SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ લખાયેલું વિદ્વાન મુનિ મહારાજ શ્રી ન્યાયવિજયજીએ લખેલું “જૈનદર્શન નામનું પુસ્તક બહાર પડેલું છે. આ પુસ્તક મને એટલું બધું ગમ્યું છે કે મેં તે આખા પુસ્તકને મુનિશ્રીની પરવાનગીથી આ પુસ્તકના બીજા ભાગ તરીકે છપાવ્યું છે, ગુજરાતી ભાષામાં તૈયાર થયેલા આ પુસ્તકને અંગ્રેજી અનુવાદ બહાર પાડવા મારી ઈચ્છા છે, પણ જે કઈ મિત્ર ઉપર જણાવેલા ઉદેશ પ્રમાણેનું પુસ્તક અંગ્રેજી ભાષામાં બહાર પડેલું મને જણાવવા કૃપા કરશે તે મારી આ મહેનત બચી જશે. મણિલાલ મોહનલાલ ઝવેરી – મહત્વનો સુધારે - પૃ૪ ૪ થામાં પહેલી લીટીમાં બુહ ૭૯ વર્ષની ઉમરે પાવાપુરીમાં નિર્વાણ પામ્યા હતા–ને બદલે કુશીનગર વાંચવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034520
Book TitleJain Dharm Darshan
Original Sutra AuthorN/A
AuthorManilal Mohanlal Zaveri
PublisherManilal Mohanlal Zaveri
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy