેન આચારગ્રન્થ સારી પેઠે ફરમાવે છે. લાંબો વખત મળ-મૂત્ર રહેવાથી તેમાંથી ઊડતા વિલક્ષણ જંતુઓના સંક્રમણને લીધે અનેક રોગો પેદા થાય છે, એમ રસાયનશાસ્ત્ર બતાવે છે, ત્યારે જૈનશાસ્ત્ર પણ છૂટી. જગ્યામાં મળ-મૂત્ર કરવાનું ફરમાવે છે.
ટૂંકમાં એટલું કહી દેવું જોઈએ કે શાસ્ત્રોક્ત આચાર-વ્યવહાર જીવનની ઉન્નતિનાં પગથિયાં છે. શાસ્ત્રનિયમાનુસાર વર્તન રાખવામાં આરોગ્યને લાભ છે, અર્થસિદ્ધ છે અને કપ્રિયતા મેળવાય છે. સાથે જ સાથે આજતિને ઉદ્દેશ પણ બરાબર સિદ્ધ કરી શકાય છે.
જ્યાં સુધી વસ્તુઝાનમાં સંદેહ યા બ્રાતિ હેય ત્યાં સુધી યથાર્થ પ્રવૃત્તિ બનતી નથી, એ સુવિદિત છે. વસ્તુતત્વની પરીક્ષા પ્રમાણઠારા થાય છે, એમાં બે મત નથી. આ માટે જેનન્યાયની પરિભાષાનું અવલેકિન પણ ટૂંકમાં કરી જઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #167
--------------------------------------------------------------------------
________________
:૧૫૫ :
ન્યાય–પરિભાષા. કનીતિ પ્રમાણ”—જે વડે વસ્તુતત્વને યથાર્થ નિશ્ચય થાય, તે પ્રમાણ છે. યથાર્થ જ્ઞાનવડે સંદેહ, ભ્રમ કે મૂઢતા દૂર થવાથી અને વસ્તુસ્વરૂપને ખરે પ્રકાશ થવાથી, તે યથાર્થ જ્ઞાન પ્રમાણ” છે.
પ્રમાણુના બે ભેદ છે-પ્રત્યક્ષ અને પરોક્ષ. મનસહિત ચક્ષુ આદિ ઈન્દ્રિયોથી રૂપ, રસ આદિનું જે ગ્રહણ થાય છે અર્થાત ચક્ષુથી રૂપ જેવાય છે, જીભથી રસ ગ્રહણ કરાય છે, નાકથી ગંધ લેવાય છે, વચાથી સ્પર્શ કરાય છે અને કાનથી શબ્દ શ્રવણ કરાય છે, તે પ્રત્યક્ષ છે.
વ્યવહારમાં અનુભવાતાં ઉપયુક્ત પ્રત્યક્ષોથી જુદા પ્રકારનું પ્રત્યક્ષ યોગીશ્વરેને હેય છે, જે ઈન્દ્રિય અને મનની અપેક્ષા બિલકુલ રાખતું નથી, માત્ર આત્મશક્તિની અપેક્ષા રાખે છે.
ઇન્દ્રિથી પ્રત્યક્ષ થવામાં વસ્તુની સાથે ઈન્દ્રિયને સોગ થ જરૂર છે કે કેમ? એ અને વિચારનું સ્થલ છે.
જીભથી રસ લેવાય છે, ત્યાં જીભ અને રસને સાગ બરાબર હેય છે. ત્વચાથી સ્પર્શ કરાય છે, ત્યાં ત્વચા અને સ્પર્શવાળી વસ્તુને સંયોગ ચે કળાય છે નાકથી ગંધ લેવાય છે, ત્યાં ગંધવાળા દ્રવ્યો નાકની સાથે અવશ્ય સંગ ધરાવતાં હોય છે. દૂરથી ગંધ આવવામાં પણ દૂરથી આવતાં ગન્ધવાળા સૂક્ષ્મ દ્રવ્યો નાકની સાથે અવશ્ય સંયુક્ત હોય છે. કાનથી સાંભળવાનું પણ, દૂરથી આવતા શબ્દો કાનની સાથે અથડાય છે, ત્યારે જ થાય છે.
એ રીતે જીભ, ત્વચા, નાક અને કાન એ ચાર ઈન્દ્રિયે વસ્તુની સાથે સંયુક્ત થઈ પિતાના વિષયને ગ્રહણ કરે છે; પરંતુ ચક્ષુ એ બાબતમાં ઊલટી છે. ચક્ષુથી દેખાતા નજીક કે દૂરના વૃક્ષ વગેરે પદાર્થો ચક્ષની પાસે આવતા નથી, એ ખુલ્લું છે, તેમ ચક્ષ પણ શરીરથી બહાર નિકળી તે પદાર્થો પાસે જતી નથી. આ ઉપરથી સાબિત થાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #168
--------------------------------------------------------------------------
________________
: ૧૫૬ :
:
ચક્ષુ
છે કે ચક્ષુથી જોવામાં વસ્તુની સાથે ચક્ષુને સંચૈાગ થતા નથી. અતએવ · અપ્રાપ્યકારિ ' કહેવાય છે. અર્થાત્ · અપ્રાપ્ય · એટલે પ્રાપ્તિ કર્યાં વગર—સયાગ કર્યાં વગર · કારિ* એટલે વિષયને ગ્રહણ કરનાર. આનાથી ઊલટી ચાર ઇન્દ્રિયા • પ્રાપ્યકારિ ' ચક્ષુની જેમ અપ્રાપ્યકારિ છે,
•
.
કહેવાય છે. મન પણ
પ્રત્યક્ષથી ઊલ્ટુ પરોક્ષ પ્રમાણુ છે. પરાક્ષ વિષયને અવમેધ પરીક્ષ પ્રમાણુથી થાય છે. પરાક્ષ પ્રમાણમાં પાંચ ભેદો પાડવામાં આવ્યા છે. સ્મરણ, પ્રભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ. પૂર્વે અનુભવ કરેલી વસ્તુની યાદી થવી એ સ્મરણ છે. સ્મરણુ અનુભૂત વસ્તુ ઉપર બરાબર પ્રકાશ નાંખે છે, અતએવ તે ‘ પ્રમાણુ ’ કહેવાય છે.
તે જ આ
ખાવાઈ ગયેલી વસ્તુ જ્યારે હાથ આવે છે, ત્યારે એવું જે જ્ઞાન પુરે છે, તે પ્રત્યભિજ્ઞાન છે. પૂર્વે જોયેલા માસ જ્યારે ક્રીથી મળે છે. ત્યારે “ સોડ્ય રેવત્તઃ ” અર્થાત્ “ તે આ દેવદત્ત ” એવું જે પ્રતિભાન થાય છે, તે પ્રત્યભિજ્ઞાન છે.
',
66
સ્મરણ થવામાં પૂ થયેલ અનુભવ જ કારણ છે, જ્યારે પ્રત્યભિજ્ઞાન થવામાં અનુભવ અને સ્મરણુ એ બંને ભાગ લે છે. સ્મરણમાં ‘તે ધડે’ એવું સ્ફુરણ થાય છે, જ્યારે પ્રત્યભિજ્ઞાન “ તે આ ધડે ’ એવા પ્રતિભાસ હોય છે. આથી એ બન્નેની ભિન્નતા સમજી શકાય છે. ખાવાયલી વસ્તુને દેખવાથી અથવા પૂર્વે દેખેલ મનુષ્યને જોવાથી ઉત્પન્ન થતા તે જ આ * એવા જ્ઞાનમાં તે જ એ ભાગ સ્મરણુરૂપ છે અને
.6
.
?
6
આ • એ ભાગ ઉપસ્થિત વસ્તુ કે મનુષ્યને દેખવારૂપ અનુભવ છે. આ અનુભવ અને સ્મરણુ એ બંનેના સંમિશ્રણુરૂપ તે જ આ ' એ અખંડ જ્ઞાન પ્રત્યભિજ્ઞાન છે.
"
'
.
કાઇ એક ગૃહસ્થે કદાપિ રાઝ જોયું નહતું. એક વખતે કાઇ ગાવાળના કહેવાથી અને જ્ઞાન થયું કે ગાયના જેવુ રાઝ હેાય છે. કાઇ વખતે જંગલમાં સફર મારવા ગયેલા તેણે રાઝ જોયુ. રાઝને દેખવાથી ગાયના જેવુ જે હાય છે તે' એવી સ્મૃતિ ( યાદી ) આવી;
.
તેને ઝટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
.
www.umaragyanbhandar.com
Page #169
--------------------------------------------------------------------------
________________
: ૧૫૭ :
*
2
એ સ્મરણુ અને ‘ આ ' એવું રાઝનું પ્રત્યક્ષ દર્શન, એ એના મિશ્રણરૂપ તે જ આ રાઝ ’એ વિશિષ્ટ જ્ઞાન જે થાય છે, તે પ્રત્યભિજ્ઞાન છે. પ્રત્યભિજ્ઞાનનાં ખીજા પ્રકારનાં પશુ ઉદાહરણા છે.
તર્ક. જે વસ્તુ જેનાથી જૂદી પડતી નથી, જે વસ્તુ જેના વગર રહેતી નથી, એ વસ્તુને એની સાથેને જે સહભાવરૂપ ( સાથે રહેવા રૂપ) સબંધ છે, તે સંબંધને નિશ્ચય કરી આપનાર ‘ તર્ક ' છે. દૃષ્ટાંત તરીકે–ધૂમ, અગ્નિ વિના રહેતા નથી. જ્યાં જ્યાં ધૂમ છે ત્યાં ત્યાં અગ્નિ છે. એવા કાઈ ધૂમવાન પ્રદેશ નથી કે જ્યાં અગ્નિ ન હાય. આવા જે ધૂમ અને અગ્નિને સહભાવ–સ ંબંધ, બીજા શબ્દોમાં કહીએ તા--ધૂમમાં રહેલા અગ્નિની સાથે રહેવાને જે નિશ્ચલ નિયમ, તે તર્કથી સાબિત થઇ શકે છે. એ નિયમને તર્કશાસ્ત્રીઓ ‘ વ્યાપ્તિ’ કહે છે. ધૂમમાં જ્યાં સુધી વ્યાપ્તિને નિશ્ચય ન થયા હોય, ત્યાં સુધી ધૂમને દેખવા છતાં અગ્નિનું અનુમાન થઈ શકે નહિ, એ ખુલ્લી વાત છે. જેણે ધૂમમાં અગ્નિની વ્યાપ્તિને નિશ્ચય કર્યો છે, તે જ મનુષ્ય, ધૂમ દેખી તે સ્થળે અગ્નિહાવાનું ચાસ અનુમાન કરી શકે છે. આ હકીકતથી સ્પષ્ટ થાય છે કે અનુમાનને માટે વ્યાપ્તિનિશ્ચય થવાની જરૂર છે, વ્યાપ્તિનિશ્ચય કરવા તર્કની જરૂર છે.
:
એ વસ્તુઓ, અનેક જગ્યાએ સાથે રહેલી દેખવાથી એમને વ્યાપ્તિનિયમ સિદ્ધ થતા નથી, કિન્તુ એ ખેતે જૂદી પાડવામાં શા વાંધા છે એ તપાસતાં વાંધા સિદ્ધ થતા હાય, તેા જ એ તેને વ્યાપ્તિનિયમ સિદ્ધ થઇ શકે છે. આવી રીતે એ વસ્તુના સાહચયની પરીક્ષા કરવાના જે અધ્યવસાય, તે તક છે. ધૂમ અને અગ્નિના સબંધમાં પશુ— જો અગ્નિ વિના પણુ ધૂમ ાય, તે તે અગ્નિનું કાય થશે નહિ; અને એમ થવાથી ધૂમની અપેક્ષાવાળા અગ્નિની શોધ કરે છે, તે કરશે નહિ. અગ્નિમાંથી ધૂમ પેદા થાય છે, એ પ્રત્યક્ષ છે. કારણ—કાતા, જે લેાકપ્રસિદ્ધ છે, તે ટકશે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
એટલે એમની પરસ્પર નહિ ’–આવા પ્રકારના
www.umaragyanbhandar.com
Page #170
--------------------------------------------------------------------------
________________
: ૧૫૮ ૪ તથી જ તે બેની વ્યાપ્તિ સાબિત થાય છે, અને એ વ્યાતિનિશ્ચયના બલથી અનુમાન કરાય છે. અતએ “તક' પ્રમાણ છે.
અનુમાન, જે વસ્તુનું અનુમાન કરવું હોય તે વસ્તુને છેડી નહિ રહેનારા એવા પદાર્થનું, બીજા શબ્દમાં હેતુનું દર્શન થવું જોઈએ અને એ હેતુમાં અન્ય વસ્તુની વ્યાપ્તિ રહ્યાનું સ્મરણ હેવું જોઈએ. ત્યારે જ કઈ પણ વસ્તુનું અનુમાન થઈ શકે છે.'
જેવી રીતે, કઈ સ્થળે ધૂમની રેખા કોઈ માણસે જોઈ. તે ધૂમની રેખા જોવાથી અને તે ધૂમમાં અગ્નિની વ્યાપ્તિ હેવાનું યાદ આવવાથી તે માણસને ઝટ તે સ્થળે અગ્નિ લેવાનું અનુમાન સુરે છે. આમ, અનુમાન થવામાં––ઉપર કહ્યા પ્રમાણે-હેતુનું દર્શન અને હેતુમાં સાધ્યની વ્યાપ્તિ હેવાનું સ્મરણ અવશ્ય થવું જોઈએ.
“હેતુ” “સાધ્ય” “અનુમેય ' વગેરે બધા સંસ્કૃત શબ્દો છે. “હેતુ” એટલે સાધ્યને સિદ્ધ કરી આપનાર વસ્તુ. જેવી રીતે પૂર્વ કથિત ઉદાહરણમાં “ધૂમ” હેતુનું લક્ષણ-સાધ્યથી કદાપિ ક્યાંય જૂ ન રહેવું એ છે. હેતુને “સાધન” પણ કહે છે. “લિંગ” એ પણ સાધનનું જ નામાન્તર છે. “સાધ્ય ” એ, કે જે વસ્તુનું અનુમાન કરવાનું હોય. જેવી રીતે પૂર્વોક્ત ઉદાહરણમાં અગ્નિ”. “અનુમેય” એ સાધ્યનું નામાન્તર છે. - બીજાના સમજાવ્યા વગર પિતાની જ બુદ્ધિથી “હેતુ” દ્વારા જે અનુમાન કરાય છે, તે “સ્વાર્થનુમાન” કહેવાય છે. બીજાને સમજાવવા જે અનુમાનપ્રયાગ, જેવી રીતે કે-“અહિં અગ્નિ છે, કારણ કે ધૂમ દેખાય છે, જ્યાં જ્યાં ધૂમ હોય છે, ત્યાં ત્યાં અગ્નિ નિયમેન હોય છે, જેમ રસેડામાં; અહીં પણ ધૂમ દેખાઈ રહ્યો છે, માટે અહીં અવશ્ય અગ્નિ છે.” એ પ્રકારે કરવામાં આવે છે, તે “પરાર્થનુમાન” કહેવાય છે. પ્રતિજ્ઞા, હેતુ, ઉદારહણ, ઉપનય અને નિગમન એ પાંચ પ્રકારનાં વાક પ્રાયઃ પરાર્થ અનુમાનમાં જોડાય છે. “આ અગ્નિવાળો પ્રદેશ
સાધના વિશાનમેનુમા વિધા” in
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #171
--------------------------------------------------------------------------
________________
: ૧૫૯ ૪ હવે જોઈએ ” એ “પ્રતિના”-વાક્ય છે. “ કારણ કે અહીં ધૂમ દેખાય છે” એ “હેતુ”-વાક્ય છે. રસોડાનું ઉદાહરણ આપવું એ “ઉદાહરણ” વાક્ય છે. ઉદાહરણ આપ્યા પછી “ અહીં પણ (રસાની જેમ) ધૂમ દેખાઈ રહ્યો છે ” એ “ઉપનય–વાય છે, માટે અહીં અગ્નિ અવશ્ય છે ” એ “ નિગમન –વાય છે. આવી રીતે સર્વે અનુમાનમાં યથાસંભવ અનુસંધાન કરી લેવું.
જે હેતુ બે હેય, તે “હેવાભાસ' કહેવાય છે. હેત્વાભાસથી સાચું અનુમાન કાઢી શકાતું નથી.
આગમ. જેમાં પ્રત્યક્ષ અનુમાન આદિ પ્રમાણેથી વિરુદ્ધ કથન ન હેય, આત્માની ઉન્નતિને લગતું જેમાં મહાન પ્રવચન હોય, એવું–તત્વના ગંભીર સ્વરૂપ ઉપર પ્રકાશ પાડનારું, રાગદ્વેષ ઉપર દબાવ કરી શકનારું પવિત્ર શાસ્ત્ર “આગમ” કહેવાય છે.
સદ્દબુદ્ધિથી યથાર્થ બોલનારને “આમ” કહેવામાં આવે છે. એવા આપ્તનું કથન “આગમ' કહેવાય છે. સહુથી પ્રથમ નંબરે આંખ એ છે કે–જેના રાગ આદિ સર્વ દેશે ક્ષીણ થયા છે અને જેણે પિતાના નિર્મળ જ્ઞાનથી બહુ ઉચ્ચ પ્રકારને ઉપદેશ આપ્યો છે.
આગમમાં પ્રકાશિત કરેલું તત્ત્વજ્ઞાન ગંભીર હોય છે. અતએવા તટસ્થભાવથી વિચાર કરવામાં ન આવે, તે અર્થને અનર્થ થઈ જવા પૂર્ણ સંભવ રહે છે. દુરાગ્રહને ત્યાગ, જિજ્ઞાસા, ગુણની પ્રબલતા અને સ્થિર તથા સુક્ષ્મદષ્ટિ એટલાં સાધને પ્રાપ્ત થયાં હોય, તે આગમનાં તોના ઊંડાણભાગમાં પણ નિર્ભીકતાથી વિચરી શકાય છે.
વણી વખતે ઉપલક દષ્ટિએ વિચારતાં કેટલાક મહર્ષિઓના વિચારોમાં વિહત માલૂમ પડે છે, પરંતુ તે વિચારે ઊંડા ગર્ભમાં પ્રવેશ કરવાથી અને પૂર્વાપરનું ખૂબ અનુસંધાન કરવાથી, તથા તે વિચારોને પરસ્પર સંગત કરવા તરફ સૂક્ષ્મ નજર ફેંકવાથી તે વિચારોમાં સામ્ય રહેલું જોઈ શકાય છે.
પ્રમાણુની વ્યાખ્યા જોઈ. પ્રમાણથી જેનશાસ્ત્રમાં એક મહત્ત્વપૂર્ણ સિહાન સાબિત કરવામાં આવ્યું છે. એ સિદ્ધાન્તનું નામ છે–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #172
--------------------------------------------------------------------------
________________
(૪)
›
વસ્તુનુ જૂદા જાદા દૃષ્ટિબિન્દુથી અવલાકન કરવું કે કથન કરવુ એ સ્યાદાદ ના અથ છે. એક જ વસ્તુમાં અમુક અમુક અપેક્ષાએ જૂદા જૂદા ધર્મીના સ્વીકાર કરવા એને સ્યાદાદ કહેવામાં આવે છે. જેવી રીતે એકજ પુરુષમાં પિતા, પુત્ર, કાકા, ભત્રોજો, મામા, ભાણેજ વગેરે વ્યવહાર માનવામાં આવે છે, તેવી રીતે એકજ વસ્તુમાં-સ્પોકરણ માટે એક વિશેષ વસ્તુને ઉઠાવીને કહીએ તે એક જ ધટમાં નિયત્વ અને અનિત્યત્વ વગેરે વિદ્ધરૂપે ભાસતા ધર્માં અપેક્ષાદષ્ટિએ સ્વીકાર કરવા એ સ્યાદાદદ્દન છે.
·
સ્યાદ્વાદ.
.
એક જ પુરુષ, પોતાના પિતાની અપેક્ષાએ પુત્ર અને પેાતાના પુત્રની અપેક્ષાએ પિતા, તેમજ પોતાના ભત્રીજા અને ભાણેજની અપેક્ષાએ કાકા અને મામેા, વળી પેાતાના કાકા અને મામાની અપેક્ષાએ ભત્રીજો અને ભાણેજ બને છે. અને એ રીતે એક જ વ્યક્તિમાં પરસ્પર વિરુદ્ધ દેખાતી બાબતોને પણ જૂદી જૂદી દૃષ્ટિએ કબૂલ રાખવામાં દરેકના અનુભવ તૈયાર છે, તેમ, નિત્યત્વ અને અનિત્વ વગેરે વિદ્ધરૂપે મનાતા ધર્માંને પણુ એકજ વસ્તુમાં જૂદી જૂદી અપેક્ષાએ કેમ ન માની શકાય ?
એ પહેલાં જાણુવુ જોઇએ કે · ઘટ ' શી વસ્તુ છે? એક જ માટીમાંથી ઘડા, કુંડું વગેરે અનેક પાત્રા અને છે, એ બધાને સુવિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #173
--------------------------------------------------------------------------
________________
: ૧૬૧ :
દિત છે. ઘડે ફેડી તે જ માટીથી બનાવેલ કુંડાને કઈ ઘડો કહેશે? નહિ. કેમ? માટી તે એની એ છે! પરંતુ નહિ, આકાર બદલાય હેવાથી તે ઘડે કહેવાય જ નહિ. આ ઉપરથી સિદ્ધ થાય છે કે “ઘડે” એ માટીને અમુક આકાર વિશેષ છે, પરંતુ એ ધ્યાનમાં રાખવું કે તે આકાર-વિશેષ, માટીથી તદન જૂદ નથી. તે તે આકારમાં ફેરવાયલી માટી જ જ્યારે “ઘડો,” “ કુંડું' વગેરે નામોથી વ્યવહત થાય છે, તે પછી ઘડાના આકાર અને માટીને તન જૂદાં કેમ માની શકાય ? આ ઉપરથી એ ખુલ્લું જાહેર થાય છે કે “ઘડા” ને આકાર અને માટી એ બંને ઘડાનું સ્વરૂપ છે. હવે એ ઉભય સ્વરૂપમાં વિનાશી સ્વરૂપ કયું છે અને ધ્રુવ સ્વરૂપ કયું છે, એ વિચારી લઈએ. “ઘડાને આકાર” એ તે વિનાશી છે. એ પ્રત્યક્ષ જોઈએ છીએ, એટલે ઘડાનું એક સ્વરૂપ તે–જે ઘડાને આકાર વિશેષ છે, તે–વિનાશી કર્યું. હવે ઘડાનું બીજું સ્વરૂપ જે માટી છે, તે વિનાશી નથી; કારણ કે માટીના તે તે આકારોપરિણામે બદલાયા કરે છે, પણ માટી તે એની એ જ રહે છે, એ આપણને અનુભવસિદ્ધ છે.
ઉપર કથા પ્રમાણે, ઘડાનું એક વિનાશી અને એક ધ્રુવ, એમ ઉભય સ્વરૂપ જોયું. એ ઉપરથી એમ માનવું સહજ પ્રાપ્ત થાય છે કેવિનાશી રૂપથી ઘડે અનિત્ય છે અને પ્રવરૂ૫થી ઘડો નિત્ય છે. આવી રીતે એક જ વસ્તુમાં અપેક્ષાકૃત નિત્ય અને અનિત્યપણાની માન્યતાના સિદ્ધાન્તને સ્યાદાદ કહેવામાં આવ્યું છે.
કંઈક વિશેષ સ્પષ્ટ કરવાની ખાતર સ્યાદ્વાદ તરફ પુનઃ દષ્ટિપાત કરીએ –
સર્વ પદાર્થોને ઉત્પત્તિ, નાશ અને સ્થિતિ વળગેલાં છે. દષ્ટાન્ત તરીકે એક સેનાની કંઠી લઈએ. સેનાની કંઠી ભાંગીને દોરે બનાવ્યું ત્યારે કંઠીને નાશ થયો અને દોરે ઉત્પન્ન થયે, એ આપણે સુસ્પષ્ટ ૧. “Wાર-ચા-શૌચયુ ”!
–તત્ત્વાર્થસૂત્ર, “ઉમાસ્વાતિ” વાચક. ૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #174
--------------------------------------------------------------------------
________________
: ૧૬૨ :
જોઇએ છીએ. કડી ભાંગીને તે તમામ સુવણુના ખનાવેલ દ્વારા, તદ્દન સર્વથા નવી જ વસ્તુ ઉત્પન્ન થઇ, એમ, કહી શકાય નહિ. દોરાને તદ્ન નવીન ઉત્પન્ન થયેલા ત્યારે જ માની શકાય કે કઠીની કાષ્ઠ પશુ વસ્તુ તે દારામાં આવી ન હેાય, પરંતુ જ્યારે કંઠીનું તમામ સુવણૅ ઢારામાં આવી ગયું છે, માત્ર કઠીને આકાર જ બદલાયા છે, તો પછી દ્વારાને સથા નવીન ઉત્પન્ન થયેલ કેમ *હેવાય ? એવી જ રીતે કઠીને પશુ સંથા નાશ થયેા ન મનાય. કંઠીનેા સર્વથા નાશ ત્યારે જ માની શકાય કે, યદિ કંઠીની કોઇપણુ ચીજ નાશથી બચી ન હેાય, પરંતુ જ્યારે કંઠીનું તમામ સુવણુ જેમનુ તેમ દોરામાં ઉતયુ" છે, તે પછી કુંડીને નષ્ટ થયેલી ક્રમ માની શકાય ? આ હકીકતથી એ વાત સારી પેઠે ધ્યાનમાં ઉતરે છે કે—કંઠીના નાશ, કડીની આકૃતિને નાશ થયા, એટલા પૂરતા છે. અને દારાની ઉત્પત્તિ, દેરાના આકાર ઉત્પન્ન થયા, એટલા પૂરતી છે; જ્યારે એ કડી અને દેરાનું સુવર્ણ તા એક જ છે. કંઠી અને દારી એ એક જ સુવર્ણના આકારભેદ્ય સિવાય ખીજું કશું નથી.
આ ઉપરથી જોઇ શકયા છીએ કે કડીને ભાંગી બનાવેલ દેારામાં કંઠીરૂપે નાશ, દોરાના આકારે ઉત્પત્તિ તથા સુવણુની સ્થિતિ એ નાશ, ઉત્પાદ અને સ્થિતિ (ધૈવત્વ) એ ત્રણે ભાખતા ખરાખર · અનુભવાય છે. આમ, ઘડાને ફાડી બનાવેલ કુંડા જેવાં પણ અનેક ઉદાહરણા ઠામ ઠામ હાજર છે. ધર જ્યારે પડી ભાંગી જાય છે, ત્યારે, તે ધર જે વસ્તુઓથી બનેલું હતું, તે સર્વ વસ્તુ તદ્દન વિલય પામી જતી નથી. તે બધા પદાર્થોં સ્થૂલરૂપે અથવા સૂક્ષ્મરૂપે અન્તતઃ પરમાણુરૂપે તે અવશ્ય જગતમાં રહે છે. આથી તે ધરને સર્વથા નાશ થયેા તત્ત્વષ્ટિએ ઘટી શકે નહિ. કાઇ પણ સ્થૂલ વસ્તુ વિખરાઇ જતાં તેના અણુએ બીજી વસ્તુએની સાથે મળી, નવું પરિવર્તન ઊભું કરે છે. દુનિયાના પદાર્થી દુનિયામાં જ સ્થૂલરૂપે યાસક્ષ્મરૂપે 'તસ્તતઃ વિચરણ કરે છે અને એથી નવાં નવાં રૂપાન્તરાને પ્રાદુર્ભાવ થાય છે. દીવે। શાંત થયા, એટલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #175
--------------------------------------------------------------------------
________________
: ૧૬૩ : -
દીવાને તદન નાશ થયે, એમ સમજવાનું નથી. દીવાને પરમાણુસમૂહ બરાબર કાયમ છે. જે પરમાણુસંધાતથી દીવો પ્રગટ્યો છે તે જ પરમાણુ સંધાત, રૂપાન્તર પામી જવાથી પ્રદીપરૂપે નહિ દેખાતાં અલ્પકારરૂપે અનુભવાય છે. સૂર્યની રશ્મિથી પાણી સુકાઈ ગયું જેઈ, પાણીને અત્યન્ત અભાવ થયો સમજવો નહિ. એ પાણું ગમે તે રૂપે પણ બરાબર કાયમ છે. તેના થુલરૂપને નાશ થવાથી સૂક્ષ્મ અવસ્થામાં તેનું (કઈ પણ વસ્તુનું) દર્શન ન થાય, એ બનવાજોગ છે. કેઈ મૂળ વસ્તુ નવી ઉત્પન્ન થતી નથી, અને કઈ મૂળ વસ્તુને સર્વથા નાશ થતું નથી, એ અટલ સિદ્ધાન્ત છે. દૂધનું બનેલું દહીં નવું ઉત્પન્ન થયું નથી. દૂધનું જ પરિણામ દહીં છે. દૂધ રૂપે નષ્ટ થઈ, દહીં રૂપે ઉત્પન્ન થયેલ પદાર્થ પણ દૂધની જેમ ગોરસ કહેવાય છે, એ સર્વને માલૂમ છે. અએવ ગેરસના આહારનો ત્યાગ કરી બેઠેલ, દૂધની જેમ દહીં પણ ખાઈ શકે નહિ. આથી દૂધ અને દહીંમાં ગેરસરૂપી રહેલું સામ્ય બરાબર અનુભવી શકાય છે. આ પ્રમાણે સર્વત્ર સમજી રાખવાનું છે કે મૂળ તો આબાદ છે, અને એમાં જે અનેકાનેક પરિવર્તન થતાં રહે છે, અર્થાત્ પૂર્વ પરિણામને નાશ અને બીજા પરિણામને પ્રાદુર્ભાવ થતું રહે છે, તે વિનાશ અને ઉત્પાદ છે. આથી સર્વ પદાર્થોર ઉત્પાદ,
૧. “
નિ જ કસિ વિગતઃ अगोरसवतो नोमे तस्माद वस्तु प्रयात्मकम्" ॥
–શારાવાર્તાસમુચ્ચય, શ્રી હસ્પિદ્રસૂરિ. " उत्पन्नं दधिभावेन नष्टं दुग्धतया पयः। જો તથા રિથ કાર ચા િશોપ ?”
– અધ્યાત્મોપનિષદ, શ્રી યશોવિજયજી. ૨. વિજ્ઞાનશાસ” પણ વસ્તુને સ્વભાવ જણાવતાં મૂળ પ્રકૃતિને ધ્રુવસ્થિર માને છે અને તેમાંથી ઉત્પન્ન થતા પદાર્થો તેનું રૂપાન્તર, પરિણામાન્તર છે, એમ જણાવે છે. આ રીતે ઉત્પાદ, વિનાશ અને ધ્રૌવ્યના જૈનસિદ્ધાન્તને વિજ્ઞાન (Science) બરાબર સમર્થન કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #176
--------------------------------------------------------------------------
________________
: ૧૬૪ ૪
વિનાશ અને સ્થિતિ (પ્રવત્વ) સ્વભાવવાળા બરાબર ઠરે છે. જેને ઉત્પાદ અને વિનાશ થાય છે તેને જેનશાસ્ત્રમાં “પર્યાય' કહે છે. જે મૂળ વસ્તુ સદા સ્થાયી છે, તેને “દ્રવ્ય” કહેવામાં આવે છે. દ્રવ્યથી (મૂળ વસ્તુ રૂપે) દરેક પદાર્થ નિત્ય છે અને પર્યાયથી અનિત્ય છે. આ રીતે પ્રત્યેક વસ્તુને એકાન નિત્ય નહિ, એકાન્ત અનિત્ય નહિ કિન્તુ નિત્યનિયરૂપે માનવી, એનું નામ “સ્યાદ્વાદ” છે.
વસ્તુને સદસવાદ પણ સ્યાદાદ છે. વસ્તુ સત કહેવાય છે, તે કોને લઈને ? એ વિચારણીય છે. રૂપ, રસ, આકાર વગેરે પિતાના ગુણોથી પિતાના જ ધર્મોથી દરેક વસ્તુ “સત ' હેઈ શકે છે. બીજાના ગુણોથી કઈ વસ્તુ “સત ” હોઈ શકતી નથી. હંમેશાં, જે બાપ હેય છે, તે પિતાના પુત્રથી, બીજાના પુત્રથી નહિ. બીજા શબ્દોમાં આ દષ્ટાન્તને સ્કટ કરી કહીએ તે પિતાના પુત્રથી જે બાપ કહેવાય છે, તે જ પારકા છોકરાથી બાપ કહેવાતું નથી. આ પ્રમાણે સ્વપુત્રથી થતા પિતા, જેમ બીજાના પુત્રથી અપિતા છે, તેમ પિતાના ગુણથી, પિતાના ધર્મોથીપિતાના સ્વરૂપથી જે પદાર્થ “સત” છે, તે જ પદાર્થ બીજાના ધર્મોથી બીજામાં રહેલા ગુણોથી–બીજાના સ્વરૂપથી “સત” હેઈ શકે નહિ. સત્ ” ન હોઈ શકે ત્યારે સુતરાં “અસત્ ” છે, એ સ્વતઃ સિદ્ધ થાય છે.
ઉપર કહ્યા પ્રમાણે જૂદી જૂદી અપેક્ષાએ “સત્ ને “અસત્ ” કહેવામાં વિચારશીલ વિદ્વાનને વાંધે જણાતું નથી. “સત ' ને પણ
સત” પણાને જે નિષેધ કરવામાં આવે છે, તે ઉપર કહ્યા પ્રમાણે પિતામાં નહિ રહેલી અન્ય ધર્મોની સત્તાની અપેક્ષાએ. લેખન કે વક્તત્વશક્તિ નહિ ધરાવનાર એમ કહી શકે છે કે “હું લેખક નથી” અથવા “હું વક્તા નથી” આ શબ્દપ્રયોગમાં “હું” કહેવું અને સાથે નથી” કહેવું, એ શું અયુક્ત છે કે નહિ. કારણ કે “” પોતે સંત” છતાં મારામાં લેખન કે વક્તત્વશક્તિ નહિ હોવાથી તે શક્તિરૂપે “હું નથી” એ સ્પષ્ટ છે. આ પ્રમાણે સર્વત્ર અનુસધાન કરવાથી એક વ્યક્તિમાં, સત્વ અને અસત્ત્વને સ્યાદ્વાદ બરાબર દયમાં ઉતરી શકે તેમ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #177
--------------------------------------------------------------------------
________________
: ૧૬૫ :
દ્રવ્ય-ક્ષેત્ર–કાળ–ભાવથી વિચારતાં, ઘટ (દરેક પદાર્થ) પિતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી સત છે અને બીજાના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી અસત છે. જેવી રીતે કાશીમાં, વર્ષાઋતુમાં ઉત્પન્ન થયેલી માટીને કાળે ઘટ, દ્રવ્યથી માટીને છે, અર્થાત મૃત્તિકારૂપ છે, પરંતુ જલરૂપ નથી. ક્ષેત્રથી બનારસને છે, પરંતુ બીજા ક્ષેત્રને નથી. કાળથી વર્ષાઋતુને છે, પરંતુ બીજી તુને નથી. ભાવથી સામવર્ણવાળો છે, પરંતુ અન્ય વર્ણવાળો નથી. ટૂંકમાં પિતાના સ્વરૂપથી જ દરેક વસ્તુ “અસ્તિ” કહી શકાય, બીજાના સ્વરૂપથી નહિ. બીજાના સ્વરૂપથી નાસ્તિ કહેવાય.
વળી સ્વાદાનું એક ઉદાહરણ જોઈએ. વસ્તુમાત્રમાં સમાન ધર્મ અને વિશેષ ધર્મ રહેલાં છે. સો ઘડાઓમાં “ઘડે ” “ઘડે એવી જે એકાકાર ( એક સરખી ) બુદ્ધિ ઉત્પન્ન થાય છે, એ જ બતાવી આપે છે કે તમામ ધડાઓમાં સામાન્યધર્મ–એકરૂપતા રહેલી છે તે સિવાય, સે ઘડાઓમાંથી પિતપોતાને ઘડે જે ઓળખી લેવાય છે, ઉપરથી તમામ ઘડાઓ એક-બીજાથી વિશેષતા-ભિન્નતા-પૃથફતાવાળા સિદ્ધ થાય છે. આ પ્રમાણે સામાન્ય સ્વરૂપ અને વિશેષ સ્વરૂપ સર્વ પદાર્થો સંબંધ સમજવું. એ બંને સ્વરૂપ–સાપેક્ષ છે અને વસ્તુથી અલગ નથી. અતઃ, પ્રત્યેક વસ્તુને સામાન્ય વિશેષભયાત્મક સમજવી એ સ્યાદા દર્શન છે.
સ્યાદાદના સંબંધમાં કેટલાકનું એમ કહેવું થાય છે કે તે નિશ્ચયવાદ નથી, કિન્તુ સંશયવાદ છે. અર્થાત એક જ વસ્તુને નિત્ય સમજવી અને અનિત્ય પણ સમજવી, અથવા એક જ વસ્તુને સત માનવી અને અસત પણ માનવી એ સંશયવાદ નહિ તે બીજું શું? પરંતુ આ કથન અયુક્ત છે, એમ વિચારકેને સ્પષ્ટ સમજાય છે. સંશયના
૧. સ્યાદ્વાદ” વિષયમાં તાકિાના તકવાદ અતિપ્રબલ છે. “હરિભદ્રસૂરિ'કૃત “અનેકાન્તજયપતાકા” માં આ વિષયને પ્રૌઢ લખાણથી ચમ્યું છે.
૨. ગુજરાતના પ્રસિદ્ધ વિદ્વાન પ્રો. આનંદશંકર ધ્રુવે પિતાના એક વખતના વ્યાખ્યાનમાં સ્યાદ્વાદ” સિદ્ધાન્ત વિષે પિતાને અભિપ્રાય દર્શાવતાં જણાવ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #178
--------------------------------------------------------------------------
________________
સ્વરૂપને યથાર્થ સમજનાર આ સ્યાદ્વાદને સંશયવાદ કહેવાનું સાહસ કદાપિ કરી શકે નહિ. રાત્રે કાળી દેરડી પર નજર પડવાથી “આ સર્પ છે કે દેરડી?” એવો સહ કઈ વખતે ઉત્પન્ન થઈ જાય છે. દૂરથી ઝાડના ઠુંઠાને જોઈ “આ ઝાડ છે કે કોઈ માણસ ?” એ શક કદાચિત ઊભો થઈ જાય છે. આવી રીતે સંશયનાં અનેક ઉદાહરણે જાણીતાં છે. આ સંશયમાં સર્પ અને દોરડી, અથવા વૃક્ષ અને માણસ, એ બંને વસ્તુઓ પૈકી એક પણ વસ્તુ નિશ્ચિત હોતી નથી. અમુક એક વસ્તુ કઈ કસરૂપે સમજવામાં ન આવે, એ સંશય છે. સંશયનું આવું સ્વરૂપ સ્યાદ્વાદમાં કઈ બતાવી શકે તેમ છે? સ્યાદાદ એક જ વસ્તુને જૂદી જૂદી અપેક્ષાએ અનેક રીતે અવલકવાનું કળે છે. અર્થાત એક જ વસ્તુ અમુક અપેક્ષાએ “અસ્તિ” છે, એ નિશ્ચિત વાત છે અને અમુક અપેક્ષાએ “નાસ્તિ' છે, એ પણ નિશ્ચિત વાત છે. તેમજ એક વસ્તુ અમુક દૃષ્ટિએ નિત્ય રૂપે પણ નિશ્ચિત છે અને અમુક દષ્ટિએ
અનિત્ય રૂપે પણ નિશ્ચિત છે. આવી રીતે એક જ પદાર્થને, વિરુદ્ધ રીતે ભાસતા પણ અપેક્ષા–સંગત ધર્મોથી યુક્ત હેવાને ભિન્ન ભિન્ન અપેક્ષાદષ્ટિએ જે નિશ્ચય કરવો એનું નામ સ્યાદાદ છે. આ સ્યાદ્વાદને
સંશયવાદ” કહે એ પ્રકાશને અધકાર કહેવા બરાબર છે. હતું કે—“ સ્યાદ્વાદને સિદ્ધાન્ત, અનેક સિદ્ધાન્ત અવલોકીને તેને સમય કરવા ખાતર પ્રકટ કરવામાં આવ્યો છે. સ્યાદ્વાદ એકીકરણનું દૃષ્ટિબિન્દુ અમારી સામે ઉપસ્થિત કરે છે. શંકરાચાર્યે સ્યાદ્વાદ ઉપર જે આક્ષેપ કર્યો છે, તે મૂળ રહસ્યની સાથે સંબન્ધ રાખતું નથી. એ નિશ્ચય છે કે વિવિધદષ્ટિબિન્દુઓ દ્વારા નિરીક્ષણ કર્યા વગર કોઈ વસ્તુ સંપૂર્ણ સ્વરૂપે સમજવામાં આવી શકે નહિ. આ માટે સ્યાદ્વાદ ઉપગી તથા સાર્થક છે. મહાવીરના સિદ્ધાન્તમાં બતાવેલ સ્યાદ્વાદને કેટલાક સંશયવાદ કહે છે, એ હું નથી માનતે. સ્યાદ્વાદ સંશયવાદ નથી, કિન્તુ તે એક દષ્ટિબિન્દુ અમને મેળવી આપે છેવિશ્વનું કેવી રીતે અવલોક્ન કરવું જોઈએ, એ અમને શિખવે છે.”
કાશીના મહેમ મહામહોપાધ્યાય રામમિશ્રશાસ્ત્રીજીએ સ્યાદ્વાદના વિષયમાં જે પોતાને ઊંચે મત દર્શાવે છે, તેને માટે તેઓનું વ્યાખ્યાન “સુજનસમેલન” જુઓ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #179
--------------------------------------------------------------------------
________________
: ૧૬૭ : - “ અરેવ ઘટા” “ હું નાચેર વટા” “હા નિત્ય પટ” “શા નિરજ વ થરા
એ સ્યાદ્વાદનાં વાર યુક્ત વાકયોમાં. ઉપર બતાવ્યા પ્રમાણે અમુક ૧ અપેક્ષાએ ઘટ સત્ જ છે. અમુક અપેક્ષાએ ઘટ અસત જ છે. અમુક અપેક્ષાએ ઘટ અનિલ જ છે” એ પ્રમાણે નિશ્ચયાત્મક અર્થ સમજવાને છે. “ચા ” શબ્દને અર્થ-કદાચ,” “શાયદ” કે એવા કોઈ બીજા સંશયવાયક શબ્દથી કરવાને નથી જ. નિશ્ચયવાદમાં સંશયના શબ્દનું કામ શું? ઘટને ઘટરૂપે સમજવું જેટલું યથાર્થ છેનિશ્ચયરૂપ છે, ઘટને અપેક્ષા–દષ્ટિએ અનિય અને નિત્ય એ બંને રૂપે સમજવુંએ પણ તેટલું જ યથાર્થ નિશ્ચયરૂપ છે. આથી સ્યાદાદને અવ્યવસ્થિત કે અસ્થિર સિદ્ધાન્ત પણ કહી શકાય નહિ એ ચોક્કસ છે
૧ “ચા” શબ્દને અથ– અમુક અપેક્ષાએ થાય છે. જુઓ, આગળ સપ્તભંગીનું પ્રકરણ
જ વિશાળ દષ્ટિથી દર્શનશાસે જેનાર સારી પેઠે સમજી શકે છે કે દરેક દર્શનકારેને સ્યાદ્વાદ સ્વીકાર પડ્યો છે. સત્વ, રજ અને તમ એ પરસ્પર વિરુદ્ધ ત્રણ ગુણવાળી પ્રકૃતિને માનનાર સાંખ્યદર્શન પૃથિવીને પરમાણુરૂપે નિત્ય
અને સ્થૂલરૂપે અનિત્ય માનનાર તથા દ્રવ્યત્વપૃથિવીત્વ આદિ ધર્મોને સામાન્ય અને વિશેષ રૂપે સ્વીકારનાર ૨ નૈયાયિક–વેશેષિક દર્શન, અનેક વર્ણયુક્ત વસ્તુના અનેકવડકારવાળા એક ચિત્રજ્ઞાનને જેમાં અનેક વિરુદ્ધ વણે પ્રતિભાસે છે૧ “ ન પ રયવિરક્તિ ગુૌ सांख्यः संख्यावतां मुख्यो नानेकान्तं प्रतिक्षिपेत् ।।"
–વીતરાગસ્તેત્ર, હેમચંદ્રાચાર્ય. २ " चित्रमेकमनेकं च रूपं प्रामाणिकं वदन् ।। योगो वैशेषिको वापि नानेकान्तं प्रतिक्षिपेत् ॥"
–વીતરાગતૈત્ર, હેમચન્દ્રાચાર્ય, અર્થાત– નૈચાયિકો અને વેશેષિકે એક ચિત્રરૂપ માને છે. અનેક વણે જેમાં હોય, તે ચિત્રરૂપ કહેવાય. આને એકરૂપ કહેવું અને અનેકરૂપ કહેવું એ સ્યાદ્વાદની સીમા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #180
--------------------------------------------------------------------------
________________
: ૧૬૮ :
માનનાર બૌદ્ધદર્શન, પ્રમાતા, પ્રમિતિ અને પ્રમેય આકારવાળું એક જ્ઞાન, જે તે ત્રણે પદાર્થના પ્રતિભાસરૂપ છે, તેને મંજૂર કરનાર મીમાંસકદર્શન, અને એવા જ
પ્રકારાન્તરથી બીજાઓ પણ સ્યાદ્વાદને અર્થત: માન આપે છે. છેવટે ચાર્વાકને પણ સ્યાદ્વાદની આજ્ઞામાં બધાવું પડ્યું છે. જેમકે પૃથ્વી, જલ, તેજ અને વાયુ
એ ચાર તો સિવાય પાંચમું તત્ત્વ ચાર્વાકને મંજૂર નથી. એથી એ ચાર તથી પ્રાદુર્ભત થતું ચિતન્ય, તે ચાર તોથી અલગ તે ચાર્વાથી માની શકાય નહિ. અગર ચતન્યને પૃથિયાદિપ્રક્તસ્વરૂપ માને, તે ઘટાદિ પદાર્થોને ચેતન બનવાન દેશ આવી પડે એ ચાર્વાકની નજરબહાર નથી. અતએ ચાર્વાકનું કહેવું એમ છે અગર ચાર્વાકે એમ કહેવું જોઈએ કે ચેતન્ય, પૃથિવ્યાદિ અનેકતત્ત્વરૂપ છે. આવી રીતે એક ચિત ન્યને અનેકવસ્વરૂપ, અનેક્તત્વાત્મક માનવું
એ સ્યાદ્વાદની જ મુદ્રા છે, એ ધ્યાનમાં રાખવું. - ૩ “વિશાનામાં નાનાSS કિલતા છિંતા થાય છે નાનેરાં કવિ !
– વીતરાગસ્તોત્ર, હેમચન્દ્રાચાર્ય. * “ જ્ઞાતિવ્યવસ્થતિમ વસ્તુ વહનુમતિના
भट्टो वापि मुरारिर्वा नानेकान्तं प्रतिक्षिपेत् ॥" " अबद्धं परमार्थेन बद्धं च व्यवहारतः ।
ब्रुवाणो ब्रह्मवेदान्ती नानेकान्तं प्रतिक्षिपेत् ॥" "वाणा भिन्नभिन्नार्थान् नयभेदव्यपेक्षया । પ્રતિક્ષિvયુ વેવા ચાહું પાર્વતરિત્રમ્ II”
-અધ્યાત્મપનિષદ્ધ, યશોવિજયજી. જાતિ અને વ્યક્તિ એ બને રૂપે વસ્તુને કહેનાર ભદુ અને મુસરિ સ્યાદ્વાદને તરછોડી શકે નહિ”
આત્માને વ્યવહારથી બદ્ધ અને પરમાર્થથી અબદ્ધ માનનાર બ્રહાવાદી સ્યાદ્વાદને ધિક્કારી શકે નહિ.”
“જૂદા જૂદા નયની વિવક્ષાથી ભિન્ન ભિન્ન અને પ્રતિપાદન કરનાર વેદસર્વ તન્નેને માનનીય એવા સ્યાદ્વાદને વખેડી શકે નહિ.”
* આવી રીતે માનવામાં પણ આત્માની ગરજ સરતી નથી, એ વિષે આત્મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #181
--------------------------------------------------------------------------
________________
: ૧૯ :
હવે વસ્તુના પ્રત્યેક ધર્મની અન્દર સ્યાદાદની વિવેચના, જેને સમભંગી' કહે છે, તે જોઈએ
સપ્તભંગી. ઉપર જોઈ ગયા છીએ કે- સ્વાદાદ” એક જ વસ્તુમાં જુદી જુદી અપેક્ષાએ અસ્તિત્વ–નાસ્તિત્વ, નિયત્વ-અનિત્યત્વ વગેરે અનેક ધર્મો હોવાનું કળે છે. આ ઉપરથી સમજી શકાય છે કે, વસ્તુ–સ્વરૂપ જેવા પ્રકારનું હોય, તેવી રીતે તેની વિવેચના કરવી જોઈએ. વસ્તુસ્વરૂપની જિજ્ઞાસાવાળા કેઈએ પ્રશ્ન કર્યો કે-“ઘડે અનિત્ય છે?” આ પ્રશ્ન ઉપર સમાધાન કરનાર માત્ર એમ જ કહે કે “ઘડે અનિત્ય જ છે,” તે એ કથન કાં તે યથાર્થ નથી, કાં તે અધૂરું છે, કેમકે તે કથન યદિ સંપૂર્ણ દૃષ્ટિના વિચારના પરિણામે કહેવાયું હોય તે તે યથાર્થ નથી. કારણ કે ઘડે (કોઈ પણ વસ્તુ ) સપૂર્ણ દૃષ્ટિએ વિચારતાં અનિય હોવાની સાથે નિત્ય પણ ઠરે છે. કદાચિત તે કથન અમુક દષ્ટિએ કહેવાયું હોય, તે તે વાક્યમાં “તે કથન અમુક દૃષ્ટિએ છે” એમ સુચન કરનાર કોઈ શબ્દ મૂક જોઈએ છે. એ વગર તે જવાબ અધૂરો કહી શકાય. આ ઉપરથી સમજનાર સમજી શકે છે કે-વસ્તુને કઈ પણ ધર્મ બતાવ હોય, તે એવી રીતે બતાવવો જોઈએ કે તેના પ્રતિપક્ષ ધર્મની તે વસ્તુમાંથી બેઠક ઊડી જવા ન પામે. અર્થાત કોઈ
સિદ્ધિના ગ જેવા. સ્યાદ્વાદના સંબંધમાં ચાર્વાકની સમ્મતિ લેવી કે નહિ તે વિષે હેમચન્દ્રાચાર્ય વીતરાગસ્તવમાં આ પ્રમાણે કથે છે–
“सम्मतिविमतिर्वापि चार्वाकस्य न मृग्यते ।
परलोकाऽऽत्ममोक्षेषु यस्य मुह्यति शेमुषी" ॥ અર્થાત–સ્યાદ્વાદના સંબધમાં ચાર્વાક, કે જેની બુદ્ધિ પરલેક, આત્મા અને મોક્ષમાં મૂઢ બની છે, તેની સમ્મતિ કે વિમતિ (પસંદગી કે નાપસંદગી) જોવાની જરૂર નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #182
--------------------------------------------------------------------------
________________
: ૧૭૦ :
C
પણ વસ્તુને નિત્ય બતાવતાં એવા કાઇ શબ્દ મૂકવા જોઇએ કે જેથી તે વસ્તુમાં રહેલા અનિત્યત્વ ધર્માંને અભાવ સૂચિત થવા પામે નહિ. તેમજ ક્રાઇપણ વસ્તુને અનિત્ય બતાવવામાં એવા શબ્દ જોડવા જોઇએ કે જેથી તે વસ્તુમાં રહેલા નિત્યત્વ ધર્મનું તેમાં ન હોવાનું સુચિત થાય નહિ. આવા શબ્દ સ ંસ્કૃતભાષામાં ‘સ્વાર્’ છે. ‘ચાર્’ શબ્દના અથઅમુક અપેક્ષાએ '' એવા થાય છે. યાત્’ શબ્દ, અથવા તેના અર્થવાળા સંસ્કૃતભાષાના ‘ચિત્’શબ્દ, કાં તે અમુક અપેક્ષાએ ” એ વાક્ય જોડીને “ સ્થાનિત્ય દ્ય ઘટઃ અમુક અપેક્ષાએ ટ અનિત્ય જ છે ' એમ વિવેચના કરવામાં, ઘટમાં અન્ય અપેક્ષાએ રહેલા નિયત્વ ધમને બાધ પહેાંચે નહિ.ર આ ઉપરથી વસ્તુસ્વરૂપને અનુસરતા કેવા શબ્દપ્રયાગા કરવા જોઈએ, એ ખ્યાલમાં રાખવાનું પ્રાપ્ત થાય છે. જૈનશાસ્ત્રકારે વસ્તુના પ્રત્યેક ધર્મના વિધાન અને નિષેધને લગતા શબ્દપ્રયાગે સાત પ્રકારે હાવાનું દર્શાવે છે. ઉદાહરણ તરીકે ‘ ઘટ ’ તે લઇએ, અને એના ‘ અનિત્ય ' ધર્મ' તરફ દષ્ટિપાત કરીએ–
Page #183
--------------------------------------------------------------------------
________________
: ૧૭૧: એ બંને ધમવાળે છે?” તે એ પ્રશ્નના સમાધાનમાં “હા, ઘટ અમુક અપેક્ષાએ, મુખ્યત્વે કરી ચેકસ અનિય અને નિત્ય છે” એમ જે કહેવું એ ત્રીજે વચનપ્રકાર છે. આ વાકયથી મુખ્યત્વેન અનિત્યધર્મનું વિધાન અને તેને નિષેધ એ બંને ક્રમશઃ કરવામાં આવે છે.
ચતુર્થ શબ્દપ્રયાગ. “ઘટ કેઈ અપેક્ષાએ અવક્તવ્ય છે.” ત્રીજા વાકયમાં કહ્યા પ્રમાણે ઘટને અનિત્ય અને નિત્ય, એમ બંને રીતે ક્રમશઃ બતાવી શકાય છે. પરંતુ કમ વગર યુગપત (એક સાથે) ઘટને અનિત્ય અને નિત્ય કહેવું હોય, તે તેને માટે “અનિત્ય, “નિત્ય” કે બીજે કોઈ શબ્દ કામ લાગતું ન હોવાથી જેનશાસ્ત્રકારે તેને “અવક્તવ્ય શબ્દથી વ્યવહારમાં મૂકે છે. વાત બરાબર છે. ઘટ જેમ અનિત્યરૂપે અનુભવાય છે તેમ નિત્યરૂપે પણ અનુભવાય છે. એથી ઘટ કેવળ અનિત્યરૂપે ઠરતો નથી, તેમજ કેવલ નિત્યરૂપે ઘટત નથી, કિન્તુ નિત્યાનિત્યરૂપ અનિત્ય જાતિવાળે ઠરે છે. આવી હાલતમાં ઘટને યથાર્થરૂપે-નિત્ય અને એ બંને રૂપેઝમથી નહિ, કિન્તુ એક સાથ બતાવે હેય તે શાસ્ત્રકારો કહે છે કે, એવી રીતે બતાવવામાં કોઈ શબ્દ છે જ નહિ. અતએવ ઘટ અવક્તવ્ય છે. .
કોઈ પણ શબ્દ એક સાથે અનિત્યનિત્ય ધર્મોને મુખ્યત્વેને પ્રતિપાદન કરી શકે તેમ નથી. તેવી રીતે પ્રતિપાદન કરવામાં શબ્દની શક્તિ નથી. “નિત્યાનિત્ય” સમાસવાક્ય પણ કમથી જ નિત્ય અનિત્ય ધર્મોને પ્રતિપાદન કરે છે, એક સાથે નહિ. “તુતિ પર્વ સાથે ગમથત ” અર્થાત “ઇ શકાધવકિમેવાળે પોપતિ” આ ન્યાયથી એક શબ્દ એક વાર એક જ ધર્મને એક જ ધર્મથી યુક્ત અર્થને બેધન કરે છે? એ અર્થ પ્રાપ્ત થાય છે. અને એથી એ સમજવાનું છે કે, સૂર્ય અને ચન્દ્ર એ બંનેને વાચક “પુષ્પદંત” શબ્દ સૂર્ય અને ચન્દ્રને ( એવા અનેક અર્થવાળા – બીજા પણ શબ્દ પોતાના અર્થોને) કમથી જ બોધન કરે છે, એક સાથે નહિ. આ ઉપરથી કઈ ન સંકેતશબ્દ ઘડીને એનાથી ચદિ અનિત્ય-નિત્ય ધર્મોને મુખ્યપણે એક સાથે બેધન કરવાને મનેર કરવામાં આવે તે તે પણ બની શકે તેમ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #184
--------------------------------------------------------------------------
________________
: ૧૭૨ :
- ચાર વચનપ્રકારે જોઈ ગયા. તેમાં મૂળ તે શરૂઆતના બે જ છે. પાછળના બે વચનપ્રકારે, શરૂઆતના બે વચનપ્રકારના સંગથી ઉદ્દભવેલા છે. “કથંચિત-અમુક અપેક્ષાએ ઘટ અનિત્ય જ છે” “કથંચિત-અમુક અપેક્ષાએ ઘટ નિત્ય જ છે” એ બે શરૂઆતનાં વાક જે અર્થ બતાવે છે, તે જ અર્થને ક્રમથી ત્રીજે વચનપ્રકાર દર્શાવે છે, અને તે જ અર્થને ક્રમ વગર યુગપ–એક સાથ બતાવનાર ચેથું વાય છે. આ ચેથા વાક્ય ઉપર મનન કરતાં એ સમજી શકાય છે કે ઘટ કેઈ અપેક્ષાએ અવક્તવ્ય પણ છે, અર્થાત કોઈ અપેક્ષાએ ઘટમાં અવક્તવ્ય ધર્મ પણ રહે છે. પરંતુ એકાન્ત રીતે ઘટને અવક્તવ્ય માન ન જોઈએ. એમ માનવા જતાં, અમુક અપેક્ષાએ ઘટ અનિત્યરૂપે અથવા અમુક અપેક્ષાએ ઘટ નિત્યરૂપે જે અનુભવાય છે, તેમાં આપત્તિ આવી પડશે. અએવ ઉપરના ચારે વચનપ્રયોગો “હ્યા” શબ્દથી યુક્ત, અર્થાત કથંચિત, એટલે અમુક અપેક્ષાએ સમજવા જોઈએ.
આ ચાર વચનપ્રકારે ઉપરથી બીજા ત્રણ વચનપ્રયોગ ઉપજાવી શકાય છે–
પંચમ વચનપ્રકાર. “અમુક અપેક્ષાએ ઘટ અનિત્ય લેવાની સાથે અવક્તવ્ય છે.”
પષ્ટ વચનપ્રકાર, “અમુક અપેક્ષાએ ઘટ નિત્ય હેવાની સાથે અવક્તવ્ય છે. ”
સમમ વચનપ્રકાર. “અમુક અપેક્ષાએ ઘટ અનિત્ય અને નિત્ય હોવાની સાથે અવક્તવ્ય છે. ”
સામાન્યતઃ ઘટને અનિત્ય, નિત્ય અને અવક્તવ્ય એ ત્રણ રીતે
અહીં એ ધ્યાનમાં રહે છે, એક સાથે મુખ્યપણે નહિ કહી શકાતા એવા નિત્ય-અનિત્ય ધર્મો “અવક્તવ્ય” શબ્દથી કથન કરતા નથી, કિન્તુ તે ધર્મો મુખ્યપણે એક સાથે કહી શકાતા ન હોવાને લીધે વસ્તુમાં “અવક્તવ્ય” નામને ધર્મ પ્રાપ્ત થાય છે, કે જેનું “અવક્તવ્ય’ શબ્દથી કથન કરાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #185
--------------------------------------------------------------------------
________________
: १७३: જોઈ ગુયા છીએ. એમાંથી, કેઈ અપેક્ષાએ ઘટને અનિત્ય હોવાની સાય અવક્તવ્યરૂપે, કેઈ અપેક્ષાએ ઘટને નિત્ય હોવાની સાથે અવક્તવ્ય તરીકે અને કેઈ અપેક્ષાએ ઘટને કમશઃ મુખ્યપણે અનિત્ય તથા નિત્ય હેવાની સાથે અવક્તવ્યરૂપે વચનવ્યવહાર થયા, એ સુસંભવિત છે. આ ત્રણ વચન પ્રકારેને ઉપરના ચાર વચનપ્રકારની સાથે મેળવતાં સાત વચનપ્રકારે થાય છે. આ સાત વચનપ્રકારોને જેને “સપ્તભંગી”
हे छे. 'सत' से सात, 'भंग' मेरसे २, अर्थात् साते વચનપ્રકારેને સમૂહ, એ “સપ્તભંગી' કહેવાય છે. આ સાતે વચનપ્રયોગ જૂદી જૂદી અપેક્ષાએ જૂદી જૂદી દષ્ટિએ સમજવા. કઈ પણ વચનપ્રકાર એકાન્તદષ્ટિએ માનવાનું છે જ નહિ. એક વચનપ્રકારને એકાન્ત દૃષ્ટિએ માનતાં બીજા વચનપ્રકારે અસત્ય ઠરે, એ દેખીતી વાત છે.*
* “ सर्वत्राऽयं ध्वनिर्विधिप्रतिषेधाभ्यां स्वार्थमभिदधानः सप्तभंगीमनुगच्छति"।
एकत्र वस्तुनि एकैकधर्मपर्यनुयोगवशाद् अविरोधेन ध्यस्तयोः समस्तयोश्च विधि-निषेधयोः कल्पनया स्यात्काराकितः सप्तधा वाक्प्रयोगः सप्तभंगी।" " स्यादस्त्येव सर्वम् इति विधिकल्पनया प्रथमो भंगः ।" " स्यात् नास्त्येव सर्वम्, इति निषेधकल्पनया द्वितीयः " " स्याद् अस्त्येव, स्याद् नास्त्येव, इति क्रमतो विधिनिषेध
कल्पनया तृतीयः।" " स्याद् अवक्तव्यमेव, इति युगपविधिनिषेधकल्पनया
चतुर्थः।" " स्यादस्त्येव, स्यादवक्तव्यमेव, इति विधिकल्पनया युगपद
विधिनिषेधकल्पनया च पञ्चमः। " स्याद् नास्त्येव, स्यादवक्तव्यमेव, इति निषेधकल्पनया
युगपद् विधिनिषेधकल्पनया च षष्ठः।"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #186
--------------------------------------------------------------------------
________________
: ૧૭૪ : * સપ્તભંગી (સાત વચનપ્રયોગ) બે વિભાગમાં વહેંચાય છે. -એકને “સકલાદેશ” કહેવામાં આવે છે, જ્યારે બીજી સપ્તભંગી “વિકલાદેશ” છે. અમુક અપેક્ષાએ ઘટ અનિત્ય જ છે, એ વાક્યથી અનિત્ય ધર્મની સાથે રહેતા ઘટના બીજા તમામ ધર્મોને બેધન કરવાનું કામ
સકલાદેશ” નું છે. “સલ” એટલે તમામ ધર્મોને, “આદેશ” એટલે કચન કરનાર, એ “સકલાદેશ” છે. એને “પ્રમાણુવાકય” કહેવામાં આવ્યું છે કેમકે પ્રમાણું, વસ્તુના તમામ ધર્મોને ગ્રહણ કરનારું માનવામાં આવ્યું છે. “અમુક અપેક્ષાએ ઘટ અનિત્ય જ છે, એ વાકયથી ઘટના માત્ર અનિત્ય ધર્મને બતાવવાનું કામ “વિકલાદેશ'નું છે. “વિલ” એટલે અપૂર્ણ અર્થાત અમુક વસ્તુધર્મને, “આદેશ' એટલે કથન કરનાર, એ વિકલાદેશ છે. “વિકલાદેશને “નયવાક્ય ” માનવામાં આવ્યું છે. “નય' એ પ્રમાણને અંશ છે. પ્રમાણુ સપૂર્ણ વસ્તુને ગ્રહણ કરે છે, જ્યારે નય તેમાંના અંશને ગ્રહણ કરે છે.
એ દરેક સમજી શકે છે કે–શબ્દ યા વાક્યનું કામ અર્થને બંધ કરાવવાનું હોય છે. વસ્તુનું સંપૂર્ણ પ્રકારે જે જ્ઞાન, તે પ્રમાણ; અને તે જ્ઞાનને પ્રકાશમાં મૂકના જે વાકય, તે “પ્રમાણુવાક્ય ” કહેવાય છે. વસ્તુના અમુક અંશનું જે જ્ઞાન તે નય; અને તે અમુક અંશના જ્ઞાનને પ્રકાશમાં મૂકનારું જે વાકય, તે “નયવાય’ કહેવાય છે. આ પ્રમાણ વાક અને નય-વાકયોને સાત વિભાગમાં વહેંચવા એ “સપ્તભંગી' છે.
" स्यादस्त्येव, स्याद् नास्त्येव, स्यादवक्तव्यमेव इतिक्रमतो। विधिनिषेधकल्पनया युगपद् विधिनिषेधकल्पनया च
–“પ્રમાણુનયતત્ત્વાકાલંકાર, “વાદિદેવસૂરિ. જ આ વિષય અત્યન્ત ગહન છે. ખૂબ વિસ્તારવાળે છે. “સપ્તભંગીતરંગિણ” નામના જૈનતર્કગ્રન્થમાં આ વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
સન્મતિપ્રકરણ” વગેરે જૈન ન્યાયશાસ્ત્રોમાં આ વિષયને ઊંડાણથી ચર્ચવામાં આવ્યો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #187
--------------------------------------------------------------------------
________________
: ૧૭૫:
પ્રમાણની વ્યાખ્યા - ન્યાયપરિભાષા ' માં વાંચી આવ્યા છીએ. હવે નયનું બહુ ટૂંકમાં દિગ્દર્શન કરી લઈએ——
નય.
એક જ વસ્તુ પરત્વે જુદી જુદી દૃષ્ટિએ ઉત્પન્ન થતા જુદા જુદા યથાર્થ અભિપ્રાયે, વિચાર। · નય' કહેવામાં આવે છે. એક જ મનુષ્યને જુદી જુદી અપેક્ષાએ કાકા, મામા, ભત્રીજો, ભાણેજ, ભાઇ, પુત્ર, પિતા, સસરા અને જમાઈ તરીકે જે માનવામાં આવે છે, a' નય • સિવાય ખીજું કશું નથી. વસ્તુમાં એક ધમ નથી, એ આપણે જોઇ ગયા છીએ. અનેક ધમવાળી વસ્તુમાં અમુક ધર્મને લગતા જે અભિપ્રાય બંધાય છે, તેને જૈનશાસ્ત્રો ‘· નય ' સંજ્ઞા આપે છે. વસ્તુમાં જેટલા ધર્મો છે, તે બધાને લગતા જેટલા અભિપ્રાયા, તેટલા નયા ' કહેવાય છે.
એકજ ધટ વસ્તુ, મૂળ દ્રવ્ય-માટીની અપેક્ષાએ વિનાશી નથી અર્થાત્ નિત્ય છે; કિન્તુ ધટના આકારાદિરૂપ પરિણામદષ્ટિએ બરાબર વિનાશી છે; એમ જુદી જુદી દષ્ટિએ ઘટને નિત્ય માનવા, અનેવિનાળ માનવા, એ ખતે નયેા છે.
આત્મા નિત્ય છે, એમ સહુ કાઇ માને છે, અને વાત પણ ખરાબર છે. કેમકે તેને નાશ થતા નથી. પરંતુ તેનું પરિવર્તન વિચિત્રરૂપે થતુ રહે છે, એ બધાના અનુભવમાં ઊતરી શકે એવી હકીકત છે. કેમકે તેના નાશ થતા નથી. પરંતુ તેનુ પરિવર્તન વિચિત્રરૂપે થતું રહે છે, એ અવાના અનુભવમાં ઉતરી શકે એવી હકીકત છે, કેમકે આત્મા કાઇ વખતે પશુઅવસ્થામાં હોય છે, જ્યારે કાઈ સમયે મનુષ્ય-અવસ્થામાં સૂકાય છે, વળી ક્રાઇ અવસરે દેવગતિના ત્રાતા બને છે ત્યારે ક્યારેક નરક માદિ દુતિઓમાં જઈને પડે છે. આ કેટલું બ્લુ પરિવર્તન ? એક જ આત્માના સબંધમાં આ કેવી વિલક્ષણૢ અવસ્થાએ ? આ શું સૂચવે છે? ખરેખર આત્માની પરિવર્ત્તનશીલતા. એક જ શરીરમાં થતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #188
--------------------------------------------------------------------------
________________
: ૧૭૬ : પરિવર્તનની સાથે પણ આભા પરિવર્તનની ઘટમાળમાં ફરતે સમજી શકાય છે. આવી સ્થિતિમાં આત્માને સર્વથા-એકાન્તઃ નિત્ય માની શકાય નહિ. અતએ આત્માને એકાન્તનિત્ય નહિ, એકાન્તઅનિય નહિ, કિન્તુ નિત્યાનિત્ય માનવાનું પ્રાપ્ત થાય છે. આવી હાલતમાં જે દષ્ટિએ આત્મા નિત્ય છે તે, અને જે દૃષ્ટિએ આત્મા અનિત્ય છે તે બંને દષ્ટિએ ન કહેવાય છે.
શરીરથી આત્મા જુદો છે, એ વાત સુસ્પષ્ટ અને નિ:સન્ટેડ છે; પરંતુ એમાં એટલું ધ્યાનમાં રહેવું જોઈએ કે-દહીંમાં જેમ માખણ વ્યાપીને રહેલું છે, તેમ શરીરમાં આત્મા વ્યાપીને રહ્યો છે. આ ઉપરથી માટલું અને તેમાં રહેલા લાડુની જેમ, શરીર અને આત્મા, જુદા સિહ થતા નથી, એ ખુલ્લું જણાય છે; અને એથી જ શરીરના કોઈપણ ભાગમાં કાંઈક ચેટ લાગે કે તુરત જ આત્માને વેદના થવા લાગે છે. શરીર અને આત્માના આવા ગાઢ-અત્યન્ત ગાઢ સંબધને લઈ જેનશાસ્ત્રકારો કહે છે કે આત્મા શરીરથી વસ્તુતઃ જુદે હોવા છતાં, તેને શરીરથી તદ્દન ભિન્ન ન માન જોઈએ. કેમકે તેમ માનવામાં તદ્દન ભિન્ન એવાં બે મનુષ્યનાં શરીર પૈકી એકને આઘાત લાગવાથી બીજાને જેમ વેદનાને અનુભવ થતું નથી, તેમ શરીર પર આઘાત લાગવા છતાં આત્માને વેદનાને અનુભવ થ ન જોઈએ, અને થાય છે ખરે, એ આબાલ-ગોપાલ પ્રતીત છે. આ માટે આત્મા અને શરીરને કેઈક અંશે અભેદ પણ માન ઘટે છે, અર્થાત શરીર અને આત્મા એ વસ્તુતઃ ભિન્ન હોવા છતાં કથંચિત અભિન્ન પણ કહી શકાય છે. આ સ્થિતિમાં જે દષ્ટિએ આત્મા અને શરીર ભિન્ન છે, તે અને જે દષ્ટિએ આમા અને શરીરને અભેદ મનાય છે, એ બંને દૃષ્ટિએ નયે કહેવામાં આવે છે.
જે અભિપ્રાય, જ્ઞાનથી સિદ્ધિ બતાવે છે, તે “જ્ઞાનમય” છે. અને જે અભિપ્રાય, ક્રિયાથી સિદ્ધિ કથે છે, ને “ ક્રિયાનય” છે. આ બંને અભિપ્રાય ન છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #189
--------------------------------------------------------------------------
________________
: ૧૭૭:
જે દષ્ટિ, વસ્તુની તાત્વિક સ્થિતિ અર્થાત વસ્તુના મૂળ સ્વરૂપને સ્પર્શ કરનારી છે, તે “ નિશ્ચયનય ” અને જે દૃષ્ટિ વસ્તુની સ્થલ, બાહ્ય અવસ્થા તરફ લક્ષ ખેંચે છે તે “ વ્યવહારનય ” છે. નિશ્ચયનય એમ બતાવે છે કે આત્મા (જીવ માત્ર) ૯-મુહ-નિરંજન સચ્ચિદાનંદમય છે, જ્યારે વ્યવહારનય આત્માને કર્મબદ્ધ અવસ્થામાં હવા-અવિદ્યાવાન, બતાવે છે. આવી રીતનાં નિશ્ચય-વ્યવહારનાં અનેક ઉદાહરણે છે.
અભિપ્રાય બતાવનાર શબ્દ, વાક્ય, શાસ્ત્ર કે સિદ્ધાન એ બધું નય’ કહી શકીએ. ઉપર બતાવેલા ન પિતપતાની મર્યાદામાં રહે તે માનનીય છે. પરંતુ એક-બીજાને અસત્ય ઠરાવવા તત્પર થાય, તો તેઓ બધા અમાન્ય ઠરે છે. જેવી રીતે કે, જ્ઞાનથી મુક્તિ બતાવનાર સિદ્ધાન્ત, અને ક્યિાથી મુક્તિ બતાવનાર સિદ્ધાન્ત એ બંને સ્વપક્ષનું ખંડન કરતાં યદિ એકબીજાના પક્ષના ખંડનમાં ઉતરે, તે અગ્રાવ બને એ પ્રમાણે , અનિલ અને નિત્ય બતાવનાર સિદ્ધાન્ત તથા આત્મા અને શરીરને બેતથા અભેદ બતાવનાર સિદ્ધાન્ત, યદિ એક-બીજા પર આક્ષેપ કરવામાં ઉતરે, તે તે અમાન્ય ઠરે.
સમજી રાખવું જોઈએ કે નય આંશિક (અંશતઃ) સત્ય છે, આંશિક સલને સંપૂર્ણતયા સત્ય માની શકાય નહિ, એ દેખીતું છે. આત્માને અનિલ કે ઘટને નિત્ય માન એ સર્વ અંશે સત્ય કહેવાય નહિં. જે સત્ય જેટલે અંશે હેય, તે સત્ય તેટલે અંશે માનવું એ જ યુક્ત. ગણી શકાય.
વસ્તુતઃ “નયે કેટલા છે?” એની ગણના થઈ શકે તેમ નથી. અભિપ્રાય કે વચનપ્રયોગે જ્યારે ગણનાથી બહાર છે, તે નયે તેથી જુદા ન હોવાથી તેની ગણના હોઈ શકે નહિ. આમ છતાં મુખ્યતયા નયના બે ભેદ બતાવ્યા * "जावया वयणपहा ताबाया चेव इंति नयवाया "
, – સન્મતિસૂત્ર, ” “સિદ્ધસેન દિવાકર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #190
--------------------------------------------------------------------------
________________
: ૧૭૮: છેવ્યાર્થિક અને પર્યાયાર્થિક. મૂળ પદાર્થને દ્રવ્ય” કહેવામાં આવે છે. જેવી રીતે ઘટની માટી. મૂળ દ્રવ્યને પરિણામ “ પર્યાય ” કહેવાય છે. માટી અથવા કોઈપણ મૂળ પદાર્થને લગત જે ફેરફાર થાય છે તે બધું “પર્યાય સમજ. “ દ્રવ્યાર્થિક ” નય એટલે મૂળ પદાર્થ, સામાન્ય તત્વ પર લક્ષ્ય આપના અભિપ્રાય. અને “પર્યાયાયિક ” નય એટલે પર્યાયને લક્ષ્ય કરનાર અભિપ્રાય. કવ્યાર્થિક નય સમસ્ત પદાર્થોને નિત્ય માને છે. જેમકે-ઘડો મૂળ દ્રવ્ય-મૃત્તિકારૂપે નિત્ય છે. પર્યાયાર્થિક નય સમસ્ત પદાર્થોને અનિત્ય માને છે. કેમકે સર્વ પદાર્થોમાં પરિવર્તન થતું રહે છે. સામાન્ય તત્વગામી વિચારદષ્ટિ " દ્રવ્યાર્થિક નય ” અને વિશેષ અંશગામી, “ પર્યાયાર્થિક નય ” તે તે દૃષ્ટિ તત્ત૬ અંશગામી પ્રાધાન્યને લાઈ ગણાય છે. એટલે એમાં અન્ય અંશનું સ્થાન ગૌણભાવે રહે.
પ્રકારાન્તરથી નયના સાત પ્રકારે દર્શાવ્યા છે–નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસત્ર, શબ્દ સમભિરૂઢ અને એવભૂત.
નૈગમ. “ નિગમ ” એટલે સંકલ્પ–કલ્પના. એ કલ્પનાથી થતો વ્યવહાર “ નૈગમ ” કહેવાય છે. એના ત્રણ પ્રકારે છે–ભૂતનગમ,” ભવિષ્યનૈગમ ” અને “વર્તમાનનગમ”. થઈ ગયેલી વસ્તુને વર્તમાનરૂપે વ્યવહાર કરવો. એ “ભૂતનૈગમ” છે. જેવી રીતે-તે જ આ દીવાલીને દિવસ છે, કે જે દિવસે મહાવીરસ્વામી નિર્વાણ પામ્યા હતા.” આ ભૂતકાળને વર્તમાનમાં ઉપચાર છે. મહાવીરના નિર્વાણ દિવસ આજે (આજના દીવાળીના દિવસે) માની લેવાય છે. આવી રીતે ભૂતકાળના વર્તમાન તરીકે ઉપચારનાં અનેક ઉદાહરણો છે. થનારી વસ્તુને થઈ કહેવી એ “ભવિષ્યદનગમ” છે. જેવી રીતે-ચેખા પૂરા રંધાયા ન હોવા છતાં ચેખા રધાઈ ગયા” એમ કહેવું. ચેખા રંધાઈ જવા આવ્યા હોય
* अतीतस्य वर्चमानवत् कथनं यत्र स भूतनगमः । यथा " तदेवायं दीपोत्सवपर्व, यस्मिन् वर्धमानस्वामी मोक्षं गत
–નયપ્રદીપ, શ્રી યશોવિજયજી.
રાના”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #191
--------------------------------------------------------------------------
________________
: ૧૭૯ :
ચેાખાને થૂલેથી ઉતારવાને કિંચિન્માત્ર વિલંબ હાય, ત્યારે · ચાખા ધાઈ ગયા કહેવાના વ્યવહાર જોવાય છે. અથવા અર્જુન દેવ, મુક્તિ પામ્યા પહેલાં મુક્ત થયા કહેવાય છે, તે ભવિષ્યદ્બેગમ છે. ચેાખા રાંધવાને લાકડાં-પાણી વગેરેની તૈયારી કરતા મનુષ્યને કાઈ પૂછે કે, શુ કરી છે ? તે, તેના જવાખમાં તે, એમ કહે છે કે- ચેાખા રાંધું છુ, તે તે - વત્તમાનનૈગમ ' છે. કેમકે ચેાખા રાંધવાની ક્રિયા જે વમાનમાં શરૂ થઈ નથી, તેને વત્ત માનરૂપે કથન કરવામાં આવ્યું છે.
"
:
:
સંગ્રહ. સામાન્ય પ્રકારે વસ્તુને સમુચ્ચય કરી કથન કરવુ એ ‘ સંગ્રહ ’ નય છે. જેવી રીતે - બધા શરીરાના એક આત્મા છે. આ કથનથી વસ્તુતઃ બધા શરીરમાં એક આત્મા સિદ્ધ થતા નથી. પ્રત્યેક શરીરે આત્મા જુદે જુદો જ છે, છતાં બધા આત્માઓમાં રહેલી સમાન જાતિને લઇ એક આત્મા છે ’ એવુ કથન થાય છે.
વ્યવહાર. આ નય વસ્તુઓમાં રહેલી સમાનતાની તરફ ઉપેક્ષા કરી વિશેષતા તરફ્ લક્ષ ખેંચે છે. સામાન્યરૂપે નિર્દિષ્ટ કરાયલી વસ્તુ વિગતાર ન સમજી શકાય એટલે વિશેષરૂપે વસ્તુને પૃથક્કરણુ કરી બતાવનારી વિચાર– પદ્ધતિ ‘ વ્યવહાર ’ નયમાં મૂકાય છે. ‘ આત્મા એક છે...' એમ ‘ સંગ્રહ • નયે કહ્યું, પણ આત્માની વિભાગવાર વિશેષ પ્રકારે વિવેચના કરી બતાવવી એ વ્યવહારનયના વિષય છે.
સૂત્ર. વસ્તુનાં થતાં નવાં નવાં રૂપાન્તરા તરફ આ નય લક્ષ ખેંચે છે. સુવર્ણના કટક, કુંડલ વગેરે જે વમાન પર્યાય છે, તેને આ નય જીવે છે. ભુત-ભવિષ્યની પરિસ્થિતિ આ નયને દૃષ્ટિપાત નથી
શબ્દ અનેક પર્યાયશબ્દોને એક અર્થ માનવા એ આ નયનુ કામ છે. ‘ રાજા ’‘નૃપ’‘ભૂપતિ ' વગેરે પર્યાય શબ્દોને એક જ અથ છે, એમ આ નય દર્શાવે છે. પણ આ નય કાળ અને લિંગ વગેરેના ભેદે અના ભેદ પણ માને છે. લેખક, પેાતાના સમયમાં * રાજગૃહ ' નગર મેાજીદ હાવા છતાં પૂર્વકાળનુ જુદુ હાવાથી તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #192
--------------------------------------------------------------------------
________________
: ૧૮૦ :
હતું ” લખે છે; તે આ નયને આભારી છે. લિંગભેદના ઉદાહરણમાં કુઓ ', “ કુઈ '.
સમંભિરૂઢ પર્યાયશબ્દોના ભેદથી અર્થને ભેદ માનો એ આ નયની પદ્ધતિ છે. શબ્દભેદ પણ વ્યુત્પત્તિભેદ પણું અર્થભેદક છે, એમ આ નયનું મંતવ્ય છે. આ નય કથે છે કે-રાજા, નૃપ, ભૂપતિ વગેરે શબ્દ ભિન્ન-અર્થવાળા છે, કેમકે રાજ, નૃપ, ભૂપતિ વગેરે પર્યાયશબ્દો યદિ ભિન્ન અર્થવાળા ન હોય, તે ઘટ, ૫ટ, અશ્વ વગેરે શબ્દો પણ ભિન્ન અર્થવાળા ન થવા જોઈએ, માટે શબ્દના ભેદથી અર્થને ભેદ છે. રાજચિહેથી શોભે તે રાજ, મનુષ્યનું પાલન કરે તે નૃપ અને પૃથ્વીનું સંવર્ધન કરે તે ભૂપતિ.
એવભૂત. આ નયની દૃષ્ટિએ, શબ્દ પિતાના અર્થને વાચક (કહેનાર) ત્યારે થાય કે જ્યારે, તે અર્થ–પદાર્થ, તે શબ્દની વ્યુત્પત્તિમાંથી જે ક્રિયાને ભાવ નીકળતું હોય, તે ક્રિયામાં પ્રવર્તે હોય. દાખલા તરીકે, રાજચિહેથી શેભી રહ્યો હોય ત્યારે જ “રાજા', અને મનુષ્યનું રક્ષણ કરાતું હોય ત્યારે જ “નૃપ, કહેવડાવી શકાય, ત્યારે જ તેવી વ્યક્તિ વિષે “રાજા” અને “પ” શબ્દનો પ્રયોગ વાસ્તવિક ઠરે.
આ સાતે ન જુદા જુદા પ્રકારના દષ્ટિબિન્દુએ છે, ભિન્ન ભિન્ન બાબતના સાપેક્ષ અભિપ્રાય છે, એમ સારી પેઠે કહેવાઈ ગયું છે. પોતપોતાની હદમાં સ્થિત રહી અન્ય દષ્ટિબિન્દુને તેડી ન પાડવામાં નની સાધુતા છે. મધ્યસ્થ પુરૂ સર્વ નયને જુદી જુદી દષ્ટિએ માન આપી તરવક્ષેત્રની વિશાલ સીમાને અવલોકન કરે છે. અને એથી જ એને રાગ-દ્વેષની નડતર નહિ ઊભી થવાથી, આત્માની નિર્મલ દશા મેળવવા તે ભાગ્યવાન થઈ શકે છે.*
૯ નય, ને વિષય વિસ્તૃત છે. આની અંદર જુદી જુદી વ્યાખ્યાઓ ઘણું સમાયેલી છે. ઉમાસ્વાતિ મહારાજદૂત તત્વાર્થસૂત્ર અને યશોવિજય ઉપાધ્યાયકૃત નયપ્રદીપ, નપદેશ, નયરહસ્ય વગેરે તથા અન્ય અનેક ગ્રન્થમાં આ વિષય પર વધુ વિવરણ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #193
--------------------------------------------------------------------------
________________
: ૧૮૧ ઃ
જૈન દષ્ટિની મહત્તા. જૈનધર્મ એ વસ્તુતઃ વીતરાગમાર્ગ છે. “સ્વાહાદ” સિદ્ધાન્ત જગની અશાતિને દૂર કરવા માટે છે. વિચારોની અથડામણને લીધે જ્યારે પ્રજાનાં માનસ ક્ષુબ્ધ બને છે, અને વાતાવરણ અશાન બને છે ત્યારે તત્વ દર્શીએ પ્રજાની સામે સ્યાદ્વાદને પ્રકાશ ધરે છે, અને વસ્તુસ્થિતિને જુદી જુદી દષ્ટિએ અનેક રીતે તપાસી સમન્વય કરવાનો માર્ગ સમજાવે છે. સ્યાદ્વાદને સિદ્ધાન્ત, આ રીતે અવલોકન-દષ્ટિને વિશાળ બનાવે છે અને સંકુચિત દૃષ્ટિથી ઉત્પન્ન થનારા કોલાહલેને શમાવે છે. આમ, રાગ-દ્વેષને શમાવી જનતામાં મૈત્રીભાવ રેડવામાં સ્યાદ્વાદની ઉપગિતા છે. જેને ઉપદેશનું અતિમ પરિણામ રાગ-દેષની નિવૃત્તિમાં મૂકાય છે. એ એક જ માત્ર જૈન પ્રવચનનું મુખ્ય ધ્યેય છે.
જૈનધર્મના સિદ્ધાનોને છુટ કરવા મહાન આચાર્યોએ મહાન ગ્ર નિર્માણ કર્યા છે. જેમાં, મહાન પુરુષોએ મધ્યસ્થપણે તત્વનિરૂપણ કરતાં પ્રજાના કલ્યાણ તરફ મુખ્ય દષ્ટિ રાખી છે. કોઈપણ દર્શનના સિદ્ધાન્તને તેડી પાડવાની સંકુચિત વૃત્તિ, તેમના વાડમયમાં નહિ જણાય. બલકે અચાન્ય સિદ્ધાન્તને સમન્વય કરવા તરફ પ્રયાસ સેવવાની તેમની ઉદાર વૃત્તિ અને વિશાળ દ્રષ્ટિ તેમના ગ્રન્થમાં સ્પષ્ટ જોવામાં આવે છે. ઉદાહરણાર્થ, જુઓ શ્રીહરિભદ્રાચાર્યનો “શાસ્ત્રવાર્તાસમુચ્ચય” ગ્રન્ય. તેમાં જૈનદર્શન-સમ્મત “ઈશ્વર જગત્કર્તા નથી ” એ સિદ્ધાન્ત યુક્તિપુરસ્સર સિદ્ધ કર્યા પછી આચાર્ય મહારાજ શું લખે છે, એ જરા જુઓ !
તરજાળવવાદોડ પુતે પણ
સખ્ય ન્યાયાપિન યથા સુપુયો” " ईश्वरः परमात्मैव तदुक्तवतसेवनात् ।
यतो मुक्तिस्ततस्तस्याः कर्ता स्याद् गुणभावतः ॥"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #194
--------------------------------------------------------------------------
________________
|ઃ ૧૮૨: " तदनासेवनादेव यत्संसारोऽपि तत्वतः ।
तेन तस्यापि कर्तृत्वं कल्प्यमानं न दुष्यति ॥" અર્થાત–ઇશ્વરલને મત આવી રીતની યુક્તિથી ઘટાવી પણ શકાય છે કે–પરમાત્મા ઈશ્વરે બતાવેલા માર્ગનું સેવન કરવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે, માટે એ મુક્તિના દેનાર ઇશ્વર છે, એમ ઉપચારથી કહી શકાય છે. ઈશ્વરદર્શિત માર્ગનું સેવન નહિ કરવાથી સંસારમાં જે પરિબમણુ કરવું પડે છે, તે પણ ઈશ્વરને ઉપદેશ નહિ માન્યાની સજા છે, એમ કહી શકાય છે.
જેઓને “ઈશ્વર જગતને કર્તા છે ”એવા વાય ઉપર આદર બંધાણે છે, તેઓને માટે પૂર્વોક્ત પ્રકારની કલ્પના કરવામાં આવી છે. એમ–
"कर्ताऽयमिति तद्वाक्ये यतः केपाश्चिदादरा ।
–આ કથી સ્પષ્ટ થાય છે. હવે બીજી રીતે, ઉપચાર વગર ઇશ્વરને જગકર્તા બતાવે છે–
" परमैश्वर्ययुक्तत्वाद् मत आत्मैव वेश्वरः।
स च कर्तेति निर्दोषः कर्तवादो व्यवस्थितः ॥" –ખરી રીતે આ આત્મા જ ઈશ્વર છે, કેમકે દરેક આત્મામાં ઈશ્વરશક્તિ સંપૂર્ણ રહેલી છે, અને આત્મા, જીવ તે ચેખ્ખી રીતે કર્તા છે જ. આવી રીતે કર્તવાદ ( જગકર્તવવાદ) વ્યવસ્થિત થઈ શકે છે. આગળ વધીને આચાર્ય મહારાજ કહે છે કે
મામનિઃ વીશ્વરા મા सत्वार्थसंप्रवृत्ताच कथं तेऽयुक्तभाषिणः ॥"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #195
--------------------------------------------------------------------------
________________
: ૧૮૩: " अभिप्रायस्ततस्तेषां सम्यग् मृग्यो हितैषिणा।
न्यायशास्त्रविरोधेन यथाऽऽह मनुरप्यदः ॥" –“જ્યાં જ્યાં ઈશ્વરને કર્તા કહેવામાં આવ્યું હોય, ત્યાં ત્યાં પૂર્વોક્ત અભિપ્રાયથી કર્તા સમજો, તે સિવાય પરમાર્થ દષ્ટિએ ઈશ્વરને કર્તા કોઈ શાસ્ત્રકાર બતાવી શકે નહિ. કારણ કે શાસ્ત્ર બનાવનાર ઋષિમહાત્માઓ પ્રાયઃ નિસ્પૃહ, પરમાર્થદષ્ટિવાળા અને લોકપકારની વૃત્તિવાળા હોય છે. માટે તેઓ અયુક્ત, પ્રમાણબાધિત ઉપદેશ કેમ કરે ? અતઃ તેઓના કથનનું રહસ્ય શોધવું જોઈએ, કે અમુક વાત તેઓ કયા આશયથી કહે છે.”
આ વિષયની પછી કપિલના પ્રકૃતિવાદની સમીક્ષા આવે છે. સાંખ્યમતાનુસારી વિદ્વાનેએ પ્રકૃતિવાદની જે વિવેચના કરી છે, તેમાં દોષ જાહેર કરીને પ્રકૃતિવાદમાં કપિલનું શું રહસ્ય સમાયેલું છે, એ વાતનું પ્રતિપાદન કરતાં છેવટે આચાર્યશ્રી કહે છે કે–
" एवं प्रकृतिवादोऽपि विज्ञेयः सत्य एव हि ।
પોશેર હિચ્ચે ફિ મધુનિ” –“એ પ્રમાણે (પ્રકૃતિવાળું જે ખરૂં રહસ્ય બતાવ્યું તે પ્રમાણે) પ્રકૃતિવાદ યથાર્થ જ જાણ. વળી તે કપિલનો ઉપદેશ છે, માટે સત્ય છે, કારણ કે તેઓ દિવ્યશની મહામુનિ હતા.” એ આગળ જઈને ક્ષણિકવાદ, વિજ્ઞાનવાદ અને ત્યવાદની ખૂબ આલેચના કરીને તે વાદમાં અનેક દેશે બતાવી છેવટે આચાર્ય મહારાજ વરસ્તુસ્થિતિ કહે છે કે- “વ વવચેતાસ્થાનિવૃત્ત
क्षणिकं सर्वमेवेति बुद्धेनोक्तं न तत्त्वतः ॥"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #196
--------------------------------------------------------------------------
________________
: ૧૪: *
"विज्ञानमात्रमध्येवं पावसंगनिवपये।
વિનેયાન વિકલ્પ યા જનાતા” "एवं च शून्यवादापि सद्विनेयानुगुण्यतः।
મિયતરજુ ચતે તરવતિના .” –“મધ્યસ્થ પુનું એમ કહેવું છે કે–આ ક્ષણિકવાદ બુદ્ધ પરમાર્થદષ્ટિએ અર્થાત્ વસ્તુસ્થિતિએ કહ્યો નથી, કિન્તુ મેહવાસનાને દૂર કરવાના ઉદ્દેશથી કહ્યો છે. વિજ્ઞાનવાદ પણ તેવા પ્રકારના યોગ્ય શિષ્યોને આશ્રીને અથવા વિષયસંગને દૂર કરવાના ઉદ્દેશથી બતાવવામાં આવ્યો છે. શુન્યવાદ પણ યોગ્ય શિષ્યોને આશ્રીને વૈરાગ્યની પુષ્ટિ કરવાના આશયથી તત્ત્વજ્ઞાની બુદ્ધ કહ્યો જણાય છે.” • વેદાન્તના અદ્વૈતવાદની વેદાન્તાનુયાયી વિદ્વાનોએ જે વિવેચના કરી છે, તે પર દોષ બતાવી છેવટે આચાર્ય મહારાજ કહે છે કે – " अन्ये व्याख्यानयन्त्येवं समभावप्रसिद्धये ।
દૈતલેશનશા નિર્તિકા ન તુ તાવતા.” –“મધ્યસ્થ મહર્ષિએ એમ વ્યાખ્યાન કરે છે કે-અદ્વૈતવાદ વસ્તુસ્વરૂપની દષ્ટિએ બતાવવામાં આવ્યો નથી, કિન્તુ તેને ખરે આશય સમભાવને પ્રાપ્ત કરવાનું છે. ”
આવી રીતે જૈન મહાત્માઓ, અન્ય દર્શનેના સિદ્ધાન્તોની તટસ્થદષ્ટિએ પરીક્ષા કરવાની સાથે શુદ્ધદષ્ટિથી તેને સમન્વય કરવા પણ પ્રયત્ન કરે છે જેને દૃષ્ટિની કંઈ ઓછી ઉદારતા ન ગણાય. અન્ય દર્શનેના ધુરંધરોને “મહર્ષિ ', “મહામતિ” અને એવા બીજા ઊંચા શબ્દોથી સન્માનપૂર્વક પિતાના ગ્રન્થોમાં ઉલ્લેખવા, અને તુચછ અભિપ્રાયવાળાઓના મતનું ખંડન કરતાં પણ તેઓના હલકા શબ્દથી વ્યવહાર ન કરવો અને સંપૂર્ણ સભ્યતા તથા શિષ્ટતા સાથે પ્રસન્ન શૈલીથી સામાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #197
--------------------------------------------------------------------------
________________
: ૧૮૫ : પ્રબુદ કરવાની પોતાની માયાળુ લાગણી વહેતી રાખવી એન મહષિએનું કેટલું ઔદાર્ય છે. ધાર્મિક કે દાર્શનિક વાદરાહના પ્રાંગણમાં પણુ વિરુદ્ધ દર્શનવાળાઓ તરફ આત્મપ્રેમને રસ ઉભરાઈ આવે છે કેટલું સાત્વિક હદય ! જુઓ મધ્યસ્થભાવનાની થેડીક વાનગી" भवबीजांकुरजनना सगाद्याः क्षयमुपागता यस्य ।। ब्रमा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ॥"
હેમચંદ્રાચાર્ય. નાયાજો સિતારા न तर्कवादे न च तववादे । न पक्षसेवाऽऽश्रयणेन मुक्तिः જણાયપુત્તિ વિજ વિતરે છે”
–ઉપદેશતરંગિણ પક્ષ રમે વરે પર પાલિકા , युक्तिमद् वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥
–હરિભકયરિ. –“જેના, સંસારના કારણભૂત કમરૂપી અંકુરાઓને ઉત્પન્ન કરનાર રાગ-દ્રેષ આદિ સમગ્ર દેશે ક્ષય પામ્યા છે, તે ચાહે બ્રહ્મા, વિષ, શંકર અથવા જિન હોય, તેને મારે નમરકાર છે.”
“દિગમ્બર અવસ્થામાં મેક્ષ નથી, શ્વેતાંબરદશામાં મેક્ષ નથી, તર્કવાદમાં મેક્ષ નથી, તત્વવાદમાં મેક્ષ નથી અને સ્વપક્ષનું સમર્થન કરવામાં મેક્ષ નથી, કિન્તુ કષાયે-(ક્રોધ-માન-માયા-લેભ)થી મુકતા થવામાં જ મુક્તિ છે. ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #198
--------------------------------------------------------------------------
________________
: ૧૮૨ :
.
પરમાત્મા મહાવીર ઉપર મારા પક્ષપાત નથી, તેમજ મહષિ રૂપિય, મહાત્મા બુદ્ધ વગેરે ઉપર મારા દ્વેષ નથી; કિન્તુ જેનુ વચન લગાય હાય તેને સ્વીકાર કરવા જોઇએ. ’
ઉપસ’હાર
જૈન તત્ત્વાનુ દિગ્દર્શન કરતાં પણુ બહુ વિસ્તાર થઇ જાય તેમ છે. ગા ટૂંકા નિબન્ધમાં જૈનશૅનનાં તત્ત્વનું વિશેષ વિવરણુ કેવી રીતે થઇ શકે? આ લઘુ પુસ્તકમાં જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, અન્ય, નિર્જરા, મેક્ષ એ નવ તત્ત્વા, વાસ્તિકાય, ધર્માસ્તિકાય, અસ્તિકાય, આાકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, કાલ એ શદ્રુબ્યા, સમ્યગ્જ્ઞાન, અને સમ્યક્ચારિત્રરૂપ મેાક્ષમાગ, ગુણસ્થાન, અધ્યાત્મ, જૈનઆચાર, ન્યાયશૈલી, સ્યાદાદ, સપ્તભંગી અને નય, એટલી મુખ્ય ખાખતાનુ દિગ્દર્શન થઇ શકયુ છે, અને તે પણ બહુ સંક્ષેપથી. હવે મારૂં કથન સમાપ્ત થાય છે. માત્ર એક આશાને છેવટે પ્રદર્શિત કરી લઉં, એમ મન લલથાય છે. તે આશા ખીજી કાઈ નહિ, ફક્ત એ “ આ નાનકડી ગેડીના વાચનના પરિણામે વાંચનારને જૈનધમ સબન્ધી અનેકાનેક જિજ્ઞાસાઓના પ્રાદુર્ભાવ થાય અને એથી તે જૈનધર્માંના મહાન અન્ય અવલોકવાને ઉત્સુક બને. ” બસ ૐૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
સમાપ્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૮૭
જિજ્ઞાસુઓ માટે પુસ્તક યાદી.
-
c
=
=
લોકપ્રકાશ. સન્મતિ તર્ક.
ગયા. ધર્મબિન્દુ ષદનસમુચ્ચય. સ્યાદ્વાદમંજરી. જ્ઞાનસાર. સમયસાર. સમરાઈઓ કહા. તિલકમંજરી. તરંગલાલા. તવનિર્ણયપ્રાસાદ, પ્રશમરતિ. ઉપદેશમાળા. ઉપદેશપ્રાસાદ. અધ્યાત્મકક્મ. અધ્યાત્મસાર. ઉપદેશરત્નાકર.
ઉપદેશપદ. ઉપદેશતરંગિણ. ઉપદેશસસતિકા. આગમસાર. જેનદર્શન. જૈનતવાદર્શ. વસુદેવહિડી. ઉપમિતિભવપ્રપંચા કથા. તત્ત્વાર્થાધિગમસત્ર. ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર. પ્રભાવક ચરિત્ર પરિશિષ્ટ પર્વ. પ્રબંધચિંતામણી. શ્રાદ્ધવિધિ. વિવેકવિલાસ. ધર્મપરીક્ષાને રાસ. એતિહાસિક રાસ સંગ્રહ. જેનસાહિત્યને ઇતિહાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #200
--------------------------------------------------------------------------
________________ 188 વિશવધર્મ. બૌદ્ધ અને જૈન ધર્મમાં પુષ્કળ ભેદ છે, છતાં બંનેમાં સામ્ય પણ ઓછું નથી. બંને વિશ્વધર્મ છે. સ્યાદ્વાદરૂપી બૌદ્ધિક અહિંસા, જીવદયારૂપી નૈતિક અહિંસા અને તપસ્યારૂપી આત્મિક અહિંસા જે ધારણ કરી શકે તે જ વિશ્વધર્મ થઈ શકે. આ પ્રસ્થાનત્રયી સાથે તમામ દુનિયાની યાત્રા થઈ શકે છે. આત્માની શોધમાં આ જ પાથેય કામ આવે એવું છે. અહિંસા એ મહાવીરનો ધર્મ છે. તમામ દુનિયાને જીતવાની હેશ રાખનાર જિનેશ્વરને ધર્મ છે. દુનિયાના એક ખૂણામાં પણ જણાં સુધી હિંસા વતી રહી હોય ત્યાં સુધી એ અહિંસા ધર્મ પરાજિત જ છે. કૃત્રિમ રીતે ભરણપોષણ આપી સૂક્ષ્મ જંતુઓને જીવાડવા એ અહિંસા ધર્મને સંતોષ ન હોવો જોઈએ. મહાવીરની પેઠે તમામ દુનિયાનું દર્દ-પાંચે ખંડનું દર્દ મહાવીરે તપાસવું જોઈએ. અને પોતાની પાસેનું અનામત ઔષધ ત્યાં ત્યાં પહોંચાડવું જોઈએ. મહાવીરના અનુયાયીઓએ હૃદયની વિશાળતા અને ઉત્સાહનું શૌર્ય કેળવી બધે પહોંચી જવું જોઈએ. સંગ્રામને વીર શસ્ત્રાસ્ત્ર લઈને દેડે અહિંસાના વીર આત્મશુદ્ધિ અને કરુણાથી સજજ થઈ દેડે. તમામ દુનિયાને અપાસરે બનાવવું જોઈએ. નાનકડા અપાસરામાં કેટલાને આશ્રય મળી શકે? કાકા કાલેલકર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com