________________
: ૧૮૫ : પ્રબુદ કરવાની પોતાની માયાળુ લાગણી વહેતી રાખવી એન મહષિએનું કેટલું ઔદાર્ય છે. ધાર્મિક કે દાર્શનિક વાદરાહના પ્રાંગણમાં પણુ વિરુદ્ધ દર્શનવાળાઓ તરફ આત્મપ્રેમને રસ ઉભરાઈ આવે છે કેટલું સાત્વિક હદય ! જુઓ મધ્યસ્થભાવનાની થેડીક વાનગી" भवबीजांकुरजनना सगाद्याः क्षयमुपागता यस्य ।। ब्रमा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ॥"
હેમચંદ્રાચાર્ય. નાયાજો સિતારા न तर्कवादे न च तववादे । न पक्षसेवाऽऽश्रयणेन मुक्तिः જણાયપુત્તિ વિજ વિતરે છે”
–ઉપદેશતરંગિણ પક્ષ રમે વરે પર પાલિકા , युक्तिमद् वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥
–હરિભકયરિ. –“જેના, સંસારના કારણભૂત કમરૂપી અંકુરાઓને ઉત્પન્ન કરનાર રાગ-દ્રેષ આદિ સમગ્ર દેશે ક્ષય પામ્યા છે, તે ચાહે બ્રહ્મા, વિષ, શંકર અથવા જિન હોય, તેને મારે નમરકાર છે.”
“દિગમ્બર અવસ્થામાં મેક્ષ નથી, શ્વેતાંબરદશામાં મેક્ષ નથી, તર્કવાદમાં મેક્ષ નથી, તત્વવાદમાં મેક્ષ નથી અને સ્વપક્ષનું સમર્થન કરવામાં મેક્ષ નથી, કિન્તુ કષાયે-(ક્રોધ-માન-માયા-લેભ)થી મુકતા થવામાં જ મુક્તિ છે. ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com