Page #1
--------------------------------------------------------------------------
________________
અવાજે
યેલ.
સંસ્કૃત- ગ્લીશ
તમામ ભાષાના
અને ખીજા નાના
નતના છાપામ
112
૪. પ્રેસ
વખણાય છે.
ર શુદ્ધ અને
।પકામ કરાવવું
દ પ્રેસ 2
ભાવનગર.
èlcobllo ‘lole lla elać đéh ä Ðleñ`h Jp2lqlJ !!o *II*k GãJÎJL lJ F
DTER PRIId
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
000000
૨ હેમચન્દ્રાચાર્ય છે
Caaand906000@GOCOB
ડે, મુલ્યરના જર્મને ઉલ્લેખના અંગ્રેજી ભાષાન્તરનું ગુજરાતી
અવતરણ
વિહ°©©©©©©©
મ©SિSO©©©Dિ)
મોતીચંદ ગિરધરલાલ કાપડીયા
સોલિસીટર અને નેટેરીપબ્લિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક:– શેઠ દેવચંદ દામજી કુંડલાકર
તંત્રી “જૈન”
ભાવનગર,
-
-
---
સંવત ૧૯૯૦
મૂલ્ય: સવા રૂપિયો
સને ૧૯૩૪
-
મુદ્રગુસ્થાનઆનંદ પ્રી. પ્રેસ.
ભાવનગર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
નિવેદન
કથા એ લેકભોગ્ય સાહિત્ય છે. કથા કહેવાની શૈલી અને કથા દ્વારા આધ્યાત્મિક રહસ્ય ખુલ્લું કરી બતાવવાની પદ્ધતિ, પ્રથમથી જ જૈન સાહિત્યસેવીઓ, જૈન ધર્મના ધુરંધરને વરી ચૂકી હતી. કથાનુગ એ જૈન શાસનના ચાર સ્ત પિકીને એક મુખ્ય સ્તંભ મનાય છે. કથા સાહિત્યને જેટલું જૈનાચાર્યોએ ખીલવ્યું છે તેટલું બીજા કેઈએ ભાગ્યે જ ખીલવ્યું હશે.
જૈન” પત્રે પણ ભેટના પુસ્તકમાં કથા સાહિત્ય ઉપર જ વધુ પક્ષપાત રાખે છે. ઐતિહાસિક કથાઓ દ્વારા જૈન શાસનના પ્રાતઃસ્મરણીય પુરૂને કંઈક પરિચય કરાવો અને એ રીતે જૈન સંઘની અસમતા કેળવવી એ અમારે મુખ્ય આશય રહે છે.
કલિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યનું નામ આજે કેઈથી અજાયું નથી. “સર્વતે મુખી પ્રતિભા ” ને લીધે શ્રી હેમચંદ્રાચાર્ય આજે ઈતિહાસમાં તેમજ સાહિત્યમાં પણ એક સમર્થ જતિર્ધર રૂપે પૂજાય છે–પ્રશંસાય છે. તેઓ એક તરફ જેમ કુશળ રાજનીતિવિશારદ હતા તેમ બીજી તરફ સાહિત્ય અને શાસનના પ્રભાવક પુરૂષ હતા. - વ્યાખ્યામાં તેમજ વાર્તાઓમાં ઘણી વાર શ્રી હેમચંદ્રાચાર્યનું નામ આપણે સાંભળીએ છીએ. બહુ બહુ તે એમના પ્રભાવ અને પ્રતાપની વાતે આપણને આશ્ચર્યસ્તબ્ધ કરે છે. એમનું શૃંખલાબદ્ધ ચરિત્ર પ્રાયઃ આ પહેલી જ વાર પ્રકટ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
શ્રીયુત મોતીચંદભાઈએ પિતાની જેલજીવન દરમ્યાન મૂળ અંગ્રેજી ગ્રંથના આધારે આ પુસ્તક તૈયાર કર્યું છે. પૂરવણ વિગેરેથી અલંકૃત કરવામાં પણ એમણે ખૂબ શ્રમ લીધે છે. શ્રીયુત મોતીચંદભાઈ જેવા એક સાહિત્યપ્રેમીની લેખિનીથી શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યનું જીવન આલેખાય એ ખરેખર એક મોટું સૌભાગ્ય છે.
શ્રી હેમચંદ્રાચાર્યની જીવનકથા એ માત્ર જીવનચરિત્ર જ નથી. એ એક ઐતિહાસિક પ્રસંગ છે. ગુજરાતના મધ્યકાલીન ઇતિહાસનું સોનેરી પ્રકરણ છે. જૈન તેમજ જૈનતર, કથારસિક તેમજ જીવનચરિત્રના અભ્યાસીને પણ આ પુસ્તકમાંથી ઘણું પ્રામાણિક તેમજ ઉપયોગી સામગ્રી મળી રહેશે એ વિષે અમને સંપૂર્ણ ખાત્રી છે.
પ્રકાશક.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
આમુખ.
ડે. બુલરની સંસ્કૃત સાહિત્ય તરફની સેવા જગજાહેર છે. એમણે ઈ. સ. ૧૮૮૯ ની ૮મી એપ્રીલે જર્મન ભાષાના એક માસિકમાં “હેમચંદ્રનું જીવનવૃત્ત” એ અર્થના અભિધાનવાળે સુંદર ઉલેખ જર્મન ભાષામાં બહાર પાડ્યો. એ ઉલ્લેખની હકીકત મને પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજે પિતાના મુંબઈના ચાતુર્માસ દરમ્યાન કહી અને જર્મન ઉલ્લેખની પિતાની કેપી મને પાટણથી મંગાવી આપી. થોડા વર્ષ પછી મેં એક જર્મન લેને સારી રકમ આપીને તેનું અંગ્રેજી ભાષાંતર કરાવ્યું. તે ભાષાંતરની ટાઇપ કરેલી કેપી મારી પાસે ઘણે સમય પી રહી હતી. તેને ગુજરાતી તરજુમે મેં જેલનિવાસ દરમ્યાન કર્યો. જેલમાંથી બહાર આવતાં શ્રીયુત દેવચંદભાઈ દામજી કુંડલાકરને તે બતાવતાં તેમને એ વસ્તુપર પ્રેમ થશે. પરિણામે જનતા સમક્ષ આ અવતરણ રજુ થઈ શક્યું છે. એમ કરવામાં વર્ષો વીતી ગયા છે તે સંબંધી ઉપેક્ષા સંતવ્ય ગણવા કૃપા કરવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
જર્મીન ભાષામાં આવી અનેક કળાકૃતિ જૈન પુરાતત્ત્વને અંગે છે, તેનું ઘણું અન્વેષણ થવા ચેાગ્ય છે. તે તરફ જનતાની અને ખાસ કરીને વિદ્બેગની અભિરૂચિ થાય તે આ પ્રયાસનું કાંઇક પરિણામ નીપજ્યું છે એમ ધારવામાં ચિત્ય જળવાશે. કાઇપણ સંસ્થાને સદર અંગ્રેજી અવતરણ છાપવા ઈચ્છા થશે તા તેની ટાઈપ કેપી ચાગ્ય સૂચનાસાથે બહુ ખુશીથી પૂરી પાડવાની ભાવના છે. એ અસલ અગ્રેજી અવતરણ અને ભાષાંતર સામાન્ય જનતાને અને વિદ્ભને કેટલાં ઉપયાગી છે તે આ ગ્રંથ વાંચવાથી અને નીચેના મુદ્દાઓ પરથી માલુમ પડશે.
શ્રીમદ્ હેમચંદ્રાચાર્યના જીવન વૃત્તાંતપર અનેક સાધના ઉપલબ્ધ થઈ શકે છે, પણ તેના ઉપયેાગ કરવામાં ચર્ચા કેવા કેવા દૃષ્ટિબિન્દુથી થાય તે સંબંધમાં ડા. ખુલ્લરના આ ઉલ્લેખ અનેક પ્રકારના પ્રકાશ પાડે છે. ડા. ખુલ્લરે મુખ્યત્વે કરીને ચાર ચરિત્રગ્રંથાના આધાર લીધે છે.
૧ પ્રભાવકચરિત્ર ( પ્રભાચંદ્રસૂરિ. લગભગ સંવત ૧૩૦૬ ) ૨ પ્રખંધચિંતામણિ (મેરૂતુ ંગાચાર્યાં. સંવત્ ૧૩૬૨) ૩ પ્રમધકેશ (રાજશેખરસૂરિ. સંવત્ ૧૪૦૫) ૪ કુમારપાલચરિત્ર (જિનમંડન. સંવત્ ૧૪૯૨)
એ ચરિત્રગ્રંથા ઉપરાંત શ્રી હેમચંદ્રાચાર્ય કૃત ઢંયાશ્રય કાવ્ય, કુમારપાળચરિય', શ્રી મહાવીરચરિત્ર ( ત્રિષષ્ટિશલાકા પુરૂષચરિત્રનું દશમુ. પ`) ઇત્યાદિ અનેક તાત્કાલીન ગ્રંથાના આધાર લઇ, એ ઉલ્લેખ તૈયાર કરવામાં આવ્યે છે.
ઉપરાંત અનેક રિપેર્ટા, ઇન્ડીયન એન્ટીકવેરીના પુસ્તક,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
મૂળગ્રંથાની પ્રશસ્તિઓ આદિ અનેક આધારભૂત પૂરાવાઓ એકઠા કરી એને આધારે આ ગ્રંથ ડા. ખુલ્લરે લખ્યું છે.
એ ગ્રંથ : લખવામાં કેટલી સુ ંદર રીતે અનેક ગ્રંથાના ઉપયાગ કરવામાં આવ્યા છે તેના સંપૂર્ણ ખ્યાલ કરવા માટે નેટ વાંચવાની જરૂર પડે તેમ છે. સામાન્ય રીતે નાટ ચાલુ હકીકત નીચે મૂકવામાં આવે છે, પણ નેટ ચર્ચા કરનારી અને લખાણ હોય ત્યારે ગ્રંથની છેવટે મૂકવાની પદ્ધતિ પણ પ્રવર્તે છે. એ સગવડના કેવી યુક્તિથી લાભ લેવામાં આવ્યેા છે તે નાટ વાંચવાથી ખ્યાલમાં આવશે. એ નાટ જોવાથી એક બીજી આખતના પણ ખ્યાલ આવશે. પ્રતના ગમે તે પાઠપર કાઈને હડતાળ મૂકવાના અધિકાર નથી, સ પાઠાંતરી જાળવી રાખવા ઘટે–એ વાતનું રહેસ્ય પણ ખ્યાલમાં આવશે.
એથી પણ વધારે અગત્યની ખાખત ચરિત્રગ્રંથાના ઉપયાગ કરવામાં રાખવાના વિવેકની સૂચના અને તેની પદ્ધતિની છે. અમુક મહાપુરૂષનું ચરિત્ર લખતી વખત તેમના નજીકના ઢાળમાં લખાયેલ ચરિત્રગ્રંથને વિશેષ મહત્ત્વ આપવું, જ્યાં એકજ બનાવને અંગે ભિન્ન ભિન્ન પ્રકારની હકીકત હાય ત્યાં કેવી પદ્ધતિથી સત્યાન્વેષણ કરવા પ્રયત્ન કરવા, સંશયગ્રસ્ત ખાખતમાં નિર્ણય ન આપતાં પેાતાની જાતને કેવી રીતે ખુલ્લી રાખવી–એ સ પદ્ધતિ જોવા લાયક છે.
ખાસ કરીને આવા અત મહત્ત્વના પ્રભાવશાળી પુરૂષના ચરિત્રમાં અતિશાક્તિ કાળક્રમે થવાના સ`ભવ રહે છે. તેમાંથી કેવી રીતે દૂર રહેવું અને ચર્ચા કરતી વખતે એક બાજુ ઢળી ન જતાં ન્યાયશીāત્વ દાખવવું–એ સ ખાખતા વિચારવા ચેાગ્ય છે અને કેટલીક જગ્યાએ ખાસ અનુકરણ ચેાગ્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
ઇ. સ. ૧૮૫૬ માં ફાર્બસ સાહેબે રાસમાળા પ્રકટ કરી, તેમાં અનેક કથા અને દંતકથાઓ દાખલ કરેલી હવા છતાં એ સર્વને પરિહાર ત્યારપછી ત્રીશ વર્ષે લખાયલા આ ઉલ્લેખમાં લેવામાં આવશે. આ ગ્રંથના લેખક કેઈ પણ ચાલુ વાતથી કે અંગત ષથી લેવાયા નથી અને પરિણામે જે ભયંકર ખલનાઓ રાસમાળાના ગુજરાતી ભાષાંતરકારે કરીને અક્ષમ્ય ધષ્ટતા કરી છે તેનાથી દૂર રહી શકયા છે. આ દષ્ટિએ જોઈએ તે એક જવાબદાર લેખકનું શું કર્તવ્ય હોય તેને શિક્ષણીય પાઠ આ લેખકે આપે છે.
છતાં ડે. બુલરના નિર્ણ છેવટના ગણી શકાય તેમ નથી. ઘણું સ્થળોએ તેમણે ચર્ચા કરવામાં તે સમયની આર્યનીતિરીતિને ખ્યાલ ન હોવાથી ગોટાળો કરી નાખે છે. એટલા માટે આ ગ્રંથને હેમચંદ્રાચાર્યના જીવનવૃત્તને અંગે છેલ્લા શબ્દ તરીકે ગણવાને નથી; પણ એક વિશિષ્ટ શૈલીના પ્રરૂપક તરીકે તે ખાસ અભ્યાસ કરવા ચગ્ય છે. કઈ કઈ સ્થળે તેઓ કુમારપાળપ્રબંધના કર્તા શ્રીજિનમંડન માટે વધારે પડતા કડક થઈ ગયા છે અને તેમની ટીકા કરવામાં મર્યાદાથી જરા આગળ પણ વધી ગયા છે. એક મહાપુરૂષના ચરિત્રને અંગે અનેક દષ્ટિબિંદુઓ હોઈ શકે છે એ સમજવા પૂરતે આ ગ્રંથને ઉપગ છે. ડે. બુલ્લરે એતિહાસિક ગ્રંથેપર કેટલે વિશ્વાસ રાખવે તે સંબંધમાં શરૂઆતમાં જ ઉલ્લેખ કરી પોતાને મત દર્શાવ્યું છે. એ અભિપ્રાય કેટલે અંશે સ્વીકાર્ય છે એ સુદે પણ ઘણી ચર્ચાને વિષય છે. એમના મત પ્રમાણે ચરિત્રે અને પ્રબંધે અવમતની પુષ્ટિ માટે અને વ્યાખ્યાન માટે લખાયેલાં છે અને એ સંબંધમાં તેઓ પ્રબંધકેશને આધાર ટકે છે. આમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
ઘણું એકદેશીયતા છે, પણ એ વિશાળ વિષયપર અને ચર્ચા કરવા જતાં કદ પણું વધી જાય. અન્યત્ર તે પર જરૂર ચર્ચા કરવાની રહે છે. બાળદીક્ષાના સંબંધમાં અત્યારે જેન કામમાં ઘણી ચર્ચા ચાલે છે તે સંબંધમાં આજથી ૪૫ વર્ષ પહેલાં ઠે. બુલરે જાતે તપાસ કરી નેટ નં. ૧૭ લખી છે. એમાં બ્રાહ્મણ વિધવાઓ સંબંધી જે ઉલ્લેખ કર્યો છે અને બીજી અનેક બાબતે લખી છે તે તપાસ કરીને વિચારવા યોગ્ય છે. એ સંબંધમાં મૂળ ગ્રંથમાં પૃ. ૧૭–૨૧ ને ઉલ્લેખ તથા સદર નેટ મારવાડમાં રહેલા અતિવર્ગને ઉદ્દેશીને લખાયેલી માલૂમ પડે છે. શ્રી હેમચંદ્રાચાર્યની બાળદીક્ષા તે એમના ગુરૂમહારાજ દેવચંદ્રના લક્ષણજ્ઞાનને અને સ્વપ્નફળ નિમિત્તના અભ્યાસને ઉદ્દેશીને હાઈ સ્વતંત્ર કક્ષા પર અવલંબે છે, એ સંબંધમાં મારા વિગતવાર વિચારે હું હેમચંદ્રાચાર્યનું વિશેષ વિગતવાર જીવનચરિત્ર લખવાનો છું ત્યાં જણાવીશ. બાકી એવા અસાધારણ દષ્ટાંતે મુખ્ય ગુરૂના શિષ્ય આશ્રય નીચે હાઈ નિયમ બનાવી શકાતા નથી એ જણાવવાની ભાગ્યે જ જરૂર હોય. આચાર્યશ્રી હેમચંદ્ર અસાધારણ વ્યક્તિ હતા, ચાલુ પ્રવાહના અપવાદરૂપ હતા અને તેમના ગુરૂમહારાજ અસાધારણ બુદ્ધિમત્તાવાળા હતા. એ પ્રશ્ન એને એચ સ્થળે વિગતવાર વિચારવામાં આવશે. આ સંબંધમાં ડે. ખુલર વિગેરેના વિચારે નજર સન્મુખ રાખવા યોગ્ય છે. એમણે તથા ડે. પિટર્સને જે દષ્ટિબિન્દુથી બાળકીક્ષાની શકયતા જણાવી છે તે ભાગ્યેજ કેઈ પણ મત ધરાવનાર ન સ્વીકારે, તેથી એ ચર્ચાવાળા વિષય પર અહીં વિરામ કરીએ.
પાશ્ચાત્ય લેખકે ન એતિહાસિક ગ્રોને કેવી સુકરShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
તાથી સંસ્પર્શ કરે છે, કેવી બાહોશીથી છણાવટ કરે છે, પ્રત્યેક વાકય માટે આધાર ટાંકવાની કેટલી આતુરતા રાખે છે અને વિશેષ શેખેળને અવકાશ કાયમ રાખી કઈ વાતને છેવટનો નિશ્ચય કરી બેસતા નથી. તેનો પૂરા આ ગ્રંથ આપે છે. યુગના થર બાઝયા હોય ત્યાં પૃથક્કરણ દ્વારા પ્રકાશ પાડવા કેટલે દીર્ઘ પ્રયાસ કરે છે અને અસાધારણ પ્રયાસથી કેવું વાંચન એગ્ય પરિણામ લાવી શકે છે તે વિચારવા ચગ્ય આ ગ્રંથ છે. શ્રી હેમચંદ્રચરિત્ર એટલી વિવિધ હકીકતોથી પૂર્ણ છે, તેઓશ્રીનું જીવન પણ એટલી પરિસ્થિતિઓમાંથી પસાર થયેલ છે કે તેના સંબંધમાં હજુ ઘણા ગ્રંથ લખવાની જરૂર છે, ઘણી શોધખેળ થવાની જરૂર છે, ઘણી ચર્ચાઓ કરવાની જરૂર છે.
શ્રી હેમચંદ્રાચાર્યનું ખરું મૂલ્ય તેઓની વિવિધતા અને સર્વદેશીયતા છે. તેમણે વ્યાકરણ, કાવ્ય, ન્યાય, કેશ, ચારિત્ર, ગ, સાહિત્ય, છંદ–કઈ પણ વિષય જતે કર્યો નથી અને પ્રત્યેક વિષય પરત્વે અતિ વિશિષ્ટ સેવા કરી છે. જનતા એમના કેશે તપાસે, કે વ્યાકરણ ભણે, રોગ જુએ કે અલંકાર જુએ, એમની પ્રતિભા સાર્વત્રિક છે, એમને અભ્યાસ પરિપૂર્ણ છે, એમની વિષયની છણાવટ સર્વાવયવી છે. એવા મહાન પુરૂષને બરાબર ન્યાય આપવા માટે તે અનેક મંડળ આજીવન અભ્યાસ કરે ત્યારે કાંઈ પરિણામ બતાવાય.
વર્તમાન ગુજરીગિરાના મૂળ એમની વાણીમાં છે, એમના પ્રત્યેક ગ્રંથમાં સાક્ષરતા છે, એમના રાજકારણમાં ઔચિત્ય છે, એમના અહિંસાપ્રચારમાં દીર્ઘદ્રષ્ટિ છે, એમના પ્રચારકાર્યમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
વ્યવસ્થા છે. એમના વેગમાં સ્વાનુભાવના આદર્શો છે, એમના ઉપદેશમાં ઓજસ છે, એમની સ્તુતિઓમાં ગાંભીર્ય છે, એમના અલંકારમાં ચમત્કાર છે, અને એમના આખા જીવનમાં કલિકાલસર્વજ્ઞતા છે.
એમના ચારિત્રને વિવિધ દૃષ્ટિબિન્દુઓથી સમજવામાં સુલભતા પ્રાપ્ત થાય એ દ્રષ્ટિએ મારા આ અલ્પ પ્રયાસની અને જેલનિવાસની સાર્થકતા માનું છું.
મુંબઈ–વસંતપંચમી (
તા. ૨૦-૧-૧૯૩૪ ઈ
મ. સ. કાપડીયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
શ્રી હેમચંદ્રાચાર્ય
(ડે. બુલરકૃત.)
પાશ્ચાત્ય વિદ્વાનોએ છેલ્લાં પચાસ વર્ષથી શ્રી હેમચંદ્રની કૃતિઓ તરફ ઘણું ધ્યાન આપ્યું છે, છતાં આ અસાધારણ પ્રતિભાશાળી વ્યક્તિ જેણે પોતાની અનેકદેશીય સાહિત્ય પ્રવૃત્તિથી આર્યાવર્તના વિદ્વાન વર્ગની અંદર શ્વેતાંબરનું નામ સાર્વત્રિક રીતે સુપ્રસિદ્ધ કર્યું અને જેણે ગુજરાતના સાર્વભૌમ રાજા ઉપરની અસાધારણ અસરને કારણે બારમી શતાબ્દિના પોતાના બીજા વિભાગમાં જૈન ધર્મના પ્રચાર માટે પોતાના દેશમાં અસરકારક સ્થાન પ્રાપ્ત કર્યું–તે (વ્યક્તિ) ના જીવનવૃત્તને અંગે સર્વગ્રાહી શેખેળ હજુ સુધી થઈ નથી. શ્રીયુત એચ. એચ. વિલ્સનની કૃતિઓની પ્રસ્તાવનામાં તદ્દન અપૂર્ણ અને કવચિત અચેકસ હકીકત મળી આવે છે, તે ઉપરાંત આ સુપ્રસિદ્ધ સાધુના સંબંધમાં વિગતવાર હકીકત શ્રીયુત કે. ફેબ્સની રાસમાળા (પૃ. ૧૫-૧૭) માં કાંઈક ઉપલબ્ધ થાય છે અને બે વિભાગીય રોયલ એશીયાટિક સોસાયટીને જર્નલ ન. ૯ પૃ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
( ૨ ) ૨૨૨ થી ભાઉદાજીએ એક નાનો ઉલ્લેખ કર્યો છે, આટલાથી આ હકીકત પૂરી થાય છે. મી. ફાર્બસે જે હકીકત ઉક્ત લેખમાં લખી છે તે મેરૂતુંગાચાર્યના પ્રબંધચિંતામણિ માં જે વાત લખી છે તેનું બહુધા પુનલેખન છે. એ ગ્રંથમાં જે જે બનાવે ચિતરવામાં આવ્યા છે એને ઐતિહાસિક સાલવારીવાર વધારે સારી રીતે ગોઠવવામાં આવ્યા છે અને દેખીતી રીતે જે અશકય હકીકતે હોય તેને કાઢી નાખવામાં આવી છે અને સંપ્રદાયથી ચાલી આવતી દંતકથાઓને ફાર્બસે ઉલ્લેખને છેડે ઉમેરી છે. સાધનેને આવા પ્રકારનો ઉપયોગ કરવાની હકીકત ફાર્બસની કૃતિને બરાબર અનુરૂપ છે, કારણ કે એ ગ્રંથ ગુજરાતના ઇતિહાસને લાક્ષણિક અભ્યાસ હોવાને દાવો કરતું નથી, પણ તેના ગ્રંથના નામાભિધાન પ્રમાણે એ ઐતિહાસિક દંતકંથાઓ(રાસ)ને સમુચ્ચય (સંગ્રહમાળા–એકીકરણ) છે.
રાસમાળા (ફાર્બસની) ઈ. સ. ૧૮૫૬ માં બહાર પડ્યા પછી પાશ્ચાત્ય હિંદના જૈન ભંડારની શોધખેળે હેમચંદ્રના ઈતિહાસ માટે ઘણાં નવીન સાધને મોટા પ્રમાણમાં જાહેરમાં આણ્યાં છે. એક બાજુએ “પ્રભાવક ચરિત્ર” “પ્રબંધકેશ”
ત્રાષિમંડળ તેત્રની ટીકા” અનેક “કુમારપાળ ચરિત્રો અથવા “કુમારપાળ રાસ” જેવી કેટલીયે કૃતિઓ માલુમ પદ્ધ આવી છે, અને તે સર્વ કૃતિઓ કળિયુગના એ મહાન ધર્માચાર્ય (કલિકાલસર્વજ્ઞ) ના જીવનવૃત્તને ઓછે-વધતે અંશે વર્ણવે છે. અને બીજી બાજુએ હેમચંદ્રની પિતાની લગભગ સઘળી કૃતિઓ હવે ઉપલબ્ધ થઈ છે અને તે સંપૂર્ણ મળી આવે છે. આવી રીતે પછવાડેની કૃતિઓમાં અન્ય દ્વારા જે હકીકત મળી આવે છે તેની સરખામણું હેમચંદ્રની જાત અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
અનુભવેના સંબંધમાં તેની પિતાની લખેલી હકીકત અને ટીકાઓ સાથે સરખાવવાનું તથા અરસ્પરસ તુલના કરવાનું હવે શકય બન્યું છે. જો કે કમનસીબે હેમચંદ્રની પિતાની આ સંબંધમાં ઉક્તિઓ ઘણી છે. આ પશ્ચાદુગામી ઉલ્લેખ અને કૃતિઓ હેમચંદ્રના સમય પછી ઘણે લાંબે વખતે તૈયાર થયેલી છે. તે ચાદમી, પંદરમી અને સેળમી શતાબ્દિમાં બનેલી હોય અને તે જે ધારણ પર રચાયેલી છે તેને તેલ કરતાં તે પ્રત્યેકને વિચારવાની આવશ્યકતા રહેલી નથી. એમાંથી થડાની પસંદગી કરવામાં આવે તે તદ્દન પૂરતી થઈ જાય તેમ છે, કારણ કે પછવાડેના લેખકે એ તે ઘણે ભાગે પૂર્વગામી લેખકેએ જે લખ્યું તેનું અનુકરણ જ કર્યું છે. ચાલુ શેખેળને અંગે નીચેની કૃતિઓને ઉપગ કરવામાં આવ્યે છે.
૧ “પ્રભાવક ચરિત્ર ”
જૈનના મહાન ૨૨ ધર્મગુરૂઓનાં જીવનચરિત્રને સંગ્રહ. એમણે પોતાના ધર્મ ઉપર ઘણે પ્રભાવ પાડ્યા હત, તેની એમાં હકીકત છે. હેમચંદ્રના દેહોત્સર્ગ પછી લગભગ ૮૦ વર્ષે ઈ. સ. ૧૨૫૦ ના અરસામાં આ ગ્રંથ પ્રભાચંદ્ર અને પ્રદ્યુમ્નસૂરએ તૈયાર કર્યો છે.'
૨ “પ્રબંધચિંતામણિ”
કર્તા મેરૂતુંગાચાર્ય. વર્ધમાનપુર અથવા વઢવાણ (કાઠિયાવાડ) વાળા. ઐતિહાસિક દંતકથાઓ અને વાર્તાઓને સંગ્રહ. સંવત ૧૩૬રના વૈશાખ શુદિ ૫ ને દિવસે ગ્રંથ પૂરો કર્યો એટલે કે ૧૩૦૫ અથવા ૧૩૦૬ ઈ. સ. ના એપ્રીલ-મે માસમાં ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
૩ “પ્રબંધકેશ”
કર્તા રાજશેખર. સુપ્રસિદ્ધ જૈન સાધુઓ, કવિઓ અને મુત્સદ્દીઓનાં જીવનચરિત્રને સંગ્રહ. ગ્રંથ દિલ્હીમાં પૂરો કર્યો વિક્રમ સંવત ૧૪૦૫. ઈ. સ. ૧૩૪૮-૯
૪ “કુમારપાળચરિત્ર
કર્તા જિનમંડન ઉપાધ્યાય. ગુજરાતના રાજા કુમારપાળ (રાજ્ય સંવત ૧૧૯-૧૨૩૦ ) નું જીવનચરિત્ર. આ ગ્રંથ પૂર્ણ કર્યો વિક્રમ સંવત ૧૪૨. ઈ. સ. ૧૪૩૫-૬.૪
સદરહુ ચારે ગ્રંથને અરસપરસ સંબંધ આ પ્રમાણે છે –
પ્રભાવકચરિત્ર” અને “પ્રબંધ-ચિંતામણિ” એ બને ગ્રંથે તદ્દન જુદી જુદી દંતકથાઓના પ્રવાહે છે. બંને એક બીજાથી તદ્દન સ્વતંત્ર ઉલ્લેખ છે. તેઓ એક બીજાથી ઘણી વખતે તદ્દન જુદા પડી જાય છે અને કેટલીક જગ્યાએ તે અગત્યના બનાવેના સંબંધમાં અલગ ઝેક બતાવે છે. આ બને ગ્રંથમાં જે વધારે પ્રાચીન ગ્રંથ છે તે ઓછી આધારભૂત હકીકત પૂરી પાડે છે. “પ્રબંધકેશ” ના કર્તાને પ્રબંધચિંતામણિ સારી રીતે જ્ઞાત હતું અને પોતાની કૃતિ સદર ગ્રંથમાં અધુરી રહેલી હકીકતને પરિપૂર્ણ બનાવવા માટે જ પોતે ફરીવાર આલેખી હોય તેમ પૂત્તિ તરીકે પિતાને ઉલ્લેખ કરે છે. તે કહે છે કે જે હકીકત પ્રબંધચિંતામણિમાં આવી હોય તે પોતે ફરીવાર પુનરાવર્તન કરવા ઈચ્છતા નથી; પણ જે હકીકત તેમાં જણાવેલી ન હોય તેને જ પિતે ઉલ્લેખ કરવા ઈરછે છે. એ સાચી વાત છે કે પ્રબંધકોશકારે જે હકીકતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
( ૫ ) લખી છે તે તેમના પૂર્વના પ્રાચીન ગ્રંથોમાં મળી આવતી નથી અને સંપ્રદાયથી ચાલી આવતી દંતકથાઓ ઉપરથી તેમણે ઉલ્લેખ કર્યો જણાય છે. અને તેઓ પોતે પણ સંપ્રદાયથી ઉતરી આવેલ હકીકતના સંબંધમાં તે તરીકે વારંવાર ઉલ્લેખ પણ કરે છે.
છેવટે “કુમારપાળ ચરિત્ર” છે. તે ઉપરની ત્રણે કૃતિઓ, અને તે ઉપરાંત તેવી જ જાતની બીજી કૃતિઓ ઉપરથી તૈયાર કરેલે અવિસ્પષ્ટ સમુચ્ચય ગ્રંથ છે. એ કૃતિમાં “પ્રભાવક ચરિત્ર” અને “પ્રબંધચિંતામણિ” માં આપેલા પરસ્પર વિરૂદ્ધ જતા બનાવેને એક બીજાની સાથે મૂકવામાં આવ્યા છે અને બીજી કેટલીક જગ્યાએ તેમાં સહજ ફેરફાર કરીને બન્ને ગ્રંથને સુસંગત કરવાના પ્રયત્ન પણ કરવામાં આવ્યા છે. આવા પ્રકારના પુનરાવર્તને બહુ મૂલ્યવાન ન જ ગણાય, પણ જિનમંડને ઘણા વિસ્તારથી ચિત્રરચના રજુ કરી છે, તેથી તેના પૂર્વગામી લેખકે એ જે હકીકત સંક્ષેપમાં જણાવી છે તેને વિસ્તારથી સમજવા માટે એ ગ્રંથ ઘણે ઉપયેગી નીવડે તેમ છે. એ ઉપરાંત એ ગ્રંથની બીજી પણ ઉપયુકતતા છે અને તે એ છે કે જિનમંડને કેટલાક વધારે પ્રાચીન ગ્રંથમાંથી ઉતારા આપ્યા છે અને તે ગ્રંથે સહેલાઈથી લભ્ય નથી. દાખલા તરીકે ગુજરાતના મહારાજા અજયપાળના દીવાન યશપાળે એક મેહરાજપરાજય” નામનું નાટક લખ્યું છે તેના તે ગ્રંથમાં ઉતારા છે. સદરહુ નાટક કુમારપાળ જૈન ધર્મમાં દાખલ થયા તેના માનમાં લખવામાં આવ્યું છે. અજયપાળનું રાજ્ય કુમારપાળ પછી તુરતજ થયું હતું અને એણે રાજ્યગાદી માત્ર ત્રણ વર્ષ જ ભેગવી હતી, તેથી નાટકમાં જે તારિખ આપવામાં આવી છે તે સમકાલીન મૂળને અંગે ગંભીર વિચારણાપૂર્વક ધ્યાનમાં લેવા લાયક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
( ૬ )
લગભગ સઘળાં ચરિત્રા અને પ્રધાના સમધમાં અને છે તે પ્રમાણે જુનામાં જુની કૃતિએ, જેના નામેા ઉપર આપવામાં આન્યા છે તે તદ્ન ઐતિહાસિક દૃષ્ટિએ મૂળગ્રંથા નથી અને તેટલા માટે મધ્યયુગના યુરોપીય ઇતિહાસ અથવા આરમના ઇતિહાસ સાથે સરખાવી શકાય તેવા નથી. એ સ` એકપક્ષીય ઉલ્લેખા છે અને તેના ઉપયાગ કરતી વખતે જે કામે તેને લખ્યા હાય તે કામની વલણા ધ્યાનમાં રાખવી જરૂરી ગણાય અને તે ઉપરાંત બીજી સામાન્ય હકીકતા તેમજ હિંદીઓની રીતભાત પણ ધ્યાનમાં રાખવી ઘટે. રાજશેખરે જે વ્યાખ્યા પેાતાની કૃતિ પ્રમધકાશ ની પ્રસ્તાવનામાં આપી છે તે પ્રમાણે તીર્થંકરો અથવા અહુ તાના જીવનવૃતાંતા અને પુરાતન કાળમાં થયેલા રાજા-મહારાજા જેઆ ચક્રવતીના નામથી ઓળખાય છે તેના જીવનવૃત્તાંત “ ચરિત્રા” કહેવાય અને આ રક્ષિત સુધીના સમયમાં થયેલ મહાન્ ધર્માંચાર્ટુના જીવનવૃત્તાંતાને પ્રમ ધા” કહેવામાં આવે છે. આ આરક્ષિતને સમય વીર સવત ૫૫૭ છે એટલે ઈ. સ. ૩૦ છે. આ ચરિત્રે અને પ્રખંધા લખવાના હેતુ એ હાય છે કે જે કામ કે મતના તે હાય તેને ઉચ્ચ સ્થાન આપવું, જૈન ધર્માંની મહત્તા અને સત્તા સંબંધમાં તેમને પ્રતીતિ કરાવી આપવી. સાધુઓને પ્રવચન કરવા માટે સુંદર વ્યાખ્યાન ગ્રંથા પૂરા પાડવા અને જ્યારે તેના વિષય તના વ્યવહારિક હાય ત્યારે જાહેર પ્રજાને સુંદર ગમત પૂરી પાડવી. આવા પ્રકારની પદ્ય કૃતિ હુંમેશા બ્રાહ્મણેાના સાહિત્યના નિયમ પ્રમાણે તૈયાર કરવામાં આવતી હતી અને તેમાં લેખકની કાવ્ય ચમત્કૃતિ અને વિદ્વત્તા અતાવવાના પ્રયત્ન થતુ. ગ્રંથના લેખકે આ દૃષ્ટિબિન્દુ ધ્યાનમાં રાખીને ગ્રંથ લખવાનું શરૂ કરે ત્યારે સ્વાભાવિક રીતે છુટા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
66
ܕܕ
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
છુટા રસમય બનાના સંગ્રહરૂપે જ પિતાને ગ્રંથ બનાવે અને તે દ્વારા પિતાને ઉદ્દેશ પાર પાડે. અને તેથી તેઓ પૂર્વ કાળના બનાવેના મુદ્દાસરના હેવાલ કે જીવનચરિત્ર આપવા કરતાં ઉકત પ્રકારના સંગ્રહ ગ્રંથ બનાવવા તૈયાર થાય. એવા લેખકે પિતાની કૃતિઓમાં ઝપાટાબંધ કુદકા મારીને આગળ વધતા જાય છે અને ઘણી વખત ખાસ અગત્યના પ્રસંગો તદ્દન અંધારામાં રાખે છે. એની સાથે જ તેઓ જે હકીકત પૂરી પાડે છે તેમાં જે કેમ અથવા મતના તેઓ હોય છે તેની ઈરાદાપૂર્વક આળેખાયલી ભાતની અસર તેમની કૃતિ ઉપર જણાઈ આવે છે અને બીજી કેટલીક જગેએ કવિની અતિશક્તિ અથવા સર્જકશક્તિના ઉપયોગથી કૃતિને વધારે
હીજતદાર કરવાની રીત પણ ઘણી જગ્યાએ અભિવ્યક્ત થાય છે. ચરિત્ર અને પ્રબંધની ઐતિહાસિક કીંમત આંકવામાં આપણને એક બીજી પણ મુશ્કેલી પ્રાપ્ત થાય છે અને તે એ છે કે એ લેખકોએ પિતાની હકીકત કયા મૂળમાંથી લખી છે તેની પ્રાપ્તિ થઈ શકતી નથી. ઘણુંખરૂં એનું મૂળ પરંપરાથી ચાલી આવતી કર્ણોપકર્ણ સાંભળેલી કથાઓ અથવા ભાટની કિંવદંતીમાં હોય છે અથવા આશ્ચર્યકારક ઘટના યા આશ્ચર્યકારી વહેમની શ્રદ્ધામાં હોય છે. મધ્યકાળમાં આ વહેમ યુરોપીય પ્રજામાં હતા તેના કરતાં વધારે ઊંડા હિંદી પ્રજામાં ઉતરી ગયા હતા એમ પણ કદાચ લાગે છે. આ કારણે ચરિત્ર અને પ્રબંધની ઐતિહાસિક કીંમત કરવામાં મુશીબત પડે છે. ઉપર જે મુદ્દાઓ કહેવામાં આવ્યા છે તેમાંના ઘણાખરાને સ્વીકાર પ્રબંધેના લેખકે કરે છે અને ને તેમ કરીને તેમની પિતાની મુખ્ય નબળી બાજુને તેઓ જાતે જ સ્વીકારી લે છે. રાજશેખર “ પ્રબંધકેશ”ની ઉપેદ્યાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
'
( ૮ )
તમાં વ્યાખ્યાન કરનાર ધર્માંગુરૂને રમ્ય સલાહ આપતાં આ પ્રમાણે કહે છે.“ હકીકત જે પ્રમાણે બતાવવામાં આવી હાય તે દરેક શિષ્યે નમ્રતાપૂર્વક ભણુવી ઘટે અને તે પણુ જે ગુરૂએ પવિત્ર ધર્માંશાસ્ત્રના દરીઓ ઓળંગ્યેા હાય અને જે ગુરૂ પેાતાની ધાર્મિક ફરજો બરાબર બજાવતા હોય તેની પાસે શીખવી જોઈએ. ત્યારપછી શ્રદ્ધાળુ જનતાની મુક્તિને માટે તેણે તે હકીકત જાહેર વ્યાખ્યાનમાં રજુ કરવી જેથી પાપની પીડા દૂર થઇ જાય. આને માટે નીચે પ્રમાણે નિયમ છે અને તે એ કે-પવિત્ર શાસ્ત્રનું વ્યાખ્યાન કોઇ પણ જાતની ભૂલવગર કરવુ જોઈએ અને તેમ કરવામાં શબ્દોને હીન બનાવવા ન જોઇએ અને કેઇ પણ શબ્દને મૂકી દેવા ન જોઇએ. એના ખુલાસા ઉચ્ચ ભાષામાં સ્પષ્ટ રીતે સમજાય તેમ આપવા જોઇએ. પેાતાના શરીર ઉપર રીતસરનું ધ્યાન આપીને અને શ્રોતાવના સમૂહ ઉપર તીક્ષ્ણ નજર રાખીને જ્યાં સુધી આખી હકીકત બરાબર સ્પષ્ટ સમજાય ત્યાં સુધી તેણે તે વાત ચલાવવી ઘટે. વક્તા પેાતાના હેતુ ચરિત્રા અને પ્રબધાથી ઘણુ ખરૂ પાર પાડી શકે છે.”
પ્રખ`ધચિંતામણિ ની ઉપાદ્ઘાતમાં મેરૂતુ ંગે આથી પણ વધારે વિગત આપી છે. શ્લાક ૫-૭ માં પેાતાના ગ્રંથના ઉદ્દેશ અને તે જેની શાહદતા લીધા છે તેની વિગત ત્યાં તેમણે જણાવી છે.
<<
""
re
૫ “ આ નવીન કૃતિ “ પ્રેમધ ચિંતામણિ ” ની પ્રથમ પ્રતિકૃતિ ( કાપી ) ગણી ગુણચંદ્રે તૈયાર કરી છે જે મહાભારત જેવી સુંદર છે ”
૬ “સમજુ માણસાને જીની પુરાણી કથા બહુ આનદ આપતી નથી, કારણ કે તે તેમણે અનેક વખત સાંશળેલી હોય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
છે. તેટલા માટે આપણે નજીકમાં થયેલા મહાપુરૂષોનાં જીવનચરિત્રેવડે આ “પ્રબંધચિંતામણિ” ગ્રંથ તૈયાર કરૂં છું.”
૭ “ વાર્તાઓ સમજુ માણસે પિતાની સમજણ પ્રમાણે કહી બતાવે ત્યારે તે આકારમાં જરૂર ફેરફારવાળી થાય છે, છતાં વિચક્ષણ માણસેએ આ કૃતિની નિંદાની દષ્ટિએ ટીકા કરવી ન ઘટે કારણ કે તે સારી દંતકથાઓ (કિંવદંતીઓ) પર રચાયેલી છે.”
આટલા ઉપરથી મેરૂતુંગ સ્વીકાર કરે છે કે એને ઉદ્દેશ જાહેર જનતાને આનંદ પમાડવાને હતું અને જે પુરૂછે અને બનાવનાં ચિત્ર તેણે રજુ કરેલાં છે તેના સંબંધમાં તે જ વખતે પરસ્પર વિરૂદ્ધ જાય તેવા અહેવાલે મેજુદ હતા. એનું આખું ચણતર કામ જે પાયા ઉપર રચાયેલું છે તેની અકસતાથી એ સંપૂર્ણ માહિતગાર હતા. એમણે દિલાસા મા'ટે જે કારણે આપ્યાં છે તે અતિ શંકાસ્પદ મૂલ્યવાળાં છે.
આ કબૂલાતે અને તે ઉપરાંત ઉઘાઢ રીતે સમજાય તેવી અસ્વીકાર્ય બાબતે, મોટી સંખ્યામાં ઐતિહાસિક વિપર્યયે, કેટલીક દેવાયલી હકીકતે અને સ્કૂલનાઓ જેના સંબંધમાં આધારભૂત અન્ય સ્થળોએથી આપણે અકુંશ આણી શકીએ તે બાબતને લઈને પ્રબંધને ઉપગ કરતી વખત આપણે ઘણું સાવધ રહેવું પડે તે ખાસ આવશ્યક છે, છતાં આ અલનાઓને કારણે એ પ્રબંધોમાં જે હકીકત લખવામાં આવી હોય તેને આપણે તદ્દન અસ્વીકાર કરી શકીએ છીએ; કારણ કે એ પ્રબંધોમાં જે હકીકતે આખાયેલી હોય છે તે અન્ય શિલાલેખે તથા બીજા આધારભૂત મૂળસ્થળ દ્વારા સારી રીતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
( ૧૦ ) નિત કરી શકાય છે. ખાસ કરીને એટલે તે સ્વીકાર જરૂર કરવું જ જોઈએ કે જે પુરૂષનાં ચરિત્રે પ્રાચીન કે અર્વાચીન પ્રબંધમાં મળી આવે છે તે સર્વ ઐતિહાસિક પુરૂષે છે. કદાચ કેઈ ચરિત્રનાયકને તે થયેલ હોય તે કરતાં ઘણા પૂર્વના સમયમાં અથવા પછવાડેના સમયમાં મૂકવામાં આવેલ હોય અથવા તે તેના સંબંધમાં પરસ્પર ઘણું વિરૂદ્ધ જતી હકીકત કહેવામાં આવી હોય, છતાં એક પણ એ દાખલો નથી કે જેના સંબંધમાં એમ ખાત્રીપૂર્વક કહી શકાય એવી વ્યક્તિ, કઈ થઈ જ નહોતી અને તે માત્ર ગ્રંથકતની ભવ્ય કલ્પનામાંથી જ ઉપજાવી કાઢેલ બનાવટી પાત્ર છે. એને બદલે જ્યારે
જ્યારે કેઈ નવા શિલાલેખ મળી આવે છે, પ્રાચીન પ્રતિઓના ભંડારોની શોધખેળ થાય છે અને જ્યારે જ્યારે ખરા એતિહાસિક પ્રાચીન ગ્રંથની પ્રાપ્તિ થાય છે ત્યારે આવા પ્રબંધમાં આળેખાયલા ચરિત્રનાયકની હસ્તી માટે વધારે પૂરાવા મળે છે. જે તારિખે તેઓ સ્પષ્ટપણે ચોકકસ આપે છે તેના સંબંધમાં આપણે પરિપૂર્ણ ધ્યાન આપવું ઘટે છે. આવી જાતની બીજી કૃતિઓ જે સ્વતંત્ર કૃતિ તરીકે હોય છે તેમાં પણ જ્યારે તારિખ કે વર્ષ આવે ત્યારે વગરશંકાએ આપણે તેને ઐતિહાસિક સત્ય તરીકે સ્વીકારવું જોઈએ. આ બાબત બીજી પ્રાપ્ત થતી હકીકતોને પણ લાગુ પડે છે. હવે પછી જે હકીકત આપવામાં આવી છે તે પરથી જણાશે કે હેમચંદ્રના સંબંધમાં જે માહીતી
પ્રભાવક ચરિત્ર” અને “પ્રબંધચિંતામણિ” માં આપવામાં આવી છે તે પૈકી જે હકીકતે તેમાં અંતર્ગત થયેલી બાબતેને કારણે શંકા ઉત્પન્ન કરે તેવી નથી તે સર્વ તદ્દન સાચી છે. એકંદરે એટલું તે કબૂલ કરવું પડે તેમ છે કે ખૂદ “પ્રભાવચરિત્ર” માં પણ હેમચંદ્ર લગભગ અર્ધ દૈવી વ્યકિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
પછી જે હકી;
પ્રભાવકચરિક જણાશે કે
Page #24
--------------------------------------------------------------------------
________________
( ૧૧ ) થઈ જાય છે. પ્રબંધોએ જે હકીકત અને ચિત્ર પોતાના નાયકના વર્ણવ્યાં છે તેને અંગે હેમચંદ્રનું પિતાનું વકતવ્ય તેના વ્યકિતત્વને અંગે અને તેના સમયને અંગે, સર્વથી વધારે અર્થસૂચક સ્વાભાવિક રીતે જ ગણાય. એ વકતવ્ય મુખ્યત્વે કરીને તેમની નીચેની કૃતિઓમાંથી ઉપલબ્ધ થાય છે.
૧ દ્વયાશ્રય મહાકાવ્ય સંસ્કૃત જેમાં ગુજરાતના ચૌલુકય રાજાઓના વંશના ઈતિહાસને હુકે ઈત્તેખાબ મૂળરાજથી માંડીને કુમારપાળ સુધીને આપવામાં આવ્યે છે. (નોટ ૨૮)
૨ પ્રાકૃત કલ્યાશ્રય મહાકાવ્ય અથવા કુમારપાળ ચરિયું. પિતાના આશ્રયદાતા કુમારપાળની પ્રશંસા માટે લખાયેલી કૃતિ (નેટ ૮૮)
૩ પિતાના પ્રથમ આશ્રયદાતા જયસિંહ સિદ્ધરાજ અને તેના પૂર્વજોના માનમાં આલેખાયેલી તેમની વ્યાકરણની કૃતિની પ્રશસ્તિ (નેટ ૩૩)
૪ “મહાવીર ચરિત્ર” “જે ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર” ને એક વિભાગ છે (નેટ ૬૬)
આ ઉપરાંત તેમની પોતાની અનેક કૃતિઓમાં છૂટીછવાઈ ઘણું ઘણી વિગતે મળી આવે છે. આ આધારભૂત હકીકતેની પ્રાપ્તિ ન થઇ હતી તે હેમચંદ્રના જીવનવૃત્ત સંબંધની શેાધએળે અત્યંત શંકાસ્પદ પરિણામ લઈ આવે તેમ હતું. એ હકીકતેની સહાયથી હેમચંદ્રના જીવનચરિત્રની રૂપરેખા દેરી શકાય તેવું તે છે, છતાં એમાં અનેકવિધ આંતરે–અપૂર્ણતાઓ તે જરૂર રહે છે અને હજુ સુધી તેની પુરવણી થઈ શકે તેમ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
હેમચંદ્રનું બાલ્ય
સર્વ વૃત્તાંતે પ્રમાણે હેમચંદ્રની જન્મભૂમિ ધંધુકા હતી. એ શહેર અગાઉના વખતમાં ઘણું મહત્ત્વનું સ્થાન ધરાવતું હતું. અત્યારે પણ એ શહેરની છેડી મહત્તા તે છે. એ અમદાવાદ કલેકટરના હાથ નીચે છે. ગુજરાતની મુખ્યભૂમિ અને ગુજરાતના દ્વીપકલ્પની સરહદ ઉપર એ આવેલું છે. વિક્રમની સાલ ૧૧૪૫ માં એને જન્મ એ શહેરમાં કાતિક શુદિ ૧૫ (પૂર્ણિમા) ને રેજ થયે હતે (એટલે કે ઈ. સ. ૧૦૮૮-૮૯ ના નવેંબર-ડીસેંબરમાં થયે હત).૧૦ એના માબાપ પાહિણી અને ચાચીગ વ્યાપારી જ્ઞાતિના (વાણીઆ) હતા અને એની પેટા જ્ઞાતિ એના અસલ ઉત્પત્તિના સ્થળ મઢેરામાંથી નામ પ્રાપ્ત કરનાર શ્રી મઢવાણીઆ હતી. એના માતાપિતા જૈન ધર્મના અનુયાયી હતા પાહિણું ખાસ કરીને અતિ ધર્મ શ્રદ્ધાળુ હતી અને એની ધાર્મિક ભાવનાને લઈને તેને પુત્ર, જેનું સાંસારિક નામ ચાંગદેવ કે ચંગદેવ હતું. તેને તેણે દેવચંદ્ર નામના સાધુને ધર્મ ભાવનાએ શિષ્ય તરીકે સે. એ વખતે એ ઘણું બાળવયમાં હતું. આ રીતે માતાએ પુત્રને સાધુના ધંધા માટે અર્પણ કર્યો. સતિના સંપ્રદાયમાં ચાંગદેવના પ્રવેશ સંબંધી હકીકતે જૂદા જુદા ગ્રંથોમાં વર્ણવવામાં આવી છે અને સર્વ બાબતેને ઓછે-વધતે અંશે અલંકારિક ભાષામાં વિભૂષિત કરવામાં આવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
( ૧૩ )
'
પ્રભાવક્ચરિત્ર ” એ સંબધમાં ઘણા ટુકા અહેવાલ આપે છે. એમાં હકીકત એમ આપી છે કે ‘ પાહિણીને સ્વપ્ન આવે છે કે પેાતાના ધર્માંગુરૂને સર્વ ઇચ્છા પૂરનાર ચિંતામણિ રત્નની તે ભેટ આપે છે.? પાહિણીએ સ્વપ્ન સંબંધી હકીકત સાધુ દેવચંદ્રને કહી સંભળાવી. દેવચંદ્રે એ સ્વપ્નનું ફળ કહેતાં ખુલાસા કર્યું કે પાહિણી એક એવા પુત્રને જન્મ આપશે કે જે “ જૈન સિદ્ધાન્તસમુદ્રના કૌસ્તુભ મણિરત્નને મળતા થશે. ” ચાંગદેવ જ્યારે પાંચ વર્ષની વયના થયા ત્યારે તે પેાતાની માતા સાથે ઉપાશ્રયે ( મૂળમાં મંદિર છે ) ગયા અને જયારે પાહિણી પ્રાર્થના કરતી હતી (ગુરૂને વંદન કરતી હતી ) ત્યારે ચાંગદેવ ગુરૂની ગાદી ઉપર બેસી ગયા. દેવચંદ્રે એની માતાને સ્વપ્નની યાદિ તાજી કરી આપી અને માગણી કરી કે ‘એ છેકરાને પેાતાના શિષ્ય કરવા માટે સોંપી દેવા ચેાગ્ય ગણાય.’ પ્રથમ તે પાહિણીએ એ માખતમાં છેકરાના પિતાને પૂછવા જણાવ્યું. આ જવાબને અંગે દેવચંદ્ર તદ્ન ચુપ રહ્યા એટલે પાહિણીએ ગુરૂની માગણી પેાતાની અનિચ્છાએ પૂરી કરી, કારણ કે “ તેણીને સ્વપ્ન સમધી હકીકત યાદ હતી અને ગુરૂવર્યંની અવગણુના ન જ કરી શકાય એમ તેનું માનવું હતું. ” દેવચંદ્ર એ પેાતાની માળકને સાથે સ્થંભતીર્થ (અત્યારના ખંભાત) લઇ ગયા, જ્યાં વિક્રમ સંવત ૧૧૫૦ ના માઘ શુદ્ઘિ ૪ ને શનિવારને દિવસે પાર્શ્વનાથના મંદિરમાં ચાંગદેવને દીક્ષા આપવામાં આવી. આ પ્રસ ંગે “સુપ્રસિદ્ધ” ઉદયને મોટા મહાત્સવ કર્યાં. ચાંગદેવનુ નામ સામચંદ્ર ૧૩ પાડવામાં આવ્યું.
<<
મૈરૂતુંગ આ સંબંધમાં ઘણા વિસ્તારથી ઉલ્લેખ કરે છે. કેટલીક ખાસ અગત્યના ખાખતામાં એ પ્રભાવક ચરિત્ર કરતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
( ૧૪ ) જુદા પડે છે અને નાનકડી સરખી પરિપૂર્ણ અદભૂત કથા -
વે છે. એમના કહેવા પ્રમાણે પાટણ અથવા અણહિલવાડથી મુસાફરી (વિહાર ) કરતાં દેવચંદ્ર ધંધુકા નગરે આવ્યા અને ઉપાશ્રયની નજીક આવેલા શ્રી મેઢ વ્યાપારીઓનાં દેરાસરમાં ત્યાંના તીર્થકરના ચિત્રને (પ્રતિમા સંભવે છે) નમન કરવા ગયા. ચાંગદેવ—જેની વય તે વખતે આઠ વર્ષની હતી તે પિતાના સમવયસ્ક બાળક સાથે રમત કરી રહ્યો હતે. તે ઉપાશ્રયમાં આવેલ પાટ (પાદપીઠ–વ્યાસપીઠ) ઉપર પડેલ દેવચંદ્રની ગાદી ઉપર બેસી ગયે. એને લઈને એણે સાધુનું ધ્યાન પિતા તરફ ખેંચ્યું. એના તરફ વધારે ધ્યાન આપીને તપાસતાં સાધુ (દેવચંદ્ર) ને માલમ પડયું કે એ બાળકમાં અતિવિશિષ્ટ ભવિષ્યનાં લક્ષણો દેખાતાં હતાં. એ બાળક પોતાનો શિષ્ય થાય તે ઘણું સારી વાત બને એવી ઈચ્છા તેઓશ્રીએ વ્યકત કરી. એમણે “જ્ઞાતિ”( સંઘ સંભવે છે) ને એકઠી કરી એટલે કે એમણે એ શહેરના અગ્રગણ્ય વ્યાપારીઓને એકઠા કર્યા અને તેમને સાથે લઈને પિતે ચાચીગને ઘેર ગયા. ચાચીગ તે વખતે હાજર નહોતો પણ તેની પત્ની પાહિણીએ તેમને (દેવચંદ્રને) અને તેની સાથે આવેલા બીજા સર્વને સારી રીતે સત્કાર કર્યો. દેવચંદ્ર જણાવ્યું કે જ્ઞાતિ તેના પુત્રની માંગણી કરવા માટે ત્યાં આવેલ હતી. પિતાને આવું અસાધારણ માન આપ્યું તેથી તેનું ગળું ભરાઈ આવ્યું અને આંખમાં હર્ષનાં પાણી આવી ગયાં, છતાં પણ પહેલવહેલાં તે પાહિણુએ માગણુને સ્વીકાર કરી શકવાની પિતાની અશકિત વ્યકત કરી; કારણ કે તેને પતિ મિથ્યાત્વ અભિપ્રાય હતે અને વળી વિશેષમાં તેણીએ જણાવ્યું કે તે વખતે તેને પતિ ગેરહાજર હતે. છેવટે તેણીના સગાંવહાલાંઓએ તેને ખૂબ સમજાવી અને તેઓને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
( ૧૫ ) જોખમે પુત્રને ગુરૂ તરફ મેકલવા અભ્યર્થનાઓ કરી. તેને આખરે તેણે તાબે થઈ. નિયમ પ્રમાણે ચાંગદેવને પણ પૂછવામાં આવ્યું અને તેણે દેવચંદ્રના શિષ્ય થવા માટે સંમતિ બતાવી. દેવચંદ્ર છેકરાને સાથે લઈને તરતજ વિહાર કર્યો અને કહ્યુંવતી ગયા, જ્યાં રાજાના મંત્રી ઉદયનને ઘેર એ છોકરાને લઈ જવામાં આવ્યા. દેવચંદ્રના મનમાં ચેક્સ શંકા હતી કે તેની પાસેથી છોકરાને પાછા લઈ જવામાં આવશે અને તેથી તેણે જૈન કેમના મોભાદાર સભ્યનું રક્ષણ શોધી કાઢયું. ત્યારપછી જે બનાવ બન્યું તે પરથી સાબીત થયું કે તેમની એ ધારણા બેટી નહતી, કારણ કે ચાચીગ પિતાની મુસાફરીમાંથી પાછા ફર્યો કે તુરતજ બનતી ઉતાવળે કર્ણાવતી ગયો અને જ્યાં સુધી પોતાના પુત્રનું મુખ ન જુએ ત્યાં સુધી કાંઈપણ ન ખાવાને (લાંઘણું કરવાનો નિયમ કર્યો અને ચાંગદેવને લેવા માટે તે ત્યાં હાજર થઈ ગયા. તે દેવચંદ્રને ઘેર (ઉપાશ્રયે ) ગયે અને પિતાના ક્રોધના આવેશમાં તેના તરફનું સઘળું માન વિસરી ગયે. તે કઈ પણ રીતે ઠંડા થયે જ નહિ. ત્યારપછી જ્યારે ઉદયનને બોલાવવામાં આવ્યું અને તેણે જાતે પિતાની સમજાવટ ચાલુ રાખી ત્યારે તે ઠડે પડ્યો. ઉદયન તેને પિતાને ઘેર લઈ ગયે. જાણે ચાચીગ પોતાને માટે ભાઈ હોય તેટલું તેને માન આપ્યું અને પોતાના તરફથી તેનું સુંદર આતિથ્ય કર્યું. ત્યારપછી એણે ચાંગદેવને બોલાવ્યું. એને એના બાપના ખેાળામાં બેસાડશે અને બાપાને (ચાચીગને) અનેક ભેટસોગાદે ઉપરાંત પૈસાની મેટી રકમ આપવાની માગણી કરી. ચાચીને અત્યંત ગવિષ્ટ પદ્ધતિએ ભેટ કે પૈસા લેવાની સાફ ના પાઠ પણ પોતાના અમૂલ્ય પુત્રના બદલામાં તેને પિતાને જે અમૂલ્ય માન આપવામાં આવ્યું છે તેને જ પિતે સ્વીકાર કરશે એમ ચોક્કસ રીતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
( ૧૬ )
જણાવી દીધું અને કહ્યું કે પિતાના મીજબાનને પોતે પોતાના પુત્રની ભેટ કરશે. જરા વધારે સમજાવટ પછી તેને પ્રાપ્ત થયેલા હકકો ઉદયન દેવચંદ્રના લાભમાં સુપ્રત કરી આપે, એ બાબતમાં પણ ચાચીગે સંમતિ આપી અને છેવટે ચાંગદેવને દીક્ષા મહેત્સવ તેણે ઉજવ્યેક ૧૪
રાજશેખર (પ્રબંધકેશના કર્તા) ત્રીજે જ અહેવાલ રજુ કરતા આપણને માલુમ પડે છે. એ અહેવાલ પ્રબંધચિંતામણિ કે મેરૂતુંગ સાથે મળતું આવતું નથી. આ અહેવાલ પ્રમાણે દેવચંદ્ર પોતાના વિહાર દરમ્યાન વારંવાર ધંધુકા નગરે આવતા હતા અને ત્યાં ધર્મોપદેશ કરતા હતા. શ્રોતાઓની સભામાંથી એક દિવસ એક નેમિનાગ નામને શ્રાવક ઉભું થયું અને કહેવા લાગ્યો કે સાધુ મહારાજના ઊપદેશથી ઠાકર ચાચીગ અને પિતાની બહેન પાહિણીને પુત્ર ચાંગદેવ ધ પામે છે અને તે ચાંગદેવ પિતાને દીક્ષા આપવાની માગણી કરે છે. તેણે વધારે જણાવ્યું કે તે છોકરાની માએ એના જન્મ પહેલાં એક સ્વપ્ન જોયું હતું અને તેમાં તેણે એક આંબાનું ઝાડ જોયું હતું, તે ઝાડને તેની અસલ જગ્યાએથી ફેરવી બીજી જગ્યાએ વાવ્યાથી તેને બહુ સુંદર ફળ આવ્યાં હતાં એમ જોયું હતું. દેવચંદ્ર, ત્યારપછી જાહેર કર્યું કે જે માણસ અત્યારે દીક્ષા લેવાની માગણી કરી રહ્યો છે તે જે સાધુને માર્ગ સ્વીકારશે તે ઘણું મટી મહત્વની ચીજે કરશે, એનામાં નસીઅદાર પ્રતાપી પુનાં લક્ષણે છે અને દીક્ષા લેવાને તદ્દન રોગ્ય છે, પણ એ માગણી એના માબાપની સંમતિને -આધીન, હાવી. જોઈએ. ચાંગદેવની ઈરછા જ્યારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
( ૧૭ ) તેના માબાપને જણાવવામાં આવી ત્યારે પ્રથમ તે તેઓ વિરૂદ્ધ થયાં, પણ છેવટે તેની ઈચ્છાને તેમણે સ્વીકાર કર્યો–સંમતિ દર્શાવી.૧૫
છેવટે કુમારપાળ ચરિત્રના કર્તા પ્રથમ જણાવેલા બે અહેવાલને અલંકારિક ભાષામાં મૂકે છે અને પિતાની પદ્ધતિ પ્રમાણે એ બનેને ભેળસેળ કરી વણ નાખે છે, પણ એમાં અરસ્પર વિરોધ થાય છે તેની તે જરાપણ દરકાર કરતા નથી. દાખલા તરીકે એ પોતાના ગ્રંથમાં ત્રણ વખત જણાવે છે કે-ચાંગદેવને જન્મ વિક્રમ સંવત ૧૧૪૫ માં થયો હતે, પણ એમની દીક્ષાની તારિખ પ્રભાવકચરિત્ર પ્રમાણે બે વખત આપે છે અને તેને અંગે સંવતનું વર્ષ ૧૧૫૦ જણાવે છે. એટલે કે ચાંગદેવની ઉમરનું પાંચમું વર્ષ કહે છે અને એક જગ્યાએ વિક્રમ સંવત ૧૧૫૪ જણાવે છે એટલે કે એની ઉમરનું નવમું વર્ષ જણાવે છે. આ છેલ્લી હકીકત મેરૂતુંગને અનુસરીને લખે છે. દીક્ષા લીધા પછી તેનું નામ સોમદેવ પાડવામાં આવે છે. તે લેખક ઉમેરે છે કે “કેટલાકના કહેવા પ્રમાણે”સેમચંદ્ર શબ્દ પણ વપરાય છે.૧૬
ખરી રીતે જોતાં કુમારપાળ ચરિત્રમાં જે હકીકત આપવામાં આવી છે તે જરાપણ વિચારણને ચગ્ય નથી. રાજશેખરને અહેવાલ પણ આધાર રાખવા લાયક નથી, કારણ કે હેમચંદ્રની દીક્ષા જૈન ધર્મના પવિત્ર સિદ્ધાંતને અનુસરીને જ બરાબર થઈ હતી એમ સાબીત કરવાની તેની ઈચ્છા તે પ્રકટ કરી દે છે. આ શાસ્ત્રશિક્ષણ પ્રમાણે જે માણસ અન્યના સદુપદેશથી અને પિતાની સ્વતંત્ર વિચારણાથી આ દુનિયાની અસ્થિરતા સમજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
( ૧૮ ) જાય છે, તે સંબંધી તેની ખાત્રી થાય છે અને શાશ્વત સુખ એટલે કે મુક્તિ પ્રાપ્ત કરવાને ખૂબ ઈચ્છા જાગૃત થાય છે તે માણસ જ દીક્ષા લેવાને ચગ્ય થાય છે. વસ્તુતઃ એ હકીકતે તદ્દન જ જુદી રીતે બને છે. જે વ્યક્તિઓના સમુદાયમાં માત્ર પોતાની સ્વેચ્છાથી જ જે દીક્ષા લેવા ઈચ્છતા હોય અને સંસારને છોડી દેવા ઈચ્છતા હેય તેમનાથી ભરતી કરવામાં આવતી હોય તે એ સમુદાય ક્ષયને માગે ઉતરી જાય અને જૈન સંઘ સાધુ-સંખ્યામાં ઘણે પાછા પી જાય. એટલા માટે નાની ઉમરના છોકરાઓને તેમના માબાપ પાસેથી વેચાતા લઈને એમને કેળવણી આપવા માટે યતિએને સેંપવામાં આવે છે અને આ કાર્ય સંઘના પિસાદાર શ્રાવકે કરે છે. બ્રાહ્મણ વિધવાઓના ગેરકાયદેસરના છોકરા-. એને આ બાબતમાં પ્રથમ પસંદગી આપવામાં આવે છે, કારણ કે એમને ઘણી ઓછી કી મતે ખરીદી શકાય છે અને એવા છોકરાઓના પિતાએ ઘણુંખરૂં સુશિક્ષિત ઉચ્ચ કેમના હિંદીઓ હોય છે તેથી આવા છોકરાઓને માનસિક વાર ઘણે સાનુકૂળ હોવાને સંભવ રહે છે. જ્યારે ખર્ચની બાજુ મેંઘવારીને કારણે ભારે સખ્ત થઈ જાય છે તેવા વખતમાં બ્રાહ્મણ અથવા વાણુઆના છોકરાઓ ખરીદવામાં આવે છે એમ પણ અનેકવાર બની આવે છે. છૂટાછવાયા કિસ્સાઓમાં એમ પણ બને છે કે યતિઓ પોતે જ કામ પિતાના હાથમાં લે છે અને તજી દીધેલા-નિરાશ્રયી બાળકોને પિતે એળે લઈ લે છે અથવા પોતાના ધર્મવાળાના છોકરાઓ જેના ઉપર એમની નજર ચોંટે છે તેને માટે માગણી કરે છે. અત્યારે જે સ્થિતિ આ બાબતને અંગે ચાલે છે તે સાફ સાફ બતાવી આપે છે કે રાજશેખરે જે વર્ણન આપ્યું છે તે કલ્પિત-બનાવટી છે, કારણ કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
( ૧૦ ) ખાસ કરીને પ્રભાવકચરિત્ર અને મેરૂતુંગના એક-બીજાથી વિરૂદ્ધ જાય તેવા જે અહેવાલ આપવામાં આવ્યા છે તે પ્રથમ જણાવેલી હકીકત સાથે મળતા આવે છે. એ જ કારણને લઈને ચાંગદેવને માટે તેની માતા પાસે દેવચંદ્ર માગણી કરી હતી તે અહેવાલ વધારે માનવા યુગ્ય છે એમ આપણે જાહેર કરવું જોઈએ. “શુભલક્ષણે પેત” ચાલાક બાળક ઉપર એક સાધુનું મન લાગ્યું એટલે તેને તે પોતાને શિષ્ય બનાવવા માગે અને તે બાળકની માતાની ધર્મભક્તિ અને નબળાઈને સીતભરેલી રીતે પૂરતે લાભ લે અને પિતાની મુરાદ પાર પાડે એ તદ્દન બનવાજોગ હકીકત છે. પ્રભાવકચરિત્રમાં સ્વપ્નની વાર્તા કરી છે અને પુત્રને જન્મ પહેલાં તેને અર્થ કરવાની વાત લખી છે તે તે જૈન લેકે વારંવાર એવો વિચાર બતાવ્યા કરે છે કે મોટા માણસને જન્મ થવાનું હોય તેની હકીકત માતાને સ્વપ્નદ્વારા પ્રથમથી જાહેર થાય છે એવી બાબત હાઈને રદ કરવા છે. બન્ને અતિ પ્રાચીન ગ્રંથમાં ચાંગદેવ ગુરૂના આસન પર બેસી ગયાની હકીકત લખી છે તેના ઉપર પણ એટલું જ અ૫ મૂલ્ય મૂકી શકાય. બીજા હાથપર મેરૂતુંગ કહે છે તેમ ચાચીગે એ સંબંધમાં વાંધો ઉઠાવ્યું હોય અને છોકરાને પાછો લઈ આવવાના પ્રયત્ન કર્યા હોય તે હકીકત સાચી હોય તેમ બનવાજોગ છે. મેરૂતુંગ કહે છે તેમ ચાચીગ “વિરૂદ્ધમતને” (નાસ્તિક કે મિથ્યાત્વી) હોય એટલે કે તે જેન કમને હોય અને છતાં પ્રાચીન સંપ્રદાયના મતને સ્વીકાર કરનાર હોય તે તેના છોકરાને સાધુના આશ્રયમાં દીક્ષા આપવા સંબંધી તેને નકારમાં જવાબ બહુ સહેલાઈથી સમજી શકાય તેમ છે. કદાચ તેને મત હિંદના સનાતન મતને હાય. તે મત પ્રમાણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
( ૨૦ ) પુત્રના કરેલા નિયમિત શ્રાદ્ધોથી અનંત સુખપ્રાપ્તિ મેળવવાની તેની આકાંક્ષા હોય અને તે કારણેને લઈને તેને પુત્ર આટલી નાની વયમાં ધર્મદીક્ષા લઈ સાધુ થાય તેને તે મોટામાં મોટી વિપત્તિ ગણતે હોય એ બનવાજોગ છે. જેને મત સાથે આ
અભિપ્રાય જરા પણ મળતું આવતું નથી એમ હોવા છતાં અનેક વખત એ બાબતે જેન શ્રાવકેમાં માલુમ પી આવે છે, અને જે કે તેઓ સનાતન હિંદીઓની પેઠે મરેલા પછવાડે શ્રાદ્ધ કરતા નથી તે પણ પોતાના પુત્ર માટે એવા જ પ્રકારની લાગણીને ધારણ કરે છે. ગુરૂ દેવચંદ્ર અને ચાચીગની બાબતમાં ઉદયન વચ્ચે પડવાની હકીકતના સંબંધમાં શંકા કરવાનું કાંઈ મુદ્દામ કારણ મળતું નથી. ઉદયન ખરેખર ઐતિહાસિક પુરૂષ છે. જે શ્રીમાળી વાણુઆઓ મારવાડમાં આવેલા શ્રીમાલ અથવા ભીન્નમાલમાંથી ગુજરાતમાં ઉતરી આવ્યા તે જ્ઞાતિને એ શ્રીમાળી વાણીઓ હતે. કર્ણાવતી નગરી કે જે ફાર્બસના મત પ્રમાણે અત્યારના અમદાવાદને રથાને તે વખતે હતી તે નગરીમાં તે પ્રથમ રહેતું હતું એમ ધારવામાં આવે છે. ત્યારપછી થોડા વખતમાં સિદ્ધરાજ જયસિંહે તેને સ્તંભતીર્થ–ખંભાતને મંત્રી અથવા રાજકીય સલાહકાર નીમ્યું હતું. અને ઘણે ભાગે એને સદર શહેરને સરસુબો (ગવર્નર) નીચે હતો. આ ઉદયન હેમચંદ્રના ચરિત્રમાં અનેક વખત ત્યારપછી દેખાવ દે છે. પ્રભાવક ચરિત્રમાં એક ટુકી નેંધ છે કે સુપ્રસિદ્ધ ઉદયને ચાંગદેવની દીક્ષા મહોત્સવ ખંભાત નગરમાં કર્યો. તે હકીકત બતાવે છે કે મેરૂતુંગ ઉદયનને દેવચંદ્રના સન્માન્ય વીલ (પેન) કહે છે તે તદ્દન સાચી હકીકત છે. જે આ હકીકત સાચી હોય તે પુરાણ અને ગ્રા (પ્રભાવક ચરિત્ર અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
( ૨૧ )
પ્રબંધચિંતામણિ ) માં ચાંગદેવની દીક્ષાની તારિખ તથા દીક્ષાના સ્થાનના સ ંબંધમાં વિરાધ છે, તે બન્નેના નિકાલ થઈ જાય છે. દીક્ષાની તારીખના સંબધમાં મેરૂતુ ંગ ઘણેભાગે ખરા જણાય છે, અને દીક્ષા આપવાના સ્થાનના સંબંધમાં પ્રભાવકચરિત્ર ઘણેભાગે સાચું લાગે છે. વિક્રમ સંવત ૧૧૫૦ જે વખતે ચાંગદેવની વય માત્ર પાંચ જ વર્ષની હતી તે વખતે તેને દીક્ષા આપવામાં આવી ડાય તે તદ્દન ન બનવાજોગ લાગે છે. અને જ્યારે આપણને એમ કહેવામાં આવે છે કે ઉડ્ડયન તે વખતે રાજાના મત્રી થયા હતા અથવા ખભાતમાં રહેતા હતા ત્યારે તા એ વાત તદ્ન માનવાજોગ રહેતી જ નથી, કારણ કે મહારાજા જયસિંહ, જેના વખતમાં તે ગુજરાતમાં ઉતરી આવ્યેા, તે ગાદી ઉપર વિક્રમ સ ંવત ૧૧૫૦ માં જ આરૂઢ થયેલ છે. તેટલા માટે મેરૂતુ ગના કહેવા પ્રમાણે તેની દીક્ષા આઠમા અથવા નવમા વર્ષીમાં થઈ અને જનમ'ડનના કહેવા પ્રમાણે વિક્રમ સંવત ૧૧૫૪ ની સાલ તે હતી, તે હકીકત વધારે સ્વીકાય થઈ પડે તેમ છે. બીજા મુદ્દા ઉપર વિચાર કરતાં જે સ્થાનપર તેની દીક્ષા થઈ તે સ્થાન ખંભાત હાવુ જોઈએ અને કર્ણાવતી હાવાને સભવ રહેતા નથી. આ સબંધમાં એક હકીકત બીજી પણ લક્ષ્યમાં લેવા ચેાગ્ય જણાય છે અને તે એ કે પ્રભાવકચરિત્રકાર સ્પષ્ટ રીતે લખે છે કે કુમારપાળે જૈન ધર્માંના સ્વીકાર કર્યો પછી ખંભાતમાં એક દીક્ષાવિહાર ( એટલે કે દેરાસર અને ઉપાશ્રય ) અધાન્યો અને તે હેમચંદ્રની દીક્ષાની યાદગિરને અંગે બધાવ્યા હતા. પેાતે કર્ણાવતીમાં દીક્ષા થવાનો હકીકત લખવા છતાં મેરૂતુગ ( પ્રમ`ધચિંતામણિ ગ્રંથમાં) આ હકીકતના સ્વીકાર કરે છે.૧૯ ત્યારપછીના બાર વર્ષોમાં ડેમચંદ્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
( ૨ ) સંબંધી શી હકીકત બની અથવા એ બાર વર્ષમાં એના જીવનવૃતની બાબતમાં સદરહુ મૂળ ગ્રંથમાં ઘણું અલ્પ આપવામાં આવ્યું છે. આ સંબંધી કાંઈક ચેકસ હકીકત પ્રભાવકચરિત્રમાં માત્ર મળી આવે છે. ત્યાં જણાવવામાં આવ્યું છે કે તેણે ન્યાયને, તર્કનો તેમજ વ્યાકરણ અને સાહિત્યને અભ્યાસ કર્યો એમ તેની બુદ્ધિ “જે ચંદ્રની જેસ્મા જેવી ચેખી અને નિર્મળ હતી ” તેને લઈને સર્વ શાસ્ત્રોમાં એ બહુ સપાટાબંધ પ્રવીણ થઈ ગયા. એમ કહ્યા વગર ચાલે તેમ નથી કે ઉપરના બ્રાહ્મણની કેળવણીના શાસ્ત્રીય વિષયને એની કેળવણમાં દ્વિતીય સ્થાન હતું અને જૈન શાસ્ત્રના બેધને પ્રથમ–અગ્રિમ સ્થાન હતું; કારણ કે જે પ્રાકૃત ભાષામાં જૈન સૂત્રે રચવામાં આવ્યા છે તેના અભ્યાસની અને તેના ઉપરની ટકાઓના અભ્યાસની અને તેને લગતા બીજા જ્ઞાનની તેને ગુરુ અને પ્રચારક તરીકે ખાસ આવશ્યક્તા હતી. તેમણે જે વિદ્વત્તાભરેલા ગ્રંથે આગામી વયમાં બનાવ્યા છે તે જોતાં તેની જ્ઞાનશક્તિના સંબંધમાં પ્રભાવક ચરિત્રકારે જે હકીકત ઉપર જણાવી છે તે તદ્દન સાચી છે, અને એમ લાગે છે કે તેનામાં બુદ્ધિવૈભવ સાધારણ પ્રકારના કરતાં બહુ ઉચ્ચ પ્રતિને હવે જોઈએ. માત્ર દેવચંદ્ર જ તેને ભણાવનાર ગુરૂ હતા કે બીજાઓ પણ હતા તે હકીકત કઈ જગ્યાએ કહેવામાં આવી નથી. દેવચંદ્ર જ તેના શિક્ષાગુરૂ એકલા હોય તે હકીકત પણ ન બનવાજોગ નથી, કારણ કે દેવચંદ્ર કેઈપણ રીતે તદ્દન સામાન્ય વ્યક્તિ તે નહાતી જ. તેના શિક્ષાગુરૂએનાં નામે સેંધવામાં આવેલ છે તેમાં દેવચંદ્રનું નામ નથી તે ધ્યાનમાં રાખવા જોગ છે. બીજી બાજુએ એમ હકીકત છે કે-રાજશેખર (પ્રબંધકેશકાર) એમ જણાવે છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
( 23 )
એ (દેવચંદ્ર) પૂર્ણચંદ્ર ગચ્છના હતા અને યશેાભદ્રના પરિવારમાં અથવા પરંપરામાં હતા. એ યશાભદ્ર તે વટપદ્રના રાણા અને એણે દત્તસૂરિના ઉપદેશથી જૈન દીક્ષા લીધી હતી. એ ચÀાભદ્રના શિષ્ય પ્રદ્યુમ્નસૂરિ હતા જે અનેક કૃતિઓના કર્તા હતા. તેના શિષ્ય ગુણુસેન હતા જે દેવચંદ્રના ગુરૂ હતા. તે વળી વિશેષમાં જણાવે છે કે દેવચંદ્રે ઠાણાંગસૂત્ર ઉપર ટીકા રચી છે અને તેણે શાંતિનાથ ચરિત્ર બનાવ્યુ છે. પછવાડેની
<
"
આ સર્વાં હકીકતા સાચી છે એમ સહેલાઇથી સાખીત થઈ શકે તેમ છે અને તદ્ન મનવાજોગ જણાય છે; કારણ કે દેવસૂરિ પેાતાના · શાંતિનાથ ચરિત્ર ” માં જણાવે છે કે હેમચદ્રના ગુરૂ દેવચંદ્રે એ જ નામના પ્રાકૃત ભાષામાં મહાન્ ગ્રંથ બનાવેલા છે તેના પેાતે સ ંસ્કૃતમાં તરજુમા કરે છે. વળી એમ પણ જણાય છે કે રાજશેખરે દેવચંદ્રની ગુરૂપરપરાના અહેવાલ આપ્યા છે તેમાં કાઇ કોઈ જગ્યાએ સ્ખલના થયેલી છે. અલબત્ત, જિનમંડન ( કુમારપાળ ચરિત્ર ) તદ્ન તેને મળતી જ વાત લખે છે. તેઓ જણાવે છે કેાટિકગચ્છ વશાખા ચદ્રગચ્છના દત્તસૂરિએ યશાભદ્ર નામના રાણાને ઉપદેશ આપી દીક્ષા આપી. તેની શિષ્યપરપરા પણ તે જ પ્રમાણે આવે છે. પ્રદ્યુમ્નસૂરિ, ગુણુસેન, દેવચંદ્ર. પણ પ્રભાવકચરિત્રકાર દેવચંદ્રને પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય કહે છે ( જુએ નેટ ૧૩ શ્લોક ૧૪) અને 'હૅમચદ્ર પાતે • મહાવીર ચરિત્ર ” માં કહે છે કે તે વાશાખાના છે અને મુનિચંદ્રના પરિવારના છે.૨૦ અત્યારસુધી જણાયેલી હેમચંદ્રની કઇપણ કૃતિમાં તે પોતાના ગુરૂતરીકે દેવચંદ્રનું નામ લખતા નથી; જો કે ગુરૂનું નામ લખવાના એને અનેક પ્રસ ંગા પ્રાપ્ત થયા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
( ૨૪ ) લગભગ એમ અનુમાન થાય છે કે એના ગુરૂ સાથે એને આગળ જતાં પૂરતે મેળ રહ્યો નહિ હોય. આ સંબંધમાં આપણે એક વાતનો ઉલ્લેખ કરી શકીએ તેમ છીએ, અને તે એ છે કે મેરૂતુંગ એક બનાવ પિતાના ગ્રંથમાં નેધે છે તે પ્રમાણે દેવચંદ્ર પિતાના શિષ્ય હેમચંદ્રને સેનું બનાવવાની વિદ્યા શીખવવાની ના પાડી. કારણ એવું આપ્યું કહેવાય છે કે જે માણસે સાદા-સહેલા શાસ્ત્રીય વિષયને ઘણુ મંદ રીતે પચાવ્યા છે તે એવી અઘરી કળા શીખવાને લાયક ન જ ગણાય અને શક્તિવાન પણ ન જ ગણાય. આ મુશ્કે. લીઓને ગમે તે નીકાલ હોય, પણ એક વાત ચોક્કસ છે કે દેવચંદ્ર ખરેખર વિદ્વાન મનુષ્ય હતા અને તેનામાં હેમચંદ્ર જેવા શિષ્યને અભ્યાસ કરાવવાની સંપૂર્ણ આવડત અને શક્તિ હતાં.
સોમચંદ્રના આ ઉમેદવારી (અભ્યાસ) ના સમયના છેલ્લા વર્ષોમાં એક મોટા વિહાર (મુસાફરી) ની અથવા તે વિહારની પેજના સંબંધમાં પ્રભાવકચરિત્રકાર એક ઉલ્લેખ કરે છે. એ મુસાફરીને અંગે આ નાના સાધુની ઈચ્છા બ્રાહીદેવી (ચરસ્વતી)ને સાધવાની હતી અને તે દ્વારા પિતાના કઈ પણ હરીફ પર વિજય મેળવવાની શક્તિ પ્રાપ્ત કરવાની હતી. પિતાના ગુરૂની રજા લઈને સેમચંદ્ર બીજા શાસ્ત્રવિશારદ સાધુની સાથે બ્રાહીના સ્થાને તામલિપ્તિ જવા સારૂ વિહાર કર્યો. તે માત્ર નેમિનાથની ભૂમિ રૈવતાવતાર (ગિરનાર) સુધી પહોંચ્યા અને ત્યાં એમણે એમનું ધ્યાન આદર્યું. આ જાપ ચાહતે હતો ત્યારે દેવી સરસ્વતી એમને પ્રત્યક્ષ થયા અને તેમને જણાવ્યું કે-તે પિતાના સ્થાન પર રહેવાથી તેની ઈચ્છા પ્રાપ્ત કરી શકો. આટલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
( ૨૫ ) 'ઉપરથી તેમણે (સેમચંદ્ર) આગળ કરેલી વિહારની જના પડતી મૂકી અને ગુરૂ તરફ પાછા ફર્યા. જો કે હિંદુસ્તાનમાં સરસ્વતી મંત્ર ઉપર વિજય મેળવી અને તે માટે તેને પ્રયોગ કરે, જેથી વાણું ઉપર કાબુ આવી જાય એ વાત કોઈ અસાધારણ નથી અને જે કે હેમચંદ્ર પોતે પિતાના “અલંકારચૂડામણિ” માં આવા પ્રયોગ ઉપર પોતાની શ્રદ્ધા સ્પષ્ટ રીતે બતાવે છે. છતાં આપણે એ વાતને કિંવદન્તી તરીકે જ ગણવી ઘટે. ગ્રંથકર્તાને ભૂગોળ સંબંધી વિચિત્ર ખ્યાલ તે એ જ વાતને પુષ્ટિ આપે છે. જ્યારે બ્રાદી દેશ એટલે કે કાશ્મીર જવા માટે સોમચંદ્ર બંગાળમાં આવેલ તામલિપ્તિ અથવા તમલખને માર્ગે જવાના હતા એમ તે કહે છે ત્યારે તે બ્રાહ્મીશ અને બ્રહ્મદેશ (બર્મા) વચ્ચે માટે ગેટા કરી દે છે. પિતાના એ વિહાર દરમ્યાન હેમચંદ્ર કાઠિયાવાડમાં આવેલ રેવતાવતાર એટલે કે જુનાગઢ પ્રથમ આવ્યા તે હકીકત પણ તદ્દન વિચિત્ર છે. આ વિચિત્રતા આગળ જતાં જિનમંડને જોઈ જણાય છે અને તેથી હકીકતમાં ફેરફાર કરીને હકીકતને ઠીકઠાક કરવાને પ્રયત્ન કર્યો છે. (જુઓ નેટ ૨૨)
| સર્વ મૂળ ગ્રંથો પ્રમાણે સેમચંદ્રની આ ઉમેદવારીને (અભ્યાસ)ને અંત આચાર્ય તરીકે તેમને સ્થાપન કરવાથી આવ્યું. આચાય એટલે પવિત્ર ધર્મશાસ્ત્ર ગ્રંથને સ્વતંત્ર ઉપદેશક અથવા દર્શક. આ હકીકત વિક્રમ સંવત ૧૧૬૬માં બની. આ પ્રસંગે જૈન સાધુઓને એ સંબધી જે રિવાજ ચાલતું હતું તે પ્રમાણે તેણે પોતાનું નામ બદલાયું અને ત્યારપછી તેનું નામ હેમચંદ્ર તરીકે પ્રસિદ્ધ થયું. પ્રભાવકચરિત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
( ૨૬ )
એમ સૂચવન કરે છે કે આ પ્રસંગે દેવચંદ્ર ઘણા વૃદ્ધ થઈ ગયા હતા અને ત્યારપછી એણે એવા ભીષ્મ પ્રત્યે આદય કે જે સાચા પ્રમાણિક જેનને નિર્વાણમાં લઈ જાય છે. મેરૂતુંગની ઉપર જણાવેલી હકીકત સિવાય ત્યારપછીના સમયમાં તેના (દેવચંદ્ર) સંબંધી કઈ પણ ઉલ્લેખ કઈપણ પ્રબંધમાં આવતું નથી. પ્રભાવકચરિત્ર વધારામાં એમ પણ જણાવે છે કે જ્યારે હેમચંદ્રને આચાર્યપદવીનું દાન કરવામાં આવ્યું તે વખતે તેની માતા પાહિણીએ ચારિત્ર લીધું એટલે કે એ જૈન સાધ્વીઓના વર્ગમાં દાખલ થઈ. મેરૂતુંગના એક ઉલ્લેખ પ્રમાણે પાહિ ત્યારપછી ઘણું વર્ષ જીવી અને લગભગ વિક્રમ સંવત ૧૨૧૧ માં કાળધર્મને પ્રાપ્ત થઈ. (મરણ પામી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
હેમચંદ્ર અને સિંહ સિદ્ધરાજ
હેમચંદ્રને સૂરિપદવી પ્રાપ્ત થયા પછીના તુરતના વર્ષોમાં હેમચંદ્રના જીવનવૃતને અંગે ઉપર જણાવેલા મૂળ ગ્રંથમાં કાંઈ હકીકત ઉપલબ્ધ થતી નથી. ત્યારપછી અણહીäપાટણ અથવા પાટણ જે હાલનું અણહિલવાડ પાટણ હતું અને જે તે વખતે ગુજરાતની રાજધાનીનું શહેર હતું ત્યાં તે તેની જંદગીને ઘણેખરે ભાગ પસાર કરે છે એમ સ્પષ્ટ અને નમ્ર હકીક્ત રજુ કરીને એના જીવનની હકીકત સર્વ કૃતિકારે આગળ ચલાવે છે. એ અણહીāપાટણમાં તે આવે છે અને ત્યાં રાજ્યની કૃપાથી ગ્રંથકર્તા તરીકે અને પિતાના ધર્મના પ્રચારક તરીકે માનવંતી જીદગી શરૂ કરવાની તેને તક મળે છે. તેને પ્રથમ મુરબી (પટન-આશ્રયદાતા) ચૂક્ય રાજવી જયસિંહ હતું. એનું નામ સિદ્ધરાજ પણ હતું. એ ગુજરાત અને તેની આજુબાજુના પશ્ચિમ હિંદના બીજા પ્રદેશપર રાજય કરતે હતે. વિક્રમ સંવત ૧૧૫૦ માં જયસિંહનું રાજ્યારોહણ થયું અને વિક્રમ સંવત ૧૧૯ સુધી તેણે રાજય કર્યું. સર્વ અહેવાલે (પ્રબંધો) પ્રમાણે જયસિંહ ચેલકય વંશમાં ઉત્સાહી કર્તવ્યાભિમુખ અને પિતાની સત્તા વધારવાની હેશવાળા રાજાઓમાંને એક હતે. એણે પિતાના રાજ્યની પૂર્વ દિશાઓ તેમ પશ્ચિમ દિશાઓ વધારી. લડાઈના સંબંધમાં વિજય પ્રાપ્ત કરેલ ફતેહમંદ બનાના સંબંધમાં પ્રબંધમાં અને લેખમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
( ૨ )
ઉલ્લેખા દેખાય છે. તેમાં ખાસ ઉલ્લેખ કાઠિયાવાડની દક્ષિણે આવેલ સારાષ્ટ્ર અથવા સારઠની જીત સખધમાં માલુમ પડે છે અને ઉજ્જન ઉપર વિજય મેળવી ઉજ્જનને સર કર્યાં સંબંધી તેમજ તેના રાજા યશોવર્માને કેદ કરવા સંબંધો અને થાડા વખત માટે પશ્ચિમ માળવાને ગુજરાત સાથે જોડી દેવા સંબંધી ખાસ ઉલ્લેખ માલુમ પડે છે. પાટણ, સિદ્ધપુર, કપડવંજ, વીરમગામ અને બીજા શહેરામાં મકાના અંધાવવા માટે તથા તળાવા ખાદાવવા માટે તેણે પ્રસિદ્ધિ મેળવી છે અને તેમાંના કાઈ કાઈ ભાગ હજી સુધી પણ જળવાઈ રહ્યો છે. પ્રમ વકાશના કહેવા પ્રમાણે તે સાહિત્યના ખાસ મિત્ર હતા અને તેનાં
કૃત્યોને કોઇ મહાન કવિ અમર કરે તે જોવાની તેના મનમાં ઉત્કટ ઈચ્છા હતી. આ હેતુને લઈને તે અનેક ભાટા અને
:
કવિઓને આશ્રય આપતા હતા અને વીશ્વર શ્રીપાળને તેણે રાજકવિ તરીકે રાખ્યા હતા. આ કવીશ્વર શ્રીપાળે જો કે અનેક રાજકવિતાઓ લખી છે, છતાં એના આશ્રયદાતાએ અને જે કામ સોંપ્યુ' હતું તે પરિપૂર્ણ સતાષકારક રીતે તે કરી શક્યે હાય તેમ જણાતુ નથી. એ મૂળકૃતિઓ ( પ્રખધા વિગેરે ) એમ પણ જણાવે છે કે સિદ્ધરાજે નાના અને તત્ત્વજ્ઞાનના સબ-ધમાં પણ સારી ઉત્સાહ-પ્રેમ બતાવ્યા હતા. તેના પૂજો પ્રમાણે તે પણ શૈવ (શિવ સંપ્રદાયના ) હતા અને કેટલાંક વના પ્રમાણે એણે બ્રાહ્મણુ મતના હકો ઘણી ચીવટથી જાળવી રાખ્યા હતા; છતાં એમ છતાં એમ કહેવામાં આવ્યું છે કે જન્મમરણની જાળમાંથી હંમેશને માટે છૂટવા સારૂ જુદા જુદા પ્રદેશેામાંથી અને ધર્માંના ગુરૂને એણે પેાતાની પાસે મેલાવ્યા હતા અને તેમની પાસે ઈશ્વર સંબંધી અને
-
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
( ૨૯ )
તેના પવિત્ર કાયદાએ સંબંધી ચર્ચા પેાતાની હાજરીમાં કરાવી હતી. તે સંબંધમાં પાતે જાતે પણ અનેક સવાલો કરતા હતા. હેમચ'દ્ર પેાતાના વ્યાકરણની પ્રશસ્તિમાં આ હકીકતને ટકા આપે છે. (નાટ ૩૩ શ્લોક ૧૮–૨૨.) ત્યાં તે જયસિંહુના સાધુ ધર્મ તરફ વલણુ સંબ ંધી ઉલ્લેખ કરે છે, તેમજ “દ્વાશ્રયકાવ્ય ” માં જયસિંહૈ ન્યાયશાસ્ત્ર, ચૈાતિષ અને પુરાણા શીખવવા માટે પાઠશાળાએ સ્થાપી હતી એમ પણ. ઉલ્લેખ કરે છે. ( જુએ નેાટ ૨૮ ).
cr
જેને સ ંસ્કૃત ભાષાનું સંપૂર્ણ જ્ઞાન હાય, જે બ્રાહ્મણને લગતા વિજ્ઞાનામાં પણ કુશળ ઢાય અને જેણે કાવ્યશક્તિમાં પણ પ્રાવિણ્ય પ્રાપ્ત કર્યું" હાય તે જૈન સાધુ હોવા છતાં પણ એવા પ્રકારના રાજાની કૃપા જરૂર પ્રાપ્ત કરી શકે તે સહેજે સમજી શકાય તેવી હકીકત છે; છતાં જયસિંહના સ ંબંધમાં હેમચંદ્ર કેવી રીતે આવ્યા તે ખાખતમાં મૂળગ્રંથા પરસ્પર એક સરખામેળ ખાતા નથી. પ્રભાવકચરિત્રના કથન પ્રમાણે અકસ્માત્ રાજાને મળી જવાનુ મનતાં તે તકના સામઢે કરેલા સુંદર ઉપયાગને લઈને તેઓ બન્ને વચ્ચે એળખાણુમિલન થયું હતું. હકીકત એવી કહેવામાં આવે છે કે સિદ્ધરાજ એકદા પેાતાની રાજધાનીમાં હાથી ઉપર સ્વારી કરીને રસ્તા ઉપર કરતા હતા અને એક ઢાળાવની પાસે એક દુકાનની નજીકમાં રાજાએ હેમચંદ્રને જોયા. રાજાએ પેાતાના હાથીને ઢાળાવ ઉપર જ ઉભા રાખ્યા અને સાધુને કહ્યું કે કાંઈક કથન કરી-ગાઓ, ’હેમચંદ્રે તે જ વખતે કવિતા બનાવીને કાવ્યમાં ઉત્તર આપ્યા. “ કાઈપણ જાતના વિચાર કર્યા વગર સુવિખ્યાત હાથીને છૂટથી આગળ વધવા.
'
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
( ૩૦ ). દે. દુનીયાને જે હાથીઓ રક્ષી રહ્યા છે તેઓને પ્રજવા દે. દિગગજો ભલે ધ્રુજે ! એમાં શું થઈ ગયું ? દુનિયાનું તમે એકલા રક્ષણ કરે છે ! ” રાજા આ કવિતા સાંભળીને એટલે બધે પ્રસન્ન થઈ ગયું કે એણે તે જ દિવસે હેમચંદ્રને પિતાના મહેલમાં દરરોજ બપોરે આવવાનું નિમંત્રણ કર્યું અને ત્યાં તેમને સત્કાર કરવાની હકીકત જણાવી. હેમચંદ્ર સદર આમંત્રણને સ્વીકાર કર્યો અને ધીમે ધીમે રાજાની મિત્રી જીતી લીધી. જિનમંડન મુખ્ય મુદ્દા પર આ હકીકતને મળતા થાય છે, પણ એ હકીકત લખવા માટે તેને કેઈ અન્ય મૂળકૃતિને આશ્રય લીધો જણાય છે; કારણ કે હેમચંદ્ર જે કવિતા તે સ્થાન પર બનાવી રાજા પાસે કહી તેને આકાર તદન જૂદા પ્રકારને હતું અને તેમના કહેવા પ્રમાણે હેમચંદ્રના અસાધારણું દેખાવથી રાજાને તેને અંગે થયેલ આશ્ચર્ય તેમાં કારણભૂત હતું અને તેને લઈને રાજાએ હેમચંદ્ર સાથે વાતચીત કરી હતી એમ તેમનું કહેવું છે. ૨૪ મેરૂતુંગ આ મેળાપ અને તેના પરિણામે સંબંધમાં કાંઈપણ ઉલ્લેખ કરતા નથી. તેમના કહેવા પ્રમાણે ઉપરના બનાવ પછી ઘણા વર્ષે માળવાના રાજા ઉપર વિજય મેળવીને જ્યારે જયસિંહ પોતાને વતને પાછા ફરે છે તે વખતે હેમચંદ્ર અને રાજાની ઓળખાણ થઈ હતી. આ પ્રસંગે પિતાની રાજધાની (પાટણ) માં મોટા દબદબા સાથે વિજયપ્રવેશ
સ્વારીના આકારમાં થયો હતો. એ સ્વારીમાં કેદ કરેલા માળવાના રાજાને અને લડાઈમાં પ્રાપ્ત થએલ વિજય વસ્તુઓને વિજયનાં ચિન્હ તરીકે ફેરવવામાં આવ્યાં હતાં. વિજય પ્રાપ્ત કરનાર રાજાને આશીર્વાદ આપવાના હિંદુસ્તાનના રિવાજ પ્રમાણે જુદા જુદા ધર્મના આગેવાને અણહીલવાડના મહાજનમાં સામેલ થયા હતા. જેનોના આગેવાન અને વક્તા તરીકે તે પ્રસંગે હેમચંદ્રને પસંદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
( ૩૧ )
કરવામાં આવ્યા હતા, કારણ કે તેની વિદ્વત્તાને લઇને તેનુ તે ચેાગ્ય સ્થાન હતું. હેમચંદ્રે રાજાને નીચેના શબ્દોમાં આશીર્વાદ આપ્યાઃ “ કામદુધા ગાય ! તારી નરમાશથી પૃથ્વીને ભરી દે; સમુદ્રે ! તમારા મેતીના સાથીઆ ચારે તરફ કરી દે; ચદ્ર !તું તારી જ્વેલ્ના બરાબર જમાવ! અહા દિગ્ગજો ! તમારી લાંખી સુ ંઢાવડે સ્વર્ગોના કલ્પવૃક્ષાની શાખાઓ અને તેના ૫'ખાએ લાવેા. અત્યારે શુ સિદ્ધ દુનિયાને જીતીને આવતા નથી ?” આ કાવ્યકૃતિ જેના ઉપર ટીકા પણુ રચવામાં આવી હતી તેણે રાજાની પ્રશંસા પ્રાપ્ત કરી અને તેને લઇને ખૂબ માન મળ્યું. પ્રભાવકચરિત્રકાર ( પ્રભાચંદ્ર) અને જિનમ’ડન (કુમારપાળપ્રબંધકાર ) પણ આ હકીકત જાણુતા હતા, પણ તેમનુ' કહેવુ એમ છે કે હેમચંદ્રે સિદ્ધરાજ સાથે પૂર્વકાળમાં જે સબંધ થયા હતા તેને આ પ્રસ ંગે તાજો કર્યાં (જુએ નેટ ૨૪) અને રાજાએ તેમને પેાતાના રાજમહેલમાં આવવા માટે ફરી વખત નવું આમત્રણ કર્યું.
આ અને હકીકતાના આધારભૂતપણા સંબંધી વિચાર કરતાં ખીજી (પાછળની) હકીકત ઉપર જણાવી છે તેતા ખરેખર ઐતિહાસિક જ છે. જે કાવ્યકૃતિદ્વારા હેમચન્દ્રે રાજાને આશીર્વાદ આપ્યા તે પશુ આધારવાળી કવિતા છે, કારણ કે એ જ કવિતા ડેમચંદ્રના અનાવેલા વ્યાકરણના ચાવીશમા પાદને અંતે આપવામાં આવી છે. આ વ્યાકરણમાં હવે પછી અતાવવામાં આવશે તે પ્રમાણે ગ્રંથકર્તાએ ચાલુક્ય રાજાના માનમાં પાંત્રીશ કાવ્યે લખ્યાં છે. એ કવિતાના છેલ્લા શબ્દો “શું અત્યારે સિદ્ધ દુનિયાને જીતીને આવતા નથી ?” તેના ખરાખર અથ જો પ્રમધકારી કહે છે. તેમ અસલ સિદ્ધરાજના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
( ૩ ). નગરપ્રવેશ પ્રસંગે રચવામાં આવ્યું હતું અને ત્યારપછી તેને વ્યાકરણમાં દાખલ કરવામાં આવ્યું હતું તેમ આપણે સ્વીકારીએ તે જ સર્વ વાત બંધબેસતી થાય છે અને સારે અર્થ આપે છે. બજારમાં રાજા સાથે મળવાની હકીકત સંબંધમાં ચક્કસ થવું શક્ય નથી. આ હકીકત જાતે જ સાહસિકપ્રાયોગિક છે એમ લાગે છે. હિંદુસ્તાનના રાજવી જે કવિતામાં આટલો સુંદર રસ લેતે હોય તે આવા માણસના દેખાવથી આકર્ષાઈ તેની સાથે વાતચીત કરે અને તેની લાક્ષણિક પ્રશંસાથી વિદ્વાન માણસે અને કવિઓની સભામાં તેને આવવા માટે નિમંત્રણ આપે એ હકીકત અશક્ય નથી એ તે ખરી વાત છે; પણ છતાં જે જૈન સાધુની સાથે રાજાને પૂર્વ પરિચય નહોતે. તેનામાં અદ્દભુત કાવ્યચાતુર્ય હશે એમ પ્રથમથી ધારી લેવાનું સિદ્ધરાજને કેમ બન્યું હશે? તે સમજવું મુશ્કેલ છે. વળી એક વહેમપડતી વાત એ પણ છે કે એ પ્રસંગે હેમચદે જે કવિતા બનાવી એમ કહેવામાં આવે છે તેનાં બે જુદાં જુદાં રૂપકે કેમ થઈ ગયા હશે તેને ખુલાસે મળતું નથી અને એ બન્ને રૂપકેમાંનું એક પણ હેમચંદ્રની પિતાની
સ્વતંત્ર કૃતિમાં દેખાવ તું નથી એ વાત પણ વિચારવા રોગ્ય છે. છેવટે એ પણ હકીકત ધ્યાન ખેંચનારી છે કે પ્રભાવકચરિત્ર પ્રમાણે પ્રથમ મેળાપ અને દ્વિતીય મેળાપ વચ્ચેના સમયમાં હેમચંદ્ર અને રાજા સાથે કોઈપણ સંબંધ
વ્યવહાર ચાલુ રહ્યો હોય તેને કશે ઉલેખ નથી. આ સંબંધમાં જિનમંડન કેટલાક પ્રસંગે વર્ણવે છે, પણ બીજી કૃતિઓ પ્રમાણે એ સર્વ પ્રસંગે ત્યારપછીના પ્રસગે બનેલા જણાય છે. આ સંસ્થામાં પ્રથમ જે વાત લખવામાં આવી છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
( ૩૩) તેને આધાર શંકાસ્પદ લાગે છે. આ પ્રમાણે હકીકત હવા છતાં માળવાના વિજય પહેલાં હેમચંદ્રને સિદ્ધરાજની રાજસભામાં પ્રવેશ મળ્યો હતો એમ માનવાનાં કારણે છે અને તે વાત તેથી સંભવિત પણ ગણું શકાય. માળવાનું યુદ્ધ કયારે થયું તેની સ્પષ્ટ તારીખ કઈપણ મૂળ લેખકે ચક્કસપણે જણાવી નથી. આ યુદ્ધ વિક્રમ સં. ૧૧૯૨ ની સાલ પછી થયેલ હોવું જોઈએ, કારણ કે માળવાના રાજા યશોવર્મા જેને એ યુદ્ધમાં કેદ કરવામાં આવ્યું હતું અને જેના ઉપર જયસિહે વિજય મેળવ્યું હતું. તેણે તે વર્ષના માઘ માસમાં જમીનનું દાન કર્યું હતું અને તેથી તે દાન કરતી વખતે રાજ્યગાદીપર હતું. આ સંગ્રામ ઘણેભાગે ઉપરની તારીખ પછી થોડા વખતમાં જ થયેલ હોવાનો સંભવ છે, કારણ કે જયસિંહ પોતે વિક્રમ સંવત ૧૧૯ માં ગુજરી ગયો છે અને હેમચંદ્રના દ્વયાશ્રયકાવ્યમાં એ રાજાનું જે ચરિત્ર આપવામાં આવ્યું છે તે પરથી જણાય છે કે માળવેથી પાછા ફર્યા પછી એણે કેટલાંક વર્ષ રાજ્ય કર્યું હતું. માળવાના વિજય પછી નગરપ્રવેશ-મહત્સવ વખતે જ જે હેમચંદ્રને જયસિંહ સાથે પ્રથમ જ પરિચય થયો હોય તે તેની સાલ વિક્રમ સંવત ૧૧૯૪ પહેલાં ન હોઈ શકે અને તેથી સિદ્ધરાજની રાજસભામાં એમની અસર પાંચ વર્ષ ચાલી હાઈ શકે, પણ હેમચંદ્રની સત્તા અને અસર એથી ઘણું વધારે વર્ષો સુધી ચાલી હતી એ તે મેરૂતુંગનાં મૂળગ્રંથ ઉપરથી પણ જણાય છે. મેરૂતુંગ શ્વેતાંબર દેવસૂરિ અને દિગંબર કુમુદચંદ્ર વરચે જયસિંહની હાજરીમાં થયેલી ચર્ચાને અહેવાલ આપે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
( ૩૪ )
છે, તે એ હકીકત બતાવે છે. મેરૂતુંગ જણાવે છે૨૯ કે— આ ચર્ચા વખતે 'બાળક' ( કિંચિદ્રયતિક્રાન્તથૈશવ એટલે જેનુ બાળપણ કાંઈ કાંઈ પૂરૂ થઈ જવા આવ્યું હતુ. તેવે ) હેમચંદ્ર દેવસૂરિના સહાયક તરીકે હાજર હતા અને તે રાજાધિરાજની માતા મયણલ્લાદેવીની સહાનુભૂતિ પેાતાની બાજુએ ઢારવવા માટે શક્તિવાન થયા હતા. પ્રભાવકચરિત્ર (૨૧-૧૯૫) આ રાજસભામાં થયેલી ચર્ચાની તારીખ વિક્રમ સંવત ૧૧૮૧ ના વૈશાખ શુદ પુનમ આપે છે, જ્યારે મૈરૂતુંગ આ બનાવને જયસિંહના રાજ્યની આખરી સ્થિતિમાં માળવાના વિજય પછી મૂકે છે. આ ખાખતમાં પ્રભાવકચરિત્રમાં જે હકીક્ત રજુ કરી છે તે વધારે પસંદ કરવા ચેાગ્ય લાગે છે એમાં શક નથી, અને એમ પણ ચાક્કસ જણાય છે કે મેરૂતુ ંગે પેાતાની ઇચ્છાથી જ સ્વતઃ એ તારિખને ફેરવવાની છૂટ લીધી છે. આ છેલ્લી બાબત એક ખીજી હકીકત પરથી પણ સિદ્ધ થાય છે અને તે ઉપર જણાવેલ ઉલ્લેખ, જેમાં હેમચંદ્રને માળપણુ તુરતમાં પુરૂ કરેલ જણાવેલ છે તેના આધાર છે. જો એ ચર્ચા છેક સંવત ૧૧૯૦ પછી થઈ હાત તા તે વખતે હેમચંદ્રનું વય પચાસ વર્ષથી પણ વધારે થાય. આ પ્રમાણે હકીકત હાવાથી મેરૂતુગે જે આધારભૂત મૂળગ્રંથોના ઉપયોગ કર્યાં છે તે પ્રમાણે પણ માળવાના યુદ્ધ પહેલાં તેમના જયસિંહૈ' સાથે પરિચય થયેલા હાવા જોઇએ, તે હકીકતની ના પાડી શકાય તેમ નથી. અલખત્ત, આથી કાંઈ એમ ઠરતુ નથી કે પ્રભાવકચરિત્રમાં હેમચંદ્ર અને જયસિહના પરિચયની જે હકીકત માપી છે તે સત્ય જ છે. એની આંતરિક અશકયતા તે અગાઉ અતાવી તે આકારમાં ખી જ રહે છે. હેમચંદ્ર ક્યા કારણુ અથવા પ્રસગને લઇને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
( ૩પ ) સિદ્ધરાજના દરબારમાં દાખલ થયા તેની હકીકત ભૂલાઈ જવા આવી હોય અને તેને બદલે ઉપર પ્રમાણે વાત બનાવટ કરીને ઠસાવી દેવામાં આવી હોય તે પણ બનવાજોગ છે. પરિચયનું કારણ કદાચ જયસિંહની અનેક ધર્મોના તનું રહસ્ય શોધીસમજવાની ઈચ્છામાં હોઈ શકે. ઉદયનની સત્તા જયસિંહના દરબારમાં ઘણી હતી અને તેણે કદાચ હેમચંદ્રને રાજસભામાં દાખલ થવામાં સહાય કરી હોય એ પણ બનવાજોગ છે. આગળ જતાં એ પણ જોવામાં આવશે કે ઉદયનના છોકરાઓના પણું હેમચંદ્ર સાથે ઘણે ગાઢ સંબંધ હતે. એમ હોય તે જે ઉદયને બાળ ચાંગદેવને પિતાના રક્ષણમાં લીધું હતું તેની સાથે તેને સંબંધ ઘણું વધારે હોય એ તદ્દન બનવાજોગ છે. હેમચંદ્રને જયસિંહ સાથે પૂર્વકાળને સંબંધ કદાચ બહુ ગાઢ નહેતે કારણ કે અમે અગાઉ જણાવ્યું છે કે આ સંબં ધમાં પ્રાચીન આધારભૂત મૂળગ્રંથને એ સંબંધમાં બહુ કહેવાનું જણાતું નથી અને જિનમંડને જે વાતે લખી છે તે બહુ વિશ્વાસપાત્ર લાગતી નથી.૩૦
બીજી બાજુએ જોઈએ તે રાજાની સવારીને પ્રસંગે આશીર્વાદ આપવાને કારણે હેમચંદ્ર ઘણું સારે પગપેસારો કર્યો હોય તેમ જણાય છે. શરૂઆતમાં તે રાજદરબારના પંડિત થયા અને પછી રાજ્યના ઈતિહાસકાર થયા. રાજપંડિત તરીકે તેને વ્યાકરણ બનાવવાનું કાર્ય જયસિંહ સેપ્યું. આવા પ્રકારનું પગલું ભરવાને
સિંહ કેવી પરિસ્થિતિમાં ઉઘુક્ત થયે તેની વિગત પ્રભાવકચરિત્રકાર નીચે પ્રમાણે આપે ૩૧છે –
રાજધાનીમાં વિજયપ્રવેશ થયા પછી થોડા દિવસે ઉજજચનમાંથી જે પુસ્તકે (પોથીઓ) લુંટ તરીકે લઈ આવવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
( ૩૬ ) આવ્યા હતા તે જયસિંહને અને રાજદરબારના પંડિતેને બતાવવામાં આવ્યા. એ પોથીઓમાં એક વ્યાકરણ હતું તેણે રાજાધિરાજનું ધ્યાન ખેંચ્યું. એ પુસ્તકસંબંધી વધારે હકીકત જાણવાની જયસિંહને જિજ્ઞાસા થતાં એ શું છે? એમ તેણે સવાલ કર્યો. જવાબમાં તેને જણાવવામાં આવ્યું કે શબ્દોના નિરૂક્ત-મૂળ વ્યુત્પત્તિનું એ પુસ્તક હતું અને તે ઉજજયનના રાજા ભોજે બનાવેલું હતું. એ રાજાએ સાહિત્યના અનેક ક્ષેત્રમાં ખૂબ પ્રયાસ કર્યો હતો અને વાડમયના અનેક પ્રદેશ એણે જાતે ખેડ્યા હતા–એ બાબતની પ્રશંસા કરવામાં આવી. આ પ્રશંસા સાંભળીને જયસિંહને ઈર્ષ્યા જાગૃત થઇ અને પિતાના રાજ્યભંડારમાં આવા અનેક વિષચેના ગ્રંથ પિતાના
જ રાજ્યમાં લખાયેલાં હોવા જોઈએ તેવું ન હોવાને કારણે એણે દિલગીરી દાખવી. એ વખતે હાજર રહેલા સર્વેએ હેમચંદ્ર તરફ નજર કરી અને તેમ કરીને એમ બતાવ્યું કે તેઓના મતે હેમચંદ્રમાં ગુજરાતના ભેજ થવાની ગ્યતા હતી. રાજાધિરાજ એમના મતને મળતા થયા અને એક નવીન વ્યાકરાણુની રચના કરવાની હેમચંદ્ર પાસે માગણું કરી; કારણ કે જે વ્યાકરણે તે વખતે ઉપલબ્ધ હતાં તેથી તેઓની સર્વ ગરજ સરતી નહતી કારણ કે કાં તે તે ઘણું ટુંકા હતા, અથવા ઘણા મુશ્કેલ હતા અથવા બહુ જ પુરાતન હતા. રાજાધિરાજની આ માગણ પૂર્ણ કરવાની સંમતિ હેમચંદ્ર બતાવી પણ એને માટે જરૂરી સાધને પૂરાં પાડવામાં રાજ્યની સહાય માંગી અને તેને અંગે આઠ જુનાં વ્યાકરણે કાશ્મીરમાં આવેલા સરસ્વતી દેવીના મંદિરમાં જ માત્ર સર્વાગ સંપૂર્ણ લભ્ય હતાં ત્યાંથી તે મંગાવી આપવાની વાત રજુ કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
( ૩૭ ) જયસિંહે પ્રવરપુર જઈને એ સર્વ પુસ્તકે ત્યાંથી લઈ આવવા પિતાના મેટા અધિકારી અમલદારોને મોકલી આપ્યા. આ માણસે સરસ્વતી દેવીના મંદિરે ગયા અને પિતાને શી વસ્તુની શા માટે આવશ્યક્તા હતી તે જણાવ્યું. તેમની
સ્તુતિથી પ્રસન્ન થઈને દેવી તેમની પાસે હાજર થયાં અને રાજી થઈને પિતાના ખાસ કૃપાપાત્ર થયેલા હેમચંદ્રને સદર સર્વ પુસ્તક આપવા પિતાના પુસ્તકાધિકારી (લાઈબ્રેરીઅન )ને હુકમ કર્યો. એ વિદ્વાનેને સાથ પુસ્તકો લઈને અણહિલવાડ આવ્યું. રાજાના જે એલચી પુસ્તકે લેવા ગયા હતા તેમણે સર્વ હકીકત રાજાધિરાજને જણાવી અને રવીને હેમચંદ્રને માટે કેટલે ઉચા અભિપ્રાય હતે તે હકીક્ત પણ તેમની પાસે રજુ કરી. રાજાધિરાજે પોતાના રાજ્યમાં આવી વિશિષ્ટ વ્યકિત કહેવા માટે પિતાના રાજ્યને નસીબદાર માન્યું. હેમચંદ્ર આવેલાં પુસ્તક વાંચી જેમાં અને પિતે આઠ અધ્યાય અને બત્રીશ પાદપૂર્વક પિતાનું વ્યાકરણ રચ્યું અને રાજાના માનમાં તે વ્યાકરણને “સિદ્ધહેમચંદ્ર” નામ આપ્યું.
હેમચંદે બનાવેલું અને સિદ્ધરાજને અર્પણ કરાયેલું.” તે વખતના રિવાજ પ્રમાણે પુસ્તકના પાંચ વિભાગો કરવામાં આવ્યા : સૂત્રે, ઊણાદિ સૂત્રથી બનતા શબ્દનું પત્રક, મૂળ ધાતુઓને કેશ, જાતિ (પુ. સ્ત્રી. ન.) સંબંધી નિયમ અને વિસ્તૃત ચાલુ ટીકા. હેમચંદ્ર એના ઉપર બે કેને વધારે કર્યો-નામમાળા અને અનેકાર્થ કેશ. એ પુસ્તક રાજ્યસંમત બનેલ છે એમ ઠરાવવા માટે ગ્રંથકર્તાએ એને છેડે એક પ્રશસ્તિ લખી અને તેમાં મૂળરાજથી માંડીને જયસિંહ સુધીના ચાલુકય વંશના રાજાઓના માનમાં પાંત્રીશ શ્લોકો લખ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
( ૩૮ ) દરેક પાદને છેડે એક એક શ્લેક મૂક અને આખા ગ્રંથને છેડે ચાર લેક મૂક્યા. એ પુસ્તક તૈયાર થઇ પૂરું થયું એટલે એને રાજસભામાં વાંચવામાં આવ્યું, અને એની સ્વચ્છતા અને સ્પષ્ટતાને લઈને વિદ્વાનવ એને આધારભૂત ગ્રંથ તરીકે સ્વીકાર કર્યો. મહારાજાએ ત્યારપછી ત્રણસેં લહીચાઓને હુકમ કરીને અણહીલવાડ તેડાવી મંગાવ્યા અને ત્રણ વર્ષમાં સદર વ્યાકરણની ત્રણ સે પ્રત તૈયાર કરવા ફરમાવ્યું. પિતાના રાજ્યમાં વસતા જુદા જુદા ધર્માધ્યક્ષેને એક એક પ્રત ભેટ તરીકે મોકલવામાં આવી અને બીજી પ્રતેને હિંદુસ્તાનના બીજા ભાગમાં મોકલવામાં આવી. કેટલીક પ્રતે હિંદુસ્તાનની બહાર, કેટલીક ઈરાન (પર્શીઆ), કેટલીક સિંહલદ્વીપ ( સિલેન) અને કેટલીક નેપાળ દેશમાં પણ મેકલવામાં આવી. એની વીશ પ્રતેને કાશમીર મોકલવામાં આવી. દેવી સરસ્વતીએ પિતાના મંદિરના પુસ્તક ભંડાર માટે તેનો સ્વીકાર કર્યો. એ ગ્રંથના અભ્યાસને વિશેષ ઉત્તેજન આપવા માટે કાયસ્થ કકલ નામના એક અતિ વિદ્વાન વયાકરણયને અણહીલવાડમાં તેને અભ્યાસ કરાવવા હુકમ કરવામાં આવે. દરેક માસની જ્ઞાનપંચમીને દિવસે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવતી. એ પરીક્ષામાં જે પસાર થાય તેને મહારાજા તરફથી શાલ, સેનાનું ઘરેણું, સુખડની ખુરશી અથવા છત્રી ભેટ તરીકે આપવામાં આવતાં.
આ સંબંધને મેરૂતુંગને અહેવાલ જેને અક્ષરશઃ ઉતારે જિનમંડને (કુ. ચરિત્રમાં) કરેલો છે તે તદ્દન જુદા જ પ્રકાર છે. પ્રબંધચિંતામણિકાર (મેરૂતુંગ) કહે છે કેજ્યારે વિજય પછી નગરપ્રવેશને પ્રસંગે કરેલ કાવ્યની રાજાએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
( ૩ ) પ્રશંસા કરી ત્યારે કેટલાક અદેખા બ્રાહ્મણોએ ટીકા કરી કે“એ સાધુઓએ અમારાં પુસ્તકમાંથી જ જ્ઞાનપ્રાપ્તિ કરેલી છે.” આ વાત બરાબર હતી કે નહિ? એ સવાલ મહારાજાએ હેમચંદ્રને પૂ. હેમચંદ્ર જવાબ આપ્યો કે “જે વ્યાકરણ મહાવીરે પિતાની બાળવયમાં ઈદ્ર પાસે ખુલાસાવાર સમજાવ્યું હતું તે અમે જાણીએ છીએ.” અસૂયાવાળા બ્રાહ્મણેએ વળતી ટકેર કરી કે એ તે જુના જમાનાની પુરાણી વાર્તા છે અને જે તાકાત હેય તે પિતાના ધર્મના અર્વાચીન વૈયાકરણીયનું નામ હેમચંદ્ર લઈ બતાવે. તે વખતે હેમચંદ્ર જણાવ્યું કે મહારાજા સહાય કરે તે ચેડા દિવસમાં પિતે વ્યાકરણ બનાવી આપવા તૈયાર છે. મહારાજાએ સહાય કરવાની વાતને સ્વીકાર કર્યો અને વિદ્વાનેને રજા આપી. વિજયપ્રવેશ–મહોત્સવના પ્રસંગો પૂરા થઈ ગયા પછી વ્યાકરણ સંબંધી હકીકતની જયસિંહને યાદ આપવામાં આવી એટલે તેણે પિતાનાં વચન પ્રમાણે જુદે જુદે સ્થળેથી ઉપલબ્ધ વ્યાકરણની અનેક પ્રતે મંગાવી લીધી અને જુદી જુદી પદ્ધતિ સમજનાર વિદ્વાનોને બોલાવવામાં આવ્યા. ત્યારપછી હેમચંદ્ર એક વર્ષમાં સિદ્ધહેમચંદ્ર તૈયાર કરી નાખ્યું. એના પાંચ વિભાગ કરવામાં આવ્યા અને બત્રીશ અક્ષરનો એક લેક એવા સવાલાખ લોકોને (અનુષ્કુપ બે લીંટીમાં લખાય છે તેથી એવધ પંક્તિવાળે ) ગ્રંથ તૈયાર થઈ ગયે. જ્યારે ગ્રંથ પરિપૂર્ણ તૈયાર થયે ત્યારે હાથીના હેદાપર મૂકીને તે ગ્રંથને રાજદરબારમાં લાવવામાં આવ્યું, તેને યોગ્ય સન્માન આપવામાં આવ્યું અને ગ્રંથને રાજભંડારમાં મૂકવામાં આવ્યે. ત્યારપછીથી બીજાં સર્વ વ્યાકરણે બાજુએ કરી દેવામાં આવ્યા અને સર્વત્ર સિદ્ધહેમચંદ્રને અભ્યાસ થવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
( ૪૦ ) લાગ્યું. આ બનાવથી હરીફ બ્રાહ્મણે છેડાઈ ગયા અને તેઓમાંના એકે મહારાજાને ખાનગીમાં જણાવ્યું કે આખા વ્યાકરણ ગ્રંથમાં થવું જોઈએ તે પ્રમાણે ચાલુક્ય વંશની પ્રશંસાનો એક લેક સરખે પણ છે નહિ. હેમચંદ્રને આ હકીકતની બાતમી મળી ગઈ અને આ શરતચૂકથી મહારાજા નારાજ થયા છે એમ પણ તેમના જાણવામાં આવી ગયું. તેણે આ બાબતમાં તુરત નિર્ણય કરી નાખ્યો. નિર્ણય કરવા સાથે જ ચૌલુક્ય રાજાઓની પ્રશંસાના બત્રીશ કલેક તૈયાર કરી નાખ્યા અને બીજે દિવસે સવારે રાજમહેલમાં વ્યાકરણનું વાચન ચાલતું હતું તે વખતે સદર લોકેનું પણ વાચન કરવામાં આવ્યું. રાજાને એથી ઘણે સંતેષ થયે અને વ્યાકરણને વધારે પ્રચાર થાય તેવાં પગલાં મહારાજાએ લીધાં.
પ્રાથમિક નજરે સમજાય તેવી એ ઉઘા વાત છે કે ઉપરનાં બને વૃત્તાંતે એની દરેક બારીક વિગતેને અંગે સંપૂર્ણતયા સ્વીકારને દાવ ન કરી શકે, છતાં પણ હેમચંદ્રનું એ આખું વ્યાકરણ અખંડ જળવાઈ રહ્યું છે અને એ સંબંધી ઉલ્લેખ કરનાર બીજા ગ્રંથો પણ જાણવામાં આવ્યાં છે, તે ઉપરથી દંતકથામાં રજુ કરેલી હકીકતેની બારીકાઈથી તપાસ કરવાનું શકય છે. અને એટલું તે કહી શકાય તેમ છે કે ઉપર જે કહેવામાં આવ્યું છે અને ખાસ કરીને પ્રભાવક ચરિત્રમાં જે હકીકત આપવામાં આવી છે તે તદ્દન સત્ય છે. એ ગ્રંથને સમય, એને વિસ્તાર એની ગોઠવણ, વ્યાકરણ તરીકે તેની પદ્ધતિ અને તે ગ્રંથરચના કયા સંયોગને લઈને થઈ તે સંબંધી ઉલ્લેખ શરૂઆતમાં જ કરવું જોઈએ. એ સત્ય વાત છે કે સિદ્ધહેમચંદ્રના આઠ અધ્યાય છે અને બત્રીશ પાદ છે અને દરેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
પાદની ટીકાને છેડે ચૌલુકયવંશના શરૂઆતના સાત રાજાઓ પૈકી એકના માનમાં એક લેક મૂકવામાં આવ્યું છે, અને આખા ગ્રંથને છેડે ચાર શ્લેક આવ્યા છે. મૂળપ્રતમાં સિદ્ધહેમચંદ્ર પાંચ વિભાગમાં વહેંચાયેલ ગ્રંથ છે એમ જણ
વ્યું છે અને સૂત્રે ઉપરાંત તેમાં ઊણાદિ પ્રત્ય, ગણે, ધાતુઓ અને નામની જાતિ માટે જુદા જુદા વિભાગે પાડવામાં આવ્યા છે. એ ઉપરાંત ગ્રંથકર્તાએ પિતાના ગ્રંથ ઉપર બે વિભાગમાં ટીકા પૂરી પાડી છે (આ પુસ્તકના દરેક વિભાગ માટે લભ્ય છે.) એ રચનાને સમય સિદ્ધરાજ જયસિંહના રાજ્ય અમલ દરમ્યાન માલુમ પડે છે, કારણ કે જયસિંહના વિજય સંબધીઓનાં ઉલ્લેખ અનેકવાર આવે છે અને ઉપરોક્ત પ્રશસ્તિ પણ એ જ હકીકતને પ્રદર્શિત કરે છે. વિશેષ એ પણ વાત છે કે એ ગ્રંથની સાથે જયસિંહ સિદ્ધરાજનું નામ જેને એ ગ્રંથ એ રાજાને અર્પણ કરવામાં આવ્યું છેએટલું જ નહિ એ ગ્રંથની રચના પણ એ રાજાની માગણી અથવા હુકમને પરિણામે થયેલી છે. પ્રભાવક ચરિત્રકાર કહે છે તેને મળતી જ હકીક્ત પ્રશસ્તિના પાંત્રીશમા લેકમાં જણાય છે. ત્યાં જણાવવામાં આવ્યું છે કે સિદ્ધરાજ તે વખતના લભ્ય વ્યાકરણથી અસંતુષ્ટ થયો અને હેમચંદ્ર સાધુને તેમણે નવીન વ્યાકરણ લખવાની વિજ્ઞપ્તિ કરી. હેમચંદ્ર “ આજ્ઞા પ્રમાણે ” એ ગ્રંથની રચના કરી. પ્રભાવચરિત્રકાર કહે છે કે માળવામાંથી જે ગ્રંથો ઉપાડી લાવવામાં આવ્યા હતા તેના વાચનને પરિણામે રાજાએ ગ્રંથ બનાવવાને હુકમ કર્યો હતો અને તે હકીકત ગ્રંથરચનાનું મુખ્ય કારણ હતું એ વાતને અન્ય મૂળ કૃતિઓથી ટકે મળતું નથી, છતાં એ હકીકતને એના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
( ૪૧ )
પેાતાના ગુણ-દોષ ઉપર વિચારતાં એ અસંભવિત વાત લાગતી નથી; કારણ કે પેાતાના રાજ્ય અમલનું અમરત્વ સાહિત્ય વાહમયના પુસ્તકાની રચનાથી થાય તે જોવાની તીવ્ર ઇચ્છા, અગાઉ જણાવ્યું છે તેમ, જયિસંહને થઈ હતી. ભેાજરાજાની કૃતિ વાંચીને એનામાં અસૂયાની વૃત્તિ વિશેષ જાગ્રત થઇ હાય તે તદ્ન મનવાજોગ છે અને પેાતાના રાજ્યના અતિ નિષ્ણાત વિદ્વાન પુરૂષને એવી જાતના ગ્રંથાની રચના કરવાનું કા સુપ્રત કર્યુ. હાય તે તદ્દન સ્વાભાવિક છે. સિદ્ધહેમચંદ્ર, દંતકથા કહે છે તે પ્રમાણે ગ્રંથસમુચ્ચય છે અને પૂર્વાંકાળના વ્યાકરણામાંથી તેની સામગ્રી એકઠી કરેલી છે. કીલ્હા કહે છે તે પ્રમાણે તે વ્યાકરણ મુખ્યત્વે કરીને શાકટાયન અને કાતંત્રનાં વ્યાકરણાના આધાર લઇ રચવામાં આવ્યુ છે. હેમ દ્રે પોતે ટીકામાં અનેક વાર ખીજાઓના મતા કૃતિ મન્યે કૃત્તિ વિત્ અન્ય એમ કહે છે-કેાઈ એમ કહે છે અને કીાને અધુરી ટીકા મળી છે તેનાપરથી તે જણાવે છે કે શરૂઆતના પાંચ પાદામાં પંદર જુદા જુદા વ્યાકરણના ગ્રંથાના ઉપયાગ કરવામાં આવ્યે છે.૩૫ આખા ગ્રંથને અ ંગે એ સંખ્યામાં બેશક ઘણા મેાટા વધારા થવા જ જોઇએ. હેમચન્દ્રેરચનાનું કાર્યાં શરૂ કરવા પહેલાં આજુબાજુના સાધનેાદ્વારા એમણે ગ્રંથસાહિત્ય એકઠું' કર્યું હશે અને એ સમીકરણના કાર્યોંમાં મહારાજાએ તેને મદદ કરી હશે એ વાત તદ્ન મનવાદ્વેગ લાગે છે. અત્યારે પણ હિંદના રાજાએ પેાતાના દરબારના પડિતાને નિયમસર પ્રતા અને ગ્રંથા પૂરા પાડે છે અને ઘણી વખત તે એને બહુ દૂરના પ્રદેશમાંથી માટે ખરચે મંગાવવામાં આવે છે; છતાં જ્યારે પ્રભાવકચરિત્રકાર કહે છે કે વ્યાકરણની સર્વ
(
"
પ્રતિ
કાશ્મીર દેશના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
( ૪૩ ) સરસ્વતીમંદિરમાંથી મંગાવવામાં આવી હતી ત્યારે માત્ર એ લેખકના મનમાં શારદાની ભૂમિને સાહિત્યસંબંધી ઘણે ઉંચે. ખ્યાલ હોવાને કારણે થયેલ અતિશયોક્તિ જ માલુમ પડે છે. એ મુદ્દા પર મેરૂતુંગ કહે છે કે જુદા જુદા દેશમાંથી વ્યાકરણની પ્રતે મંગાવવામાં આવી હતી એ વાત વધારે સંભવિત લાગે છે. અને મૂળ ગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે જયસિંહે નવીન વ્યાકરણને વિશેષ પ્રચાર માટે પ્રયાસ કર્યો, એની પ્રતે જુદે જુદે સ્થળે એકલાવી આપી અને તેને અભ્યાસ કરાવવા માટે એક શિક્ષાગુરૂની નિમણૂક કરી. આ હકીકત છેક માનવા ચોગ્ય નથી એમ જાહેર કરી શકાય તેમ નથી. કવિ વારૂણિ જણાવે છે કે રાજા આનંદપાલે તેના ગુરૂ ઉગ્રભૂતિને બનાવેલ “શિષ્યહિત” નામને ગ્રંથ પ્રસાર કરવા માટે પ્રયત્નો કર્યા. આ હકીકત વગર શંકાએ ઐતિહાસિક છે. તેવી જ રીતે રાજાના હુકમથી તૈયાર થયેલા ગ્રંથોના સંબંધમાં એ અહેવાલ આવે તે જરૂર પરિપૂર્ણ વિચારણા માગે છે. સિદ્ધહેમચંદ્રના સંબંધમાં તે વળી એક વધારે હકીકત એ પણ પ્રાપ્ત થાય છે કે કકકલ નામના જે પંડિતે એને પ્રચાર કરવા પ્રયત્ન કર્યો એમ પ્રભાવકચરિત્રમાં કહેવામાં આવેલ છે તે માત્ર ઐતિહાસિક
વ્યક્તિ હતી એટલું જ નહિ પણ ગ્રંથના વિવેચનમાં પણ એણે પિતાની જાતને ઉપયોગી બનાવી હોય એમ જણાય છે. ડે. કલહને સદર વ્યાકરણની ટીકાના ન્યાસકની જે પ્રત વાપરી હતી તેમાં કક્કલના અભિપ્રાયને ઉલ્લેખ કરવામાં આવ્યું છે... આ ઉપરાંત દેવસૂરિને એક શિષ્ય ગુણચંદ્ર કકકલ
| * Extract સંક્ષિપસાર. x એ બતાવે છે કે કાલ વ્યાકરણ વિષય પરત્વે આધારભૂત ગણાતું હશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
નામના વ્યાકરણના અધ્યાપક (પ્રેફેસર), કવિ અને વૈયાકરણીયની પ્રશંસા કરે છે અને જણાવે છે કે એ કક્કલે સિદ્ધહેમચંદ્રના વિવરણને અંગે એક વિસ્તૃત પરિશિષ્ટ લખ્યું હતું અને તેનું નામ “તત્ત્વપ્રકાશિકા ” અથવા “ હેમવિશ્વમ” રાખવામાં આવ્યું હતું. ઉચ્ચારના તફાવતને કારણે કકલ, કલ અને કલ્લ એમ જુદાં જુદાં ત્રણ રૂપે એક શબ્દના થયાં જણાય છે અને તે સર્વ સંસ્કૃત “કર્ક' શબ્દના અપભ્રંશ રૂપે છે. આ ત્રણે રૂપે એક જ નામને નિર્દેશ કરે છે એ બાબતમાં કોઈ શંકા રહેતી નથી. ઉપર જે ગુણચંદ્રના ગુરૂ દેવસૂરિનું નામ આવ્યું છે તે ઘણેભાગે અગાઉ વર્ણન કરી ગયા તે જ દેવસૂરિ હેવા સંભવે છે. તેણે કુમુદચંદ્ર સાથે વિક્રમ સંવત ૧૧૮૧ માં વાદવિવાદ કર્યો હતો અને તેઓને દેહવિલય વિક્રમ સંવત ૧૨૨૬ માં થયું હતું. જે આ દેવસૂરિ તે જ હતા તેમ સ્વીકારી લેવામાં આવે તે પ્રભાવકચરિત્રમાં ઉપરની બાબતને અંગે જે વક્તવ્ય કહેવામાં આવ્યું છે તેને ગુણચંદ્રના કથનથી સંપૂર્ણ ટેકે મળે છે. હેમચંદ્ર સદર વ્યાકરણ કયારે પૂરું કર્યું તે સંબંધી જે તારિખ પ્રબંધોમાં આપવામાં આવી છે તેમાં સુધારો કરે ઘટે છે. એ ખરી વાત છે કે પ્રભાવક ચરિત્ર આ સંબંધમાં કોઈ વિગતવાર હકીકત રજુ કરતું નથી, પણ તે એટલું તે જરૂરી સૂચવે છે કે સદર વ્યાકરણ બહુ થોડા વખતમાં લખવામાં આવ્યું હતું. બીજા હાથ ઉપર મેરૂતુંગ ભાર મૂકીને જણાવે છે કે વ્યાકરણને એક વર્ષમાં લખવામાં આવ્યું હતું. આ હકીકત તદન અસંભવિત છે અને પ્રશસ્તિના ૨૩ મા શ્લોકમાં એક ઉલ્લેખ કરવામાં આવ્યું છે તેનાથી તદન વિરૂદ્ધ જાય છે. ત્યાં જણાવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
( ૫ ) વામાં આવ્યું છે કે જયસિંહે યાત્રાને મહત્સવ ઉજજો (યાત્રાનન્તઃ સુતર) દ્વયાશ્રયકાવ્યમાં રાજાએ દેવપટ્ટન અને ગિરનારની એક જ વખત યાત્રા કરવાનું વર્ણન આવે છે અને તે પ્રસંગ તેના રાજ્યના છેલ્લા વર્ષમાં બન્યું હોય એમ જણાય છે. (જુઓ નેટ ૨૮) આ મુસાફરી થયા પછી સદર પ્રશસ્તિ લખાયેલી રહેવી જોઈએ અને વ્યાકરણ પૂરું થયા પછી જ તે લખાયેલી હોવી જોઈએ તેથી સદર યાત્રાને પ્રસંગ બન્યા પછી વ્યાકરણ પૂરું થયું હોવું જોઈએ. માળવાના વિજયથી પાછા ફરવાને બનાવ અને યાત્રા પૂરી થવાના સમય વચ્ચે દ્વયાશ્રયકાવ્યના કથન પ્રમાણે બે અથવા ત્રણ વર્ષ વ્યતીત થયાં હોવાં જોઈએ. ઉપરના મુદ્દા પ્રમાણે માળવાના વિજય પછીને નગરપ્રવેશ વિક્રમ વર્ષ ૧૧૯૪માં બન્યો સંભવે છે, તેથી વ્યાકરણ પૂર્ણાહુતિને વહેલામાં વહેલો સમય વિક્રમ સંવત ૧૧૭ ના લગભગ છેડા પર હવે સંભવિત ગણાય.
વ્યાકરણના કાર્યમાં ફતેહ મળી તેને પરિણામે પોતાની કૃતિઓને પ્રદેશ વિસ્તારવાની લાલચ હેમચંદ્રને થઈ હોય તેમ દેખાય છે. સંસ્કૃત ભાષામાં રચના કરનારા વિદ્યાર્થીઓ માટે એણે રચનાઓ કરવા તરફ અને ખાસ કરીને સાહિત્યના અંગે લેખકે શુદ્ધ અને અલંકારિક લખે તે માટે રચનાઓ કરવા તરફ તેમણે હાથ લંબાવ્ય જણાય છે. આ દિશામાં તેમણે અનેક સંસ્કૃત કેશ તૈયાર કર્યા અને કાવ્યના વિજ્ઞાનગ્રંથની તથા છંદના વિષયના એક ગ્રંથની રચના કરી. એને અંગે વ્યાકરણના નિયમોના દાખલા આપવા સારૂ તેમણે “ દ્વયાશ્રયમહાકાવ્ય બનાવ્યું અને તેમાં ચાલુકય વંશને ઇતિહાસ વણી નાખે. આ ગ્રંથશ્રેણીમાં તેમણે “અભિધાનચિંતામણિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
( ૪૬ ) અથવા “નામમાળા” એટલે કે શબ્દ કોશ તૈયાર કર્યો. ' આની રચના એક અથવાચી જેટલા શબ્દ હોય (Homonymic) તેને સંગ્રહ કરવાની પદ્ધતિ પર થઈ ત્યારપછી એક શબ્દના અનેક અર્થ (Synonymic) થતાં હોય તે બતાવનાર “અનેકાર્થસંગ્રહ” નામને કેશ તેમણે બના
વ્યા. ત્યારપછી સાહિત્યના વિષયને ગ્રંથ “અલંકારચૂડામણિ” બનાવ્યું અને વૃત્તોને અંગે “દેનુશાસન ” ની રચના કરી. સદર પુસ્તકમાં જે કમ રજુ કરવામાં આવ્યું છે તેને લગતા જે કથને તેમાંથી પ્રાપ્ત થાય છે તેને અંગે ગ્રંથકૃતિને ઉપર પ્રમાણે કમ અત્ર રજુ કરવામાં આવ્યું છે. પ્રથમના બે પુસ્તકોને અંગે પ્રભાવક ચરિત્રકાર (નેટ ૩૧ શ્લોક ૯૮ માં) કહે છે કે વ્યાકરણ પૂરું થયું તેની સાથે જ સદર બને ગ્રંથે પૂરા થયા. આ હકીકત બનવાજોગ લાગતી નથી કારણ કે વ્યાકરણની રચના, તેનાં પરિશિષ્ટ અને તેની ટીકા તેટલા થડા વખતમાં પરિપૂર્ણ કરવા માટે બસ હતા અને હિંદુસ્તાનમાં સામાન્ય રીતે બને છે તે પ્રમાણે હેમચંદ્ર વ્યાકરણ સંગ્રહમાં પિતાના શિષ્યની સહાય લીધી હોય અને પિતાના ગ્રંથને લગતી તૈયારીઓ કદાચ પહેલેથી કરી રાખી હોય તે પણ પ્રભાવકચરિત્રની હકીકત બંધબેસતી થવી સંભવિત લાગતી નથી. મેરૂતુંગ કહે છે તે પ્રમાણે વ્યાકરણના કાંઇ ૧૨૫૦૦૦ (સવાલાખ) લેક નથી, છતાં ટીકાઓ સાથે અને પરિશિષ્ટો જેની ઉપર પણ ટીકાઓ બનાવેલી છે તેની સાથે ૨૦૦૦૦ થી ૩૦૦૦૦ લેકને એ ગ્રંથ થાય છે. જયસિંહના મરણ પહેલાં બને કેશે તૈયાર થઈ ગયા હોય એ બનવાજોગ છે. એ બનેમાં કઈપણ જગ્યાએ એવી સૂચના નથી કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
(૪૩)
હતા
એ બન્ને ગ્રંથા રાજાના હુકમથી મનાવવામાં આવ્યા અથવા તા તે ગ્રંથા રાજાને અર્પણ કરવામાં આવ્યા નથી, તે હકીકત ઉપરના અનુમાનની આડે આવતી નથી, હેમચદ્ર પાતે પણ એ બન્ને કાને પેાતાના વ્યાકરણની પૂર્તિ તરીકે જ ગણે છે. અલ કારચૂડામણિમાં તેના ઉલ્લેખ કરવામાં આવ્યે નથી તેથી એ વાત સૂચિત થાય છે. ( જુએ નેટ ૩૮ ) આ કારણને લઇને કૈાશા વ્યાકરણના વિભાગ ગણવાને કારણે તેનાં રાજાના નામનું સૂચવન અથવા તેને ગ્રંથાણુ બીનજરૂરી ધારવામાં આવ્યું હોય તે પણ ખનવાજોગ છે. વ્યાકરણને લગતી હકીકત મેરૂતુગે જ્યાં રજુ કરી છે તેને છેડે એક નાની નાંધ તેઓ કરે છે.” તે પ્રમાણે “ફ્રેંચાશ્રય મહાકાવ્ય”” પણ આ જ સમયમાં મન્યાનું તે જણાવે છે. રાજાએ વિશ્વના વિજય કર્યાં તેના માનમાં અને તેની મહત્તા વધારવા વ્યાક રણ પૂરૂ થયા પછી તરત જ સદર ગ્રંથને પણ લખી નાખવામાં આબ્યા એમ ત્યાં કહેવામાં આવ્યું છે. આ હકીકત સાચી હાઇ શકે નહિ, કારણ કે દ્વાશ્રયકાવ્યના છેલ્લા પાંચ સર્વાં (૧૫ થી ૨૦ સર્ગો ) કુમારપાળ રાજાનું જીવનવૃત્ત અને કારકીર્દી વ`વે છે અને એ કુમારપાળ તા જયસિંહ પછી ગાદી પર આવે છે. એ ગ્રંથના છેવટના ભાગ બતાવે છે કે તે વખતે કુમારપાળ રાજા જીવતા હતા અને પાતાની રાજસત્તાના શિખરપર ચઢેલા હતેા. જે આકારમાં તે ગ્રંથ આપણને પ્રાપ્ત થાય છે તે જોતાં તે ગ્રંથ વિક્રમ સંવત ૧૯૨૦ પહેલાં પૂરા થઇ શકયા હાય એમ ન સંભવે, છતાં ભાગળ જતાં બતાવવામાં આવશે તેમ હેમચંદ્રે પોતાની એક કૃતિ તેના જીવનના અંત ભાગમાં ફરી વખત તપાસી સુધારી હતી તેથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
(૪૮ ) એમ પણ બનવાજોગ છે કે જયસિંહની માગણીથી દ્વયાશ્રય-- કાવ્યનું કામ હાથ ધરવામાં આવ્યું હોય અને ચૌદમા સર્ગની આખર સુધીને ભાગ જેના છેવટના ભાગમાં એ રાજાના કાર્યોનું વર્ણન આવે છે ત્યાં સુધીને સદર ગ્રંથ તેના સમયમાં બનાવેલ હેય. અહીં એટલું પણ જણાવવું ઘટે કે રત્નમાળાના કર્તા કહે છે કે ૪° જયસિંહે પોતાના વંશને ઈતિહાસ લખાવ્યું હતું અને હેમચંદ્રની સદર કૃતિ સિવાય બીજો કોઈ પણ ચૌલુકય વંશ સંબંધી ઐતિહાસિક ગ્રંથ લભ્ય થતું નથી. સદર બને કેશે અને સદર દ્વયાશ્રયકાવ્ય આખા અથવા અધુરા જયસિંહની કારકીર્દી દરમ્યાન લખાયલા હવા સંબંધી પ્રથમનગ પણ સંભવ છે. “ અલંકારચૂડામણિ ” અને ૮ માં શાસન” માટે એમ હવાને જરાપણ સંભવ નથી.
બને ઘણેભાગે કુમારપાળના રાજ્યના આરંભમાં લમ્બચેલા જણાય છે. આના સંબંધમાં કારણે આગળ આપવામાં આવશે,
: વ્યાકરણની રચના થયા પછી જયસિંહ અને હેમચંદ્ર વચના અનેક પ્રસંગો પ્રબંધોમાં વર્ણવવામાં આવ્યા છે. એ ને મે ભાગ તે એની ભાત ઉપરથી જ કેઈ ગંભીર વિચરણાને ાિગ્ય નથી અને થોડાક પ્રસંગે જે તેમની જાતિ ઉપરની ઐતિહાસિક હોવા સંભવિત દેખાય છે તેને પણ વધારે બારીકાઈથી તપાસવામાં આવે છે ત્યારે ઘણા શંકાસ્પદ મૂલ્યવાળા લૂમ પડે છે. પ્રભાવક ચરિત્ર એક વાર્તા જણાવે છે કે હેમચંદ્રના મુખ્ય શિષ્ય રામચંદ્ર પિતાની એક આંખ (જમણે) ફે નાખી, કારણ કે મહારાજા જયસિંહ જેની સાથે તેના ગુરૂ મહારાજે તેની ઓળખાણ કરાવી આપી હતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
( ૪) તેણે તેને માત્ર જૈન દર્શન ઉપર જ એક આંખ રાખવા કહ્યું હતું. (દષ્ટિએ) આ સંબંધમાં મેરૂતુંગને ખુલાસો તદ્દન જુદા પ્રકારને છે અને કદાચ તે ઐતિહાસિક હકીકત હવાને સંભવ છે, અને તે એમ છે કે રામચંદ્રને માત્ર એક જ આંખ હતી. પ્રભાવકચરિત્રકારના કહેવા પ્રમાણે સહસ્ત્રલિંગ સરોવરની પ્રશંસામાં શ્રીપાળ કવિએ એક કાવ્ય રચ્યું હતું તેના ઉપર બેદરકારીથી ટીકા કરવાને પરિણામે એ ખેડ એને પ્રાપ્ત થઈ હતી. રામચંદ્રને એ સંબંધમાં એના ગુરૂ હેમચંદ્ર અગાઉથી ચેતવણી પણ આપી હતી.૪૧ એક બીજી વાર્તા પ્રભાવક ચરિત્રમાંથી માલુમ પડે છે. ઘુંચવણવાળા પ્રસંગમાંથી હેમચંદ્ર કેવી ચાલાકીથી છટકી જવાની ગોઠવણ કરી શકતા હતા અને અસૂયા કરનાર બ્રાહ્મણને કેવી રીતે ચૂર , હતા તે હકીકત તે વાતમાંથી પ્રાપ્ત થાય છે. વા .., ચાલે છે કે ચતુર્મુખા (ચમુખ), મંદિરમાં વ્યાખ્યાન ચાલતું હતું, તે સાંભળવા એક બ્રાહ્મણ . તે. તેણે જયસિંહની પાસે જઈને ફરિયાદ કરી છેતેણી (નાસ્તિક) જેને તે મહાભારતની દંતકથાઓને ન આપતા નથી અને તેઓ તે એવી વાત શીખવત : કે પાંડવે જૈન ધર્મમાં વટલાયા હતા. એ બ્રાહ્મણે આ ન મહારાજાએ આવી ભયંકરતાને દૂર કરવી જોઈ આબાબતને ફેંસલે કરવા પહેલાં બીજી બાજુ સાંભળવાની ઈચ્છા બતાવી અને તે કારણ માટે તે દ્રિને બોલાવી મંગાવ્યા, કારણ કે તે હેમચંદ્રને અતિ અને સત્યપ્રિય જેન તરીકે ગણુતા હતા. હેમચંદ્રને કરવામાં આવ્યું કે બ્રાહ્મણની ફરીયાદમાં કાંઈ વજુદ હતું કે
g * * © 2
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
( ૧૦ ). નહિ? એટલે હેમચંદે જણાવ્યું કે તેને જે હકીકત જણાવવામાં આવી છે તેવી હકીકત જેનના પવિત્ર લખાણમાં (ગ્રંથામાં) માલુમ પડે છે એ વાત ખરી છે; છતાં એને ખુલાસો કરતાં એમણે મહાભારતનું એક વાક્ય ટાંકી બતાવ્યું અને જણાવ્યું કે તે પ્રમાણે સે ભીષ્મ થયા છે, ત્રણ સે પાંડ થયા છે, એક હજાર દેણ થયા છે અને અસંખ્ય કર્ણ થયા છે અને પછી ઉમેર્યું કે આટલી મોટી સંખ્યામાંથી કેઈ જેન ધમી થયા હોય એ તદ્દન બનવાજોગ છે. વળી વધારામાં જણાવ્યું કે તેઓની Aઓ અત્યારે પણ શત્રુંજય ઉપર, નાસિકમાં અને કેદારમાં આવે છે. બ્રાહ્મણ આ ગુંચવણને કાંઈ જવાબ આપી
હિ એટલે રાજાધિરાજે જેનોની સામે કોઈ પણ ત્યાંથી રાની બાબતને ઈન્કાર કર્યો.૪૨ અ ત્રણે પ્રબંધે આ હકીકત સંબંધી કાંઈ ઉલ્લેખ કરી છે. પણ કથાકેશમાં જરા રૂપાંતર સાથે એ વાતને ઉ૯ લે છે.
બાજુએ જોઈએ તે પુરોહિત આભિગને બેલતે
સંબંધી હેમચંદ્રની વાત છેડા ફેરફાર સાથે મેરૂ તિમાં દેખાય છે. જૈન સાધુઓ પિતાના ઉપાશ્રય છે કે એને આવવા દે છે તે મુદ્દો હાથ ધરીને આભિગે આ છે અને જૈન સાધુઓ બહુ સારે માદક આહાર લે છે સંબંધમાં પણ એણે ઠપકો આપે. આવી પદ્ધ બ્રહ્મચર્યના નિયમને તુરત ભંગ થાય છે એમ તેનું હ તું. હેમચંદ્ર એક વાર્તા કહીને એ આભિગને ચૂપ કરી દીધે. તેમણે જણાવ્યું કે માંસ ખાનાર સિંહ કામ ઉપર ઘણે અંકુશ રાખી શકે છે જયારે તદ્દન નિર્દોષ અનાજ ખાનાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
અગત્યને
તો પણ એ શાડા વખકે કેટ
( ૧૧ ) કબૂતર (પારેવા) અતિ વિષયવૃત્તિવાળા હોય છે. આટલા ઉપરથી ખાવાની બાબતને અતિ મહત્ત્વ આપવા ગ્ય નથી એમ તેમણે સ્થાપના કરી. મેરૂતુંગ કહે છે કે આ બનાવ કુમારપાળ રાજાના સમયમાં બન્યું હતું અને આભિગે કુમારપાળ રાજાની આસેવના કરી હોય એ તદ્દન બનવાજોગ છે.
પ્રભાવકચરિત્રમાં ચોથી વાર્તા ભાગવતદર્શની દેવબોધ સંબંધી છે. એ સંન્યાસીએ અણહિલવાડમાં છેડે વખત સારે અગત્યને ભાગ ભજવ્યો છે. રાજા પાસેથી એને ઘણી સારી બક્ષીસ મળી છતાં પણ એ રાજા તરફ તથા તેની શ્રીપાલ તરફ ઘણી અસભ્ય રીતે વર્તાતે હતે. થોડા વખ . એના સંપ્રદાયના નિયમથી તદ્દન ઉલટી રીતે એ દારૂ મંડળ જમાવતા હોય એ તેના ઉપર શક લાવવામાં
મુલાકાત પિતાના ગુન્હાની કોઈ પણ પ્રકારની સાબિતી ન મળ એવી તેણે વ્યવસ્થા તે કરી, પણ પછીનાં વર્ષોમાં એના તરફ તદન બેદરકારી બતાવવામાં આવી અને તે ગરીબ થઈ ગ. છેવટે એ હેમચંદ્ર પાસે ગયા અને તેના માનમાં એક કવિતા બનાવી. હેમચંદ્રને તેના ઉપર દયા આવી અને રાજાની પાસેથી એમણે તેને એક લાખની રકમ અપાવી. આ રકમવડે દેવબેધે પિતાનું દેવું આપી દીધું. પછી એ ત્યાંથી ગંગા તરફ ચાલે ગયો અને ત્યાં એને દેહ નિર્વાણ પામ્યું. આ વાર્તા બીજી કઈ કૃતિમાં રજુ થયેલ નથી. વળી જિનમંડને કુમારપાળ રાજાનું જન ધર્મમાં દાખલ થયાનું ચરિત્ર વર્ણવ્યું છે ત્યાં હેમચંદ્રના પ્રતિસ્પર્ધી તરીકે દેવબોધિ નામના એક પાત્રનું નામ આપણે વાંચીએ છીએ અને એમ લાગે છે કે રાજશેખર (જુઓ નેટ નં. ૫) આ પછવાડેની હકીકત સંબંધી ઇસારે કરતા હશે.૪૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
( પર )
પ્રભાવકચરિત્રમાં પાંચમી અને છેલ્લી હકીકત રાજ જયસિ હૈ પેાતાનાં રાજ્ય અમલના છેવટના ભાગ લગભગમાં સેામનાથ અથવા દેવપટ્ટન ( હાલનુ સારઠમાં આવેલુ વેરાવળ)ની યાત્રાસંબંધી અને તે વખતે હેમચંદ્રને થયેલા અનુભવા સબંધી છે. આ સંબધી ઇસારા અગાઉ કરવામાં આવ્યેા હતેા. વાર્તા એમ ચાલે છે કે-જયસિંહને પુત્ર ન હેાવાથી પેાતે ઘણા દિલગીર રહેતા હતા. તેટલા માટે તેણે યાત્રાએ જવાના નિય કર્યાં અને તે વખતે હેમચંદ્ર તેની સાથે ગયા. પ્રથમ તેએ શત્રુંજયની ભેટ કરી, જ્યાં જયસિંહે પ્રથમ તીથ કરને માન આપ્યું. અને તેના દેવાલયને માર ગામેા ભેટ કર્યાં. શત્રુ ંજયથી રાજા ગિરનારની નજીક આવેલા સાંકલી શહેરમાં ગયા અને ત્યાંથી નમિનાથના મંદિરને દૂરથી જોયું. એ મદિર રાજાના તુ સજ્જને રાજાની પરવાનગી વગર સૌરાષ્ટ્ર પ્રાંતની ખંડણીના દ્રવ્યથી ખધાવ્યું હતું. આ મહાત્ મંદિરનું માન અને પુણ્ય હાંસલ કરવા ખાતર રાજાએ સત્તાવીશ લાખની રકમ, જેના ઉપયાગ એ મંદિર ખાંધવા પાછળ કરવામાં આવ્યે હતા તે રકમના ભરણામાંથી સજ્જન મંત્રીને મુક્ત કર્યાં. ત્યારપછી રાજા ગિરનાર ઉપર ચઢા અને ત્યાં જિન-તીર્થંકરની પૂજા કરી. ત્યાંથી રાજા હૈમચંદ્ર સાથે સેામેશ્વરપટ્ટન ગર્ચા અને ત્યાં શિવને પ્રણામ કર્યાં. મદ્રે પણ શિવને પરમાત્માતરીકે ત્યાં સ્તબ્યા. આ યાત્રા-મુસાફરીમાં છેલ્લુ સ્થાન કાટિનગર હતુ જે હાલનુ સેરઠમાં આવેલુ કેડિનાર છે. ત્યાં અંબિકાનું સ્થાન હતુ. પેાતાને દીકરા આપવા માટે જયસિ ંહૈ દેવીની પ્રાર્થના કરી. હેમચંદ્રે પણ આ પ્રાર્થનામાં
× પ્રભાવકચરિત્રમાં સકલ કહેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
( ૫૩ ) સામેલગીરી કરી અને ત્રણ ઉપવાસ કર્યો. અંબિકાદેવીએ તેને (હેમચંદ્રને) ત્યાં દેખાવ આવે અને તેને જણાવ્યું કે જયસિંહને દીકરે થવાનું નથી, પણ તેને પિતાનું રાજ્ય કુમારપાળને આપવું પડશે.૪૫ - જિનમંડન એ જ વાત થોડા સુધારાવધારા અને ઘટાડા સાથે કહે છે એમ આપણને માલુમ પડે છે. કુમારપાળપ્રબંધમાં ગિરનારની મુલાકાત છે દેવામાં આવી છે. સજજન મંત્રીએ મંદિર બંધાવ્યું એ હકીકત તથા હેમચંદ્ર શિવની
સ્તુતિ કરી એ વાતે પણ જિનમંડને છેહ દીધી છે. બીજી રીતે જોઈએ તો ત્યાં આપણને કહેવામાં આવ્યું છે કે કેટિનગર અથવા એના પ્રાકૃત રૂપ પ્રમાણે કેટિનયરિની મુલાકાત પછી જયસિંહ પુત્ર માટે શિવની પાસે પ્રાર્થના કરવા સારૂ સેમિનાથપાટણ ફરી વખત જાય છે. દેવ ત્યાં જયસિંહને દેખા દે છે અને તેને છેક આપવાની ના કહે છે. મેરૂતુંગમાં પરિસ્થિતિ તદ્દન ફરી જાય છે. મેરૂતુંગને જયસિંહની યાત્રા સંબંધી હકીકતની પૂરેપૂરી માહિતી છે, પણ એમાં હેમચંદ્ર ભાગ લીધે હતું તે હકીકત સંબંધી તે કાંઈ જાણતા નથી અને તે એમ જાહેર કરે છે કે પ્રભાવકચરિત્રકારે જે ગાથા શિવના સંબંધમાં રજુ કરેલી છે તે ઘણા વર્ષ પછી કુમારપાળ રાજાની સાથે સેમિનાથપાટણની મુલાકાત વખતે હેમચંદ્ર બનાવી હતી. એમના (મેરૂતુંગના) કહેવા પ્રમાણે તે યાત્રાને માર્ગ પણ જુદો જ હતું. રાજાએ પ્રથમ સોમનાથપાટણની મુલાકાત લીધી. પાછા ફરતી વખતે રાજાએ ગિરનારની તળેટીમાં પડાવ નાખે પણ પર્વત ઉપર રાજા ગયે નહિ, કારણ કે અદેખા બ્રાહણેએ એને જણાવ્યું કે સરોવરમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
(૫૪) ઉભા કરેલા લિંગના જે એ પર્વતને આકાર હતું અને તેથી તેના ઉપર પગ દઈને ચલાય નહિ. મેરૂતુંગ કહે છે કે રાજાએ ગિરનારથી શત્રુંજયને આડે રસ્તે લીધા અને પિતાના બ્રાહ્મણ સલાહકારોના મત વિરૂદ્ધ વેશપલટ કરીને તે રાત્રે શત્રુંજય ઉપર મંદિરની ભેટ લઈ આવ્યા. બાર ગામેનું ભેંટણું કર્યું એ વાત મેરૂતુંગ પણ કહે છે. મેરૂતુંગને સજજન મંત્રીની હકીકતની ખબર છે પણ એને સંબંધ એ રાજાની યાત્રા સાથે કરતા નથી.૪૭ કોડિનગરની મુલાકાત માટે એ કાંઈ જણાવતા નથી. હવે આ સંબંધમાં હેમચંદ્ર પોતે જયસિંહની યાત્રાને અંગે “દ્વયાશ્રય માં જે હકીકત કહે છે તેની સાથે સરખામણી કરીએ તે આપણે જોઈ શકીએ છીએ કે પ્રભાવક ચરિત્રમાં જે અહેવાલ આપવામાં આવે છે તે ખરેખર ખૂટે છે અને મેરૂતુંગના અહેવાલમાં પણ ખલનાઓ છે. હેમચંદ્ર એ મુસાફરીમાં કાંઈ ભાગ લીધો હતો કે નહિ? તે સંબંધમાં ચૂપકીદી બતાવી છે તે રીતે, મુસાફરીને રસ્તે મેરૂતુંગે બતાવ્યે છે તે રજુ કરીને તે બાબત અને કેડિનગરની મુલાકાત અને અંબિકાના દર્શનની બાબત છે દઈને “ દ્વયાશ્રય” પ્રભાવકચરિત્રને જૂઠું પાડે છે. બીજી રીતે જોઈએ તે ત્યાં એમ જાહેર કરવામાં આવ્યું છે કે સોમનાથ પાટણમાં શિવે જયસિંહને દર્શન દીધાં અને કુમારપાળનું ભવિષ્ય તેની પાસે જાહેર કર્યું. મેરૂતુંગના કહેવાથી તદ્દન વિરૂદ્ધ રીતે થાશ્રય” માં ચેખું જણાવવામાં આવ્યું છે કે જયસિંહ ગિરનાર પર્વત ઉપર ચઢયો હતે અને ત્યાં તેણે નેમિનાથની પૂજા કરી હતી. છેવટે પ્રભાવકચરિત્ર અને મેરૂતુંગ એ બન્નેને બેટા પાઈને તે જણાવે છે કે જયસિંહ શત્રુંજય ગયે નહેતે પણ સિંહપુર અથવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
( પપ ) સિહોરને* સીધે રસ્તે ગયે હતું અને પ્રથમ તીર્થકરને કઈ નગર કે ગામની કહેવાતી બક્ષિસ સંબંધીની વાત નહિ કરીને પણ સદર અને ગ્રંથને એણે ખેટા પાડ્યા છે. અનેક અન્ય પ્રસંગે બનેલ છે તેમ હેમચંદ્ર દ્વયાશ્રયમાં પિતાના ધર્મને જે જે લાભે મળ્યા છે તેના ઉપર ભાર મૂકવા માટે ખૂબ સંભાળ લે છે અને તેથી આ સંબંધમાં તેનું મન ઘણું અર્થસૂચક છે. ૪૮
પ્રભાવશ્ચરિત્રની ઉપરની વાતમાં મેરૂતુંગ ત્રણ વાર્તાઓને ઉમેરે કરે છે. આ પછવાડેની ત્રણ વાર્તાઓમાંની એક જિનમંડન પણ રજુ કરે છે. આમાંની પ્રથમની બે વાર્તાઓ હેમચંદ્રનું જ્ઞાન–સામર્થ્ય કેટલું હતું તે બતાવવા માટેની હતી. તેમાં એમ જણાવવામાં આવ્યું છે કે દેહલના રાજાએ એક લેક તૈયાર કરીને મેક તેને અથે કરવાને માત્ર હેમચંદ્ર એકલા જ શક્તિવાન થયા હતા અને બીજે પ્રસંગે એક પ્રાકૃત દેધકનું ઉત્તર ચરણ તેમણે તુરત જ બનાવી આપ્યું હતું. પૂર્વનું અર્ધચરણ સપાદલક્ષના રાજાએ “સમસ્યા” તરીકે મોકલી આપેલું હતું અને જયસિંહના કવિઓએ તેનું ઉત્તર ચરણ કરવાનું હતું. સંસ્કૃત કે છે તે “હાર' શબ્દપર જાણીતે અનુપ્રાસ છે અને તેને કેયડાનું રૂપ આપ્યું છે. પંડિત પિતાની સભાઓમાં વિનોદ કરે તેવી જાતના વાક્યોને લગતે એ શ્લોક છે અને એ એટલે સહેલો છે કે એને ખુલાસો કરવામાં અસાધારણ જ્ઞાનવૈભવની જરૂરીઆત જણાતી નથી.૪૯
* સિહેર એ શત્રુંજયની બાજુનું શહેર છે એ હકીકત ખ્યાલ બહાર ગઈ જણાય છે. આ સિહોર ભાવનગર સંસ્થાનના તાબાનું હાલનું જંકશન સ્ટેશન સમજવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
(
૬ )
મેરૂતુંગની ત્રીજી વાત તદ્દન જુદા જ પ્રકારની છે. મેરૂતુંગ કહે છે કે એકદા સિદ્ધરાજ મેક્ષને સાચે માર્ગ શેલત હતું અને તે માટે જુદી જુદી પ્રજાઓના મતેના તત્વજ્ઞાનમાં એણે શોધખોળ આદરી હતી. એનું પરિણામ અસંતોષકારક નિવડ્યું હતું. દરેક ગુરૂ પિતાના મતની પ્રશંસા કરતા હતા અને બીજા સર્વ મતે કે દર્શનમાં ભૂલ કાઢતા હતા. રાજા આથી સંશયને હીલોળે ચડ્યું અને આ સંબંધમાં પિતાને શું કરવું એગ્ય ગણાય એ સંબંધમાં છેવટે તેણે હેમચંદ્રને અભિપ્રાય પૂછયે. હેમચંદ્ર એ સવાલને જવાબ પુરાણપ્રસિદ્ધ એક વાર્તા-કથા કહીને આપે. તેમણે વાત કહેવા માં –
વર્ષો પહેલાં-યુગો પહેલા એક વેપારી થઈ ગયે. એણે પિતાની સ્ત્રીને ત્યાગ કરી દીધું. એણે પિતાની આખી મીલ્કત અને પિતાનું સર્વસ્વ એક ગુણિકાને આપી દીધું. એ વ્યાપારીની સ્ત્રીએ પોતાના પતિને પ્રેમ પુનઃ પ્રાપ્ત કરવા સારૂ આતુરતાપૂર્વક અનેક પ્રયત્ન કર્યા અને પોતાને એ મુદ્દો પાર પાડવા માટે કઈ જીબુટ્ટી હોય તે તે મેળવવા માટે પણ ઠામઠામ તેણીએ પૃછા કરી. તેને એક ગેડ મળે. એણે બાઈને કહ્યું કે “તેને પણ તેની લગામથી બંધાઈ જશે અને એવા વચનપૂર્વક તેને એક દવા આપી અને તે દવા ધણીના ખાવાના ખેરાક સાથે મેળવી નાખવાને તેને વિધિ બતાવ્યું. થોડા દિવસ પછી પેલી સ્ત્રીએ સદર સૂચનાને અમલ કર્યો એટલે તેને ધણું ખેરાક ખાતાં બેલ–અળદીઓ થઈ ગયે. આ પરિ. ણામ જોઈને દરેક માણસ પેલી બાઈને ઠપકો આપવા લાગ્યા. પિતાના આ કાર્યના અણધારેલા પરિણામને ફેરવવા એ કઈ
રીતે શક્તિમાન થઈ શકી નહિ, જેથી વાણી નિરાશ થઈ ગઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
(49)
એક દિવસ જ્યારે તેણી હ ંમેશના નિયમ પ્રમાણે પેાતાના ધણી (મળદીઆ) ને બહાર જંગલમાં ચરાવવા લઈ ગઈ હતી અને જ્યારે તે છુટા ચરતા હતા ત્યારે પાતે અત્યત શાકના આવેશમાં આક્રંદ કરતી એક ઝાડની નીચે બેઠી હતી. ત્યાં તે વખતે તેણે શિવ અને પાતીની વચ્ચે થતી વાત સાંભળી. શિવ પેાતાની સ્ત્રી સાથે આકાશમાં વિમાનમાં ઉડયે જતા હતા. આ ચરાવનાર સ્ત્રી (ભરવાડણુ) ના દુ:ખનું કારણ પાર્વતીએ શ કરને પૂછ્યું. શિવે આખી હકીકત તેને કહી સંભળાવી અને પછી ઉમેર્યું કે એ જ ઝાડની નીચે અમુક આધિ ઉગેલી છે તે જો એને ખવરાવવામાં આવે તે અત્યારે ખળદ થઈ ગયેલા વ્યાપારી પાછુ એનુ અસલ સ્વરૂપ પામી જાય. એ ઔષધિ સંબંધી કાંઈ પણ વધારે વિગત આપવામાં આવી નહોતી તેથી પેલી સ્ત્રીએ ઝાડની છાયા નીચે જે સચીને ઉગેલી હતી તે સ` ચુંટી કાઢી અને તેનું નીરણુ અળદને કર્યું. બળદે તે ખાધુ અને ફરી વાર એ માસ થઈ ગયેા. આટલી વાર્તા કહી હેમચંદ્રે જણાવ્યું કે જેમ અજ્ઞાત ઔષધિમાં વ્યાધિ દૂર કરવાના ગુણ જણાયા હતા તે પ્રમાણે સર્વ ધર્મો તરફ માન રાખવાથી મેાક્ષ મળે છે અને કદાચ પ્રાણીને એમ ખખર ન પડે કે એમાંથી કણે મેાક્ષ આપ્યું અને એમાંના કા મત આસ્થાને ચેાગ્ય છે એ ન જણાય તા પણ પરિણામ તા સારૂ જ રહે છે. ત્યારપછી રાજા સધને માન આપવા લાગ્યા.૫૦
આ જ વાર્તાનું તદ્ન સ્વતંત્ર આકારમાં જિનમંડને અવતરણ કર્યું છે અને તેની લેખનશૈલી અનેક બાબતમાં વધારે સારી છે.૧૧ આ વાર્તા સાથે તે ગ્રંથકર્તા બીજી એ નાની નાની બાબતેને જોી દે છે. આમાંની એક વાતમાં એ જ વિષય ઉપર રાજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
( ૫૮ ) અને હેમચંદ્ર વચ્ચે ફરી વખત વાતચીત થાય છે ત્યારે તેમચંદ્ર રાજાને સામાન્ય ફરજો-ધર્મો (માર્ગાનુસારીના ગુણે) જણાવે છે. એગ્ય માણસે તરફ ઉદારવૃત્તિ, લાયક પ્રાણીઓ તરફ યોગ્ય વર્તન, સર્વ પ્રાણીઓ તરફ દયા વિગેરે. અને મહાભારતના શબ્દોમાં તેમણે જાહેર કર્યું કે જે પ્રાણી પવિત્ર જીવન નિર્વહન કરે છે તે ખરે ધમી માણસ છે અને નહિ કે જે સજાઓ (દુ)ને ખમે છે અથવા જે જ્ઞાની હોય છે. બીજી વાત પ્રમાણે રાજાએ સિદ્ધપુરમાં શિવ અને મહાવીરનું મંદિર બંધાવ્યું ત્યારે હેમચંદ્ર રાજાને શિક્ષા આપી કે શિવના કરતાં મહાવીર શ્રેષ્ઠ હતા, કારણ કે શિવ તે માત્ર ચંદ્રને પિતાના કપાળ પર રાખે છે ત્યારે મહાવીરના પગ તળે નવે ગૃહો દેખાશે. શિલ્પમાં નિષ્ણુત સર્વેએ આ હકીકત કબૂલ રાખી અને તેમને માલુમ પડ્યું કે બ્રાહ્મણના દેવોનાં મંદિરે કરતાં જિનદેવનાં મંદિરે શિલ્પશાસ્ત્રનાં પુસ્તકમાં નિર્ણિત કરેલા નિયમ પ્રમાણે વધારે આદરને ચોગ્ય હતાં. છેવટે આપણને કહેવામાં આવે છે કે સિદ્ધરાજે શંકાને અંધકાર દૂર ફેંકી દીધો.૧૨
ઉપરની વાર્તાઓમાંની કેટલીક પ્રથમ દષ્ટિએ જ કલ્પિત જણાય છે અને બાકીની ઘણીખરીના સંબંધમાં પ્રબંધે જ એકબીજાની સામે પી એકબીજાને ખેટા પાડે છે, તે હકીકત લક્ષ્યમાં લીધા પછી એ વાર્તામાંની કઈ પણ ઐતિહાસિક છે એમ સ્થાપના કરવી એ બહાદુરીભરેલી હિંમત કરતાં પણ કાંઈ વધારે પડતું ગણાય. બીજી રીતે જોઈએ તે રાજાની સાથે હેમચંદ્ર કેવી રીતે વર્યા હતા તે બતાવવા માટે તે તદ્દન સાચી હકીકત છે એમ કહેવું તે જરા પણ અસંભવિત લાગતું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
(૫૯ ) નથી. હેમચંદ્રને રાજસભા-પ્રવેશ જયસિંહ રાજાના રાજ્યના પછવાડેનાં છેટલાં વર્ષોમાં થયેલે ઘણે સંભવિત જણાય છે. એણે પિતાની બુદ્ધિથી અને ચાતુર્યથી પ્રકાશિત થવા માટે જરૂર પ્રયત્ન કર્યો હશે અને પિતાના ધર્મને માટે સારે શબ્દ કહેવાની અથવા છેવટે કાંઈ નહિ તે બ્રાહ્મણ કોમની સરખા તેના હક્કો કરી આપવા સંબંધી કહેવાની તક એણે જતી કરી નહિ જ હેય. તે જ વખતે તેમણે જે મુદ્દાઓ પરત્વે જૈનધર્મ બ્રાહ્મણ ધર્મ સાથે મળતું આવે તે પર ખાસ ભાર મૂકવાની જરૂર નં-- ભાળ લીધી હશે. આગળ જતાં બતાવવામાં આવશે કે તેમની પોતાની કૃતિઓમાં, એક વિચક્ષણ પ્રચારક પાદરીની પેઠે, આવા મેળ ખાનારા મુદ્દાઓને ઉપયોગ કરવામાં એણે સંકેચ રાખે નથી અને જ્યારે એને પિતાને મુદ્દે તે માર્ગે સિદ્ધ થાય તેમ હોય ત્યારે બ્રાહ્મણ પુસ્તકના પિતાના લાભના જાણીતા પાઠોના ઉતારા એણે સાક્ષીગ્રંથ તરીકે કર્યા છે. છેવટે ઈર્ષ્યાળુ બ્રાહ્મણના હુમલાઓ સામે પિતાને અને પોતાના સ્વધર્મીઓને બચાવ કરવા માટે એને પૂરતા પ્રસંગે મળતા હતા અને નેમિચરિત્રના બચાવમાં એણે જે યુક્તિનો ઉપયોગ કર્યો એવી જે હકીક્ત છે તે અશક્ય જણાતી નથી. આવી પદ્ધતિ ખાસ ભારતવષય છે અને બીજી ઘણી જગ્યાએ અને ખાસ કરીને જેમાં પ્રાપ્ત થાય છે. જયસિંહના ઉપર પિતાની કેમને લાભ કરે તે બાબત પરત્વે કેટલી હદ સુધીની અસર હેમચંદ્ર જમાવી શકયા હતા તેનું માપ હજુ સુધી ચોકસાઈથી થઈ શકે તેમ નથી. “યાશ્રય”માં હેમચંદ્ર પિતે આ બાબતમાં જે કહ્યું છે તે હકીકતને આપણે જરૂર માન્યતા આપીએ જ અને તે પ્રમાણે સિદ્ધપુરમાં જયસિંહે મહાવીરનું મંદિર બંધાવવાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
હકીકત રજુ કરી છે અને ગીરનાર પર્વત ઉપર નેમિનાથને તેણે ભક્તિપૂર્વક નમન કરવાની વાત રજુ કરી છે; કારણ કે વર્તમાન અને પ્રાચીન સમયના હિંદના અનેક રાજાઓના દાખલાઓ છે કે જેઓ ધર્માધ ન હોય અને ધર્મના વિષયમાં જરા છૂટથી અભિપ્રાય ધરાવનારા હોય એવા રાજાઓને જે જયસિંહની પેઠે કઈ હદયને બાળી દેતી ઇચ્છાની તૃપ્તિ માટે વર્ષો સુધી રાહ જોવી પડી હોય તે તેઓ અનેક ચિત્રવિચિત્ર દેને ભેટ ધરતા અને તેમની સેવા-પૂજા કરતા તેવા પૂરતા દાખલાઓ છે. જયસિંહનું જૈન ધર્મ તરફ વલણ અથવા તે ધર્મની માન્યતાઓ તરફ જે ખાસ મીઠી દષ્ટિ હતી તે માત્ર હેમચંદ્રની અસરને જ લઈને હતી તે તદ્દન જુદો સવાલ છે. છેલ્લામાં છેલ્લી શેઠે ઉપરથી એમ જણાય છે કે આ પ્રમાણે હકીક્ત હેવી એ તદ્દન ન બનવાજોગ હતું, કારણ કે જયસિંહના દરબારમાં બીજા જૈન સાધુઓને પ્રવેશ પણ હતું અને તેઓ પણ તેની પાસે પિતાના મતની માન્યતા રજુ કરતા હતા. આવા સાધુઓમાં એક બીજા હેમચંદ્ર જેનું બીજું નામ મલ્લધારી પણ હતું તેના સંબંધમાં ઉલ્લેખ થયેલ છે. આ મલ્લધારીની કૃતિઓની તારિખ જોતાં તે કથાનાયક વૈયાકરણય હેમચંદ્ર કરતા દશથી વિશ વર્ષ વયમાં વધારે મેટા રહેવા સંભવે છે. તેરમા શતકની એક કૃતિ જાહેર કરે છે કે “જયસિંહ એમની વાણુરૂપ અમૃતનું પાન કરતો હતે.” ઈ. સ. ૧૪૦૦ માં લખાયેલી એક પ્રશસ્તિમાં લખ્યું છે કે તેણે (મધારીએ) જયસિંહને જૈન ધર્મમાં વટલાવ્યું અને તેના પિતાના રાજ્યમાં અને પરરાજ્યમાં જેનમંદિરને ઠાં અને ધ્વજદંડથી અલંકૃત કરવા પણ તેને સમજાવવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
( ૧ )
આબ્યા. વળી દર વર્ષીમાં એંશી દિવસ જીવહિંસા અંધ કરવા સબંધી રાજ્યશાસન બહાર પાડવા પણ તેને કહેવામાં આવ્યું.
મા
જો આ પછવાડેના વક્તબ્યાના સ્વીકાર કરવામાં આવે તે વૈયાકરણીય હેમચદ્રનું એ સંબંધી માન ઘણું શ ંકાસ્પદ થઈ પડે, પણ કમનસીબે એ પ્રશસ્તિના લેખક પણ તે જ રાજશેખર છે જેણે પ્રમધકાશ લખ્યા છે અને ઉપર વર્ણવેલા બનાવાથી એ એટલા લાંખા વખત પછી થયેલ છે કે આપણે એમના કહેવા તરફ પૂરતા વિશ્વાસ ભાગ્યે જ રાખી શકીએ.૧૩ વધારે વાવૃદ્ધ હેમચંદ્ર ઉપરાંત એક સમુદ્રઘાષ નામના યતિએ “ ગુર્જરના મુખ્ય શહેરમાં સિદ્ધરાજને રાજી કર્યાં ' એમ કહેવામાં આવ્યુ છે.૧૪ આટલા મુદ્દાઓ ઉપરથી એટલું તા જરૂર સિદ્ધ થાય છે કે પ્રભાવકચરિત્રના કર્તા, મેરૂતુગ અને જિનમંડન-એમણે માનેલું છે તે પ્રમાણે વૈયાકરણીય હેમચંદ્ર જ માત્ર જયસિંહના માનીતા ન હતા. વૈ. હુમચક્ર તેમના કથાનાયક હતા અને કુમારપાળની રાજસભામાં તેમના (હેમચંદ્રના ) અસાધારણ તેજના અંખારથી તે અંજાઈ ગયા હતા. આ પરિસ્થિતિએ જયસિહના અને હેમચંદ્રના સંબધ કેવા હતા તે રજુ કરવાના ચિત્રપટપર પણ ચેાસ અસર સ્વાભાવિક રીતે કરી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
હેમચંદ્ર અને કુમારપાળ પ્રથમ સમાગમ સંબંધી કથાનકે.
જયસિંહના દરબારમાં હેમચંદ્ર ફતેહમદ ધર્મપ્રચારક થઈ શક્યા હતા તે જેટલું શંકાસ્પદ છે તેટલે જ ચેકસ હેમચંદ્રના તણું આસ્તિય અને વકતૃત્વને પરિણામે તેની પછીના ચૌલુક્ય રાજવી કુમારપાળને જૈન ધર્મને સ્વીકાર દેખાય છે. જયસિંહને પુત્રપ્રાપ્તિ માટે ઘણી તીવ્ર ઈચ્છા હતી, તે પૂરી થયા વગર તે વિક્રમ સંવત ૧૧૯ માં ગુજરી ગયે. વચગાળના છેડા અરાજકતાના સમય પછી તેને ભત્રિજે કુમારપાળ, તેના સાળા સામંત કૃષ્ણ અથવા કાન્હડના ટેકાથી અને રાજકારણ મહાપુરૂષોની પસંદગીથી ગુજરાતની ગાદી ઉપર બેઠે. કુમારપાળનો પ્રપિતામહ (દાદાને બાપ) ક્ષેમરાજ હતે. એ પહેલા ભીમને મેટે પુત્ર થાય. એક આધાર પ્રમાણે એણે રાજ્યગાદી લેવાને અસ્વીકાર કર્યો હતે-રાજીખુશીથી રાજ્યત્યાગ કર્યો હતે. બીજા આધાર પ્રમાણે એ ક્ષેમરાજની માતા ચકુલાદેવી એક નાયિકા હતી અને રાજા ભીમે એને અંતઃપુરમાં દાખલ કરી હતી. ક્ષેમરાજને પુત્ર દેવપ્રસાદ રાજા ભીમના પુત્ર કર્ણદેવને ખાસ મિત્ર હતું અને એને કર્ણદેવે
* મૂળમાં Great nephew લખે છે એટલે એ જયસિંહના ભાઈ ના છોકરાને છોકરો થાય : ભીમદેવને કર્ણ, તેને જયસિંહ. ભીમદેવને ક્ષેમરાજ, તેને દેવપ્રસાદ, તેને ત્રિભુવનપાળ અને તેને કુમારપાળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
( ૬૩ ) અણહિલવાડની નજીક આવેલ દધિસ્થલિ નામનું ગામ જે હાલમાં દેથળીના નામથી પ્રસિદ્ધ છે તે તેને ગરાસમાં આપ્યું હતું. રાજા કર્ણદેવ જ્યારે મરણ પામ્યા ત્યારે આ દેવપ્રસાદે પિતાના પુત્ર ત્રિભુવનપાળને રાજા જયસિંહને મેં અને પોતે કર્ણદેવ સાથે બળી મુઓ. પિતાના પિતાની પેઠે ત્રિભુવનપાળ પણ પિતાના કુટુંબમાં વડાને નિમકહલાલ રહ્યો. કોઈ પણ લડાઈ થાય તે તે રાજાના શરીરને જાતે બચાવ કરવા માટે એ રાજાની આગળ ખડેપગે ઉભું રહેતું. જયસિંહના છેલ્લા વર્ષોમાં તેના સંબંધમાં કાંઈ પણ ઉલ્લેખ આવતું નથી તેથી જયસિંહની કારકીર્દિ પૂરી થયા પહેલાં ઘણા વર્ષ અગાઉ તે ગુજરી ગયે હશે એમ અનુમાન થાય છે. જયસિંહ વૃદ્ધ ઉમર સુધી સંતાન વગરને રહ્યો તેથી તેના ગાદીવારસ તરીકે તેના મરણ પછી કુમારપાળ સ્વાભાવિક રીતે જ આગળ આવ્યો હશે. જયસિંહની પછી કુમારપાળ ગાદી ઉપર આવશે એવી ભાવષ્યવાણી કરવા માટે “ક્યાશ્રય” અથવા પ્રબંધે કહે છે તેમ મહાદેવ અથવા અંબિકા તરફની જાહેરાત અથવા રાજદરબારના તિષીએના જેશની આગાહીની કોઈ જરૂર નહોતી; પણ એ હકીકત સાથે જયસિંહ કઈ પણ રીતે સંમત થઈ શકશે નહિ. એ કુમારપાળને પૂરા શ્રેષથી ધિક્કારતે હતું અને તેને મારી નાખવા માટે મનસુબા કર્યા કરતું હતું. મેરૂતુંગના કહેવા પ્રમાણે કુમારપાળ નાયિકા ચકુલાદેવીથી ઉતરી આવેલ હતા તે પણ આ તિરસ્કારનું કારણ હતું. જિનમંડનના કહેવા પ્રમાણે
યસિંહ એમ આશા રાખતું હતું કે વચ્ચેથી જે કુમારપાળનું કાસળ કાઢી નાખવામાં આવે અને રસ્તા સાફ કરવામાં આવે તે હિજુ પણ શિવ તેને પુત્ર આપે. જયસિંહના આવા ઈરાદાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
( ૬૪ ) કુમારપાળને ખબર પડી ત્યારે તે દેથળીમાંથી નાસી ગયે અને કેટલાક વર્ષો સુધી શિવ સંન્યાસીના વેશમાં છુપાઈને ભટકનારાની અંદગી ગુજારી. શરૂઆતમાં તે ગુજરાતમાં રહ્યો હોય એમ જણાય છે. આગળ જતાં એને પકડવાનાં વધારે વધારે છટકાં જયસિંહે માંડ્યાં તેને પરિણામે એને સ્વદેશભૂમિને ત્યાગ કરે પડ હોય એમ જણાય છે.૫૫
કુમારપાળના નાસભાગ અને ગુજરાત તથા બહારના પ્રદેશેમાં રખડપાટાને અંગે બનેલા કહેવાતા અનેક અદભુત (Romantic) પ્રસંગે પરત્વે પ્રબંધોમાં વર્ણને આપવામાં આવ્યાં છે અને તે સર્વે હેરાન થઈ ગયેલા રાજપુત્રના રક્ષક તરીકે અને તેની ભવિષ્યની મહત્તાના ભવિષ્યવેત્તા હેમચંદ્રને રજુ કરવાની ખૂબ સંભાળ અને તસ્દી લે છે. કુમારપાળના ભવિષ્યને અંગે હેમચંદ્ર ભજવેલા ભાગને માટે પ્રભાવચરિત્ર નીચે પ્રમાણે વિગતે આપે છે. આપણને એમ કહેવામાં આવે છે કે અણહીલવાડમાં આવી પહોંચેલા ત્રણશે તાપસેના ટેળામાં કુમારપાળ હતે એવા સમાચાર ગુપ્ત બાતમીદારો મારફત જયસિંહને મળ્યા, એને પકડવા માટે રાજાએ તે સર્વને જમવા માટે નેતર્યા, રાજાએ પોતે એમના પગ ધોયા, ઉઘાડી રીતે એમ કરવામાં રાજાને ઉદેશ તેમના તરફની ભક્તિ બતાવવાને હતો પણ અંદરખાનેથી એને આશય એમાંના કયા પુરૂષના પગનાં તળીઆમાં રાજરેખા હતી તે શેધી કાઢવાને હતા. કુમારપાળના પગને એણે
સ્પર્શ કર્યો કે તુરત જ તેણે તેના ઉપરનાં પવ, ધ્વજ અને છત્ર વિગેરેના ચિહ્નો રેખામાંથી શોધી કાઢ્યા. એણે પિતાની નિશાની ચરપુર તરફ કરી. કુમારપાળ એ જોઈ ગો. અને એ તુરત
જ નાઠા. અને તેમચંદ્ર જે ઉપાશ્રયમાં હતા ત્યાં પહોંચી ગયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
શુ
કે હુ
માંથી
છ
ઈ.
Page #78
--------------------------------------------------------------------------
________________
( ૫ ). ચરપુરૂષાએ એની પૂંઠ ત્યાં પણ પક. હેમચંદ્ર એને તાડપત્રના ઢગલામાં સંતાડી દીધું. રાજપુરૂષોએ સર્વ જગ્યાએ તેને માટે શેધ કરી, પણ તાડપત્રના ઢગલામાં શોધવાની તેમને સૂઝ ન પડી. તાત્કાલિક ભય દૂર થતાં જ કુમારપાળ અહિલવાડથી નાસી છૂટયે અને એક બીજા શિવમતાનુયાયી બ્રાહ્મણ
એરરી ની સેબતમાં એ સ્તંભતીર્થ (ખંભાત)ની નજીકમાં પહોંચી ગયે. ત્યાં પહોંચ્યા પછી એણે પિતાના સહચારીને નગરના શ્રીમાળી વાણી આ ઉદયનને ત્યાં મોકલ્યું. આ તે જ વ્યાપારી હતે જેણે અગાઉ વર્ણવેલી હકીક્ત પ્રમાણે હેમચંદ્રના પિતા સાથે દેસ્તી સંબંધ કર્યો હતે. એ ઉદયન પાસે સહાય કરવાની યાચના કરવામાં આવી. રાજાને જે કઈ દુશ્મન હોય તેને સહાય કરવાની તેણે ના પાડી. ભૂખના દુખથી ત્રાસ પામી ગયેલે કુમારપાળ જાતે રાત્રે ખંભાત શહેરમાં ગયા અને જૈન ઉપાશ્રય જેમાં હેમચંદ્ર ચાતુર્માસને માટે ઉતારે કરેલો હતે ત્યાં આવી પહોંચે. હેમચંદ્ર એને સારી રીતે સત્કાર કર્યો, કારણ કે એનાં સુંદર લક્ષણો પરથી એ તરત સમજી ગયા કે એ ભવિષ્યને રાજા હતા. એમણે અગાઉથી જણાવી દિધું કે એ સાતમે વર્ષે રાજ્યારોહણ કરશે અને એમણે ઉદયનને ભલામણ કરી કે એણે કુમારપાળને અન્ન અને ધનની સહાય જરૂર કરવી. કુમારપાળ ત્યારપછી વધારે રખડ્યો અને સાત વર્ષ સુધી કાપાલિક તરીકે પરદેશમાં પિતાની સ્ત્રી ભૂપા
દેવી સાથે મુસાફરી કરી. જયસિંહ ૧૧૯૯ માં મરણ પામે. કુમારપાળને આ હકીકતની ખબર પડી કે રાજ્યગાદીપર
+ મૂળ ગ્રંથમાં કોઈ બ્રાહ્મણનું નામ નથી. આગળ જતાં કુમારપાળ વાગભટના પ્રસંગમાં પતે જ “સિરિ” નામ આપે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
બેસવા માટે એ અણહિલવાડ તરફ ચાલે. ત્યાં પહોંચતાં એ શ્રીમાન સાંબને મળે. આ વ્યક્તિના સંબંધમાં કાંઈ વિશેષ હકીકત અન્યત્ર પણ જાણવામાં આવેલ નથી. એ સાંબ એનું શુભ નિમિત્ત જેવરાવવા માટે કુમારપાળને હેમચંદ્રપાસે લઈ ગયે. એને ઉદ્દેશ પાર પદ્ધ શકશે કે નહિ? તે સંબંધમાં તેને શંકા હતી. ઉપાશ્રયમાં દાખલ થતાં જ કુમારપાળ આસનયુક્ત ગુરૂની પાટઉપર બેસી ગયે. હેમચંદ્ર એટલા ઉપરથી જણાવ્યું કે ઈષ્ટ નિશાની એણે આસન પર બેસીને આપી દીધી હતી. બીજે દિવસે કુમારપાળ પિતાના બનેવી કૃષ્ણદેવ સાથે રાજ્યદરબારમાં ગયે. આ કૃષ્ણદેવ સામંત હતું અને સૈન્યને ઉપરી હતું. કુમારપાળને રાજા તરીકે ચુંટી કાઢવામાં આવ્યે (એની પસંદગી રાજ્યસત્તાધારી પરીક્ષકોએ કરી હતી). કુમારપાળની નાસભાગ અને રખડપાટાસંબંધીનું મેરૂતુંગનું વર્ણન એકંદરે પ્રભાવક ચરિત્રને મળતું છે. જ્યાં ફેર પડે છે ત્યાં તેની વિગતેમાં ઉતરીએ તે એટલું લક્ષમાં રાખવાનું રહે છે કે મેરૂતુંગના અહેવાલમાં હેમચંદ્ર માત્ર એક જ વખત દેખાવ આપે છે. હેમચંદ્ર કુમારપાળને તાડપત્રના ઢગલામાં છુપાવ્યું હતો તે હકીકત સંબંધી મેરૂતુંગ કાંઈ ઉલ્લેખ કરતા નથી. ગાદીપર તેની પસંદગી થઈ તે પહેલા સુરતમાં જ બીજી વખત તેના સંબંધમાં હેમચંદ્ર ભવિષ્યવાણી કરી હતી તે સંબંધી પણ મેરૂતુંગ કાંઈ ઉલ્લેખ કરતા નથી. ખંભાતમાં બન્નેના મળાપસંબંધીની હકીકત મેરૂતુંગ થડા નાના ફેરફાર સાથે આપે છે. અણહિલવાડમાંથી નાસી ગયા પછી કુમારપાળ જુદી - જુદી જગાએ રખ અને ત્યારપછી ઉદયનની પાસે મુસાફરીના ખર્ચ માટે પૈસા માગવા તે ખંભાત તરફ ગયે. કુમારShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
વાળ આવી પહોંચે ત્યારે ઉદયન જેન ઉપાશ્રયમાં ગયે હતું, તેથી કુમારપાળ ત્યાં ગયે. ત્યાં એ હેમચંદ્રને મળ્યો. હેમચંદ્ર તુરત ભવિષ્યવાણી કહી કે કુમારપાળ આખી દુનિયાપર રાજ્ય કરનારે રાજા થશે. કુમારપાળે એ ભવિષ્યવાણું માનવાની ના પાઠ એટલે હેમચંદ્ર એનું ભવિષ્યકથન લખી નાખ્યું. એની એક નક્કલ રાજમંત્રી ઉદયનને આપી અને બીજી નકલ કુમારપાળને સ્વાધીન કરી. તે વખતે કુમારપાળે કહ્યું-“જે આ ભવિષ્યવાણી સાચી પડશે તે ખરા રાજા તમે થશે અને હું તે તમારા ચરણની રજ થઈને રહીશ.” હેમચંદ્ર જવાબમાં કહ્યું કે-“પતે રાજ્યને માટે કઈ પણ પ્રકારની પરવા કરતા હતા નહિ પણ કુમારપાળે પિતાનું વચન જરૂર યાદ રાખવું. ભવિષ્યમાં પોતે કૃતજ્ઞ છે એમ બતાવી આપવું અને જેનામતને સ્વીકાર કર.” આટલી વાત હેમચંદ્ર કહી. ત્યારપછી ઉદયનને ઘેર કુમારપાળને ઉત્તમ ભજન અને પાન મળ્યાં અને મુસાફરીના ખર્ચ માટે જોઈતા પિસા પણ તેની પાસેથી મળ્યા. ત્યારપછી કુમારપાળ માળવા ગયેલ અને જયસિંહના મરણ સુધી ત્યાં રહ્યો. જયસિંહ મરણ પામ્યું ત્યારે તે અણહિલવાડ પાછા આવ્યું. એના બનેવી કહાનદેવ, જેનું લશ્કર લડાઈ માટે તૈયાર હતું તે, કુમારપાળને રાજદરબારમાં લઈ ગયે અને તેની સહાયથી કુમારપાળની રાજા તરીકે પસંદગી પાર ઉતારવામાં આવી. ૧૭
જિનમંડન હેમચંદ્ર અને કુમારપાળને ઘણા વહેલા એકઠા કરે છે. તેઓ એમ જણાવે છે કે જયસિંહ રાજાએ એના ઉપર હેરાનગતિઓ કરવા માંડે અને ત્રાસ આપવા માંડ્યો તેની ઘણા વખત અગાઉ એક વખત કુમારપાળ જયસિંહ રાજાને નમન કરવા માટે તેના દરબારમાં ગયા. ત્યાં તેણે જયસિંહ રાજા પાસે બેઠેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
હેમચંદ્રને જોયા. ત્યારપછી તુરત જ કુમારપાળ હેમચંદ્રને ઉપાશ્રયે તેને મળવા માટે ગયે. ત્યાં હેમચંદ્ર તેને ઉપદેશ આપે અને પછી તેને પ્રત્યાખ્યાન (પચ્ચખાણ) કરાવ્યું કે-“હવે પછી તે અન્ય પુરૂષની સ્ત્રીઓને (પરસ્ત્રીને પોતાની બહેન સમાન ગણશે.”૫૮ કુમારપાળની નાસભાગની હકીકતનું જિનમંડનનું વર્ણન, તેને જ્યાં સુધી હેમચંદ્રના તેને અંગે લીધેલા ભાગને લાગેવળગે છે તત્પરત્વે, પ્રભાવકચરિત્ર અને પ્રબંધચિંતામણિના અહેવાલેનું સંમિશ્રણ છે. જિનમંડનના અહેવાલ પ્રમાણે જેમ મેરૂતુંગ કહે છે તેમ હેમચંદ્રને પ્રથમ મેળાપ નાસભાગ પછી ખંભાતમાં થાય છે, પણ એ મેળાપ ખંભાત શહેરની બહાર આવેલું એક મંદિર જ્યાં ઉદયન હેમચંદ્રને વાંદવા માટે આવેલ હતા ત્યાં થાય છે. ત્યાં વાર્તા એવા રૂપમાં આપવામાં આવી છે કે ઉદયન ત્યાં (મંદિરમાં) આવી ચઢે છે. તે વખતે કુમારપાળ એ આવનાર કેણ છે? એ સવાલ પૂછે છે. આ સવાલને જવાબ હેમચંદ્ર આપે છે એવી હકીકતની સંકલના કરવામાં આવી છે. ત્યારપછી હેમચંદ્રની ભવિષ્યવાણું આવે છે, ત્યારપછી ઉદયનને ઘેર કુમારપાળને સત્કાર થાય છે. આ પછવાડેની બાબતનું વર્ણન મેરૂતુંગના અહેવાલ સાથે આબેહુબ મળતું આવે છે. વધારામાં વળી એમ પણ કહેવામાં આવે છે કે કુમારપાળ પોતાના મીજબાન (ઉદયન)ને ઘેર ઘણા લાંબા વખત સુધી રહ્યો. જયસિંહને કુમારપાળ ખંભાતમાં છે એની બાતમી મળી ગયાનું ત્યારપછી જણવવામાં આવેલ છે. જયસિંહ તેને પકડી લાવવા માટે લશ્કરીઓને મેકલી આપે છે. લશ્કરી સિપાઈઓ તેની પછવાડે પડે છે. કુમારપાળ નાસીને હેમચંદ્રના ઉપાશ્રયમાં નાસતે નાસતે જાય છે. ત્યાં તેને યરામાં તાડપત્રોની નીચે સંતાડી દેવામાં આવે છે. પ્રભાવક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
ચરિત્રમાં જે હકીકત હેમચંદ્રની પ્રથમ સહાયને અંગે આપવામાં આવેલ છે તેનું આ ફેરફાર કરેલું રૂપાંતર હોય એમ ઘણેભાગે લાગે છે. હેમચંદ્ર પ્રથમ અણહીલવાડમાં દેખાય અને ત્યારપછી તુરત જ ખંભાતમાં દેખાય એ હકીકત જિનમંડનને બંધબેસતી લાગી ન હોય એમ જણાય છે. આ કારણને લઈને કદાચ કુમારપાળને બચાવ તાડપત્રનાં પાંદડાં નીચે છુપાવીને કરવાની હકીકતનું કેંદ્ર એણે ખંભાતને કર્યું હોય તે બનવાજોગ છે, અને પછી પિતાની હકીકતને સાચી હવાને દેખાવ આપવા ખાતર તેણે જણાવ્યું પણ છે કે હંમેશના નિયમ પ્રમાણે તાડપત્રના 2 થે ભેંયરામાં રાખવામાં આવતા હતા. કુમારપાળની નાસભાગની હકીકત ઉક્ત બન્ને કૃતિઓના કરતાં જિનમંડને ખૂબ વધારે વિગતેથી આપેલી છે અને તેને માટે તેમણે બીજા આધારને ઉપયોગ કરેલે હવે જોઈએ. તેના કહેવા પ્રમાણે કુમારપાળ પ્રથમ વટપદ્ર (વડોદરા) જાય છે, ત્યારપછી ભૃગુકચ્છ (ભરૂચ) જાય છે, ત્યાંથી એ કલ્હાપુર જાય છે, પછી કલ્યાણ, કાંચી અને દક્ષિણનાં બીજાં શહેરમાં જાય છે અને છેવટે પ્રતિષ્ઠાન (પૈઠણ)ને માગે માળવા જાય છે. આ વિભાગને મેટો ભાગ પદ્યબંધ રચનામાં છે અને અનેક કુમારપાળચરિત્રમાંથી કઈ એક મધ્યેથી ઉદ્ધારી લેવામાં આવેલ જણાય છે.૧૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
કુમારપાળના જૈનધર્મ સ્વીકાર સંબંધી
પ્રસ્તાવો.
ઉપરની હકીકતમાં હેમચંદ્રને, રખડપાટે કરનાર રાજકુમા૨ના રક્ષક તરીકે અને તેની ભવિષ્યની મહત્તાના ભવિષ્યવેત્તા તરીકે રજુ કરવામાં આવેલ છે. કુમારપાળના રાજ્યારોહણ પછી તુરત જ તેની અને હેમચંદ્રની વચ્ચે ગાઢ દોસ્તી થઈ હશે એવી હકીકત આવવાની કઈ પણ આશા રાખે, છતાં આ પ્રમાણે હકીકત બનતી નથી. બન્ને પુરાણુ કૃતિઓ જાતે જ એમ કહે છે કે સાધુ અને રાજા વચ્ચે ગાઢ સંબંધ ઘણું મોડે થયે અને તે સંબંધ પણ પૂર્વકાળમાં કરેલા ઉપકારના કારણને લઈને થયેલ નહોતે, પણ તદ્દન જુદા પ્રકારની પરિસ્થિતિને પરિણામે થયે હતે. પ્રભાવકચરિત્ર કહે છે કે કુમારપાળને રાજ્યાભિષેક થયા પછી તેણે સપાદલક્ષ એટલે કે પૂર્વ રજપુતાનાના રાજા અર્ણોરાજ સાથે વિગ્રહ કરવાનો નિશ્ચય કર્યો. થોડા દિવસમાં એ અજમારૂ (હાલના અજમેર)ના કિલ્લા સુધી પહોંચી ગયો. તેણે તેને ઘરે શા પણ સપ્ત પ્રયત્ન કરવા છતાં તે કિલ્લાને રાજા સર કરી શકે નહિ. ચોમાસાની ઋતુ આવી પહોંચી ત્યારે પિતાની મુરાદ પાર પાડ્યા સિવાય તે અણહિલવાડ પાછો ફર્યો. કંડ મસમ શરૂ થતાં તે ફરી વખત તે કિલ્લાને સર કરવા ચાલી નીકળે, પણ ઉનહાળાની મોસમ પૂરી થવા આવ્યા છતાં અજમેરને કિલે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
( ૭૧ )
પડયે નહિ અને રાજાને પાછા ફરવુ પડયુ. આવી રીતે અગિયાર વર્ષો પસાર થયાં. ત્યારપછી એણે ઉદયનના દીકરા પેાતાના અમાત્ય મંત્રી વાગભટને એક વખત પૂછ્યુ કે—“ કાઇ દેવ, યક્ષ કે દેવી સપ્રભાવી છે જેના પ્રભાવથી આપણે ચાસ વિજય પામીએ?’’ વાગુભટે જવામમાં અણહિલવાડમાં આવેલ અજિતસ્વામીની પૂજા કરવાની સલાહ આપી અને જણાવ્યુ ́ કે એ અજિતસ્વામીની પ્રતિષ્ઠા હેમચંદ્રે કરાવેલી હતી. કુમારપાળ એ સલાહને સમત થયા અને પછી અનેક સુગ ંધી દ્રવ્યેથી અજિતસ્વામીની પૂજા જૈન ધર્મોમાં ખતાવેલ વિધિ પ્રમાણે કરી. તેણે તે વખતે પ્રતિજ્ઞા કરી કે જો પોતે અજિતસ્વામીની કૃપાથી વિગ્રહમાં વિજય પ્રાપ્ત કરશે તેા ભવિષ્યમાં અજિતસ્વામી જ તેના “ દેવ, તેની માતા, તેના ગુરૂ અને તેના પિતા ” થશે. ત્યારપછી એ મારવાડ તરફ વિજય પ્રાપ્ત કરવા માટે બારમી વખત નીકળ્યે. અમુદગિર (આયુ)ની પાસે અÎરાજ સાથે માટી ભયંકર લડાઇ થઇ, જેમાં અર્થારાજની માટી હાર થઇ. કુમારપાળે અણહિલવાડમાં માટી વિજયપ્રવેશ કર્યાં. તેણે કરેલ પ્રતિજ્ઞા તે ભૂલી ન ગયા અને અજિતનાથના મંદિરમાં માટી પૂજા ફરી વખત કરી. ત્યારપછી થોડા જ વખતમાં તેણે મત્રી વાગભટને જણાવ્યુ કે—પેાતાને જૈન મતના અભ્યાસ કરવાની ઇચ્છા છે” અને તે માટે કોઇ યોગ્ય ગુરૂને શેાધવાની મ ંત્રીને ભલામણ કરી. રાજાની ઇચ્છા પૂરી પાડવા માટે એણે હેમચંદ્રને લાવવાની સૂચના કરી. આ હકીકત બની આવી. હેમચંદ્રે કુમારપાળને ઉપદેશ આપ્યા અને પરિણામે કુમારપાળે શ્રાવકના નિયમા લીધા એટલે કે એણે માંસ ન ખાવાના તેમજ ખીજા અભક્ષ્ય ખારાક ન લેવાના તથા જૈન ધર્મના નિયમાના અભ્યાસ કરવા નિયમ લીધે. મેરૂતુ ંગના અહેવાલ ઉપરની હકીકતથી તદ્દન વિલક્ષણ અને જુદા જ પ્રકારના છે અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
( ૭૨ )
તે ઘણા ભવ્ય અદ્ભૂત (Romantic) છે. તેના કહેવા પ્રમાણે કુમારપાળના રાજ્યારેહણુ પછી તુરત જ એને અંદર અ ંદરના દુશ્મના સાથે લડવું પડયું. ત્યારપછી સપાદલક્ષના રાજા અણુ[રાજ અથવા આનક સાથે મેટા વિગ્રહ થયા અને ત્યારપછી કાંકણના રાજા મલ્લિકાર્જુન જેને ઉદયનના બીજા પુત્ર આમ્રભટ અથવા આંખડે ત્યારપછી હરાબ્યા તેની સાથે માટી લડાઇ થઇ. આ એ કથાઓની વચ્ચે એક સેાલાક નામના ગાયકની કથા દાખલ કરવામાં આવી છે, જેમાં હેમચંદ્રનું નામ પણ લેવામાં આવ્યું છે. અત્યારસુધી આવેલી હકીકતની તદ્ન વિરૂદ્ધ જઇને હેમચંદ્ર કુમારપાળના મિત્ર અને ગુરૂ કેવી રીતે થયા તેની હકીકત પણ રજી કરવામાં આવી છે. હેમચંદ્રની માતા પાહિણીની ઉત્તરક્રિયાને પ્રસગે ત્રિપુરૂષપ્રસાદ જાતના તપસ્વીઓએ અણુહિલવાડમાં અપમાન લાગે તેવુ વન કર્યુ. મેરૂતુગના અહેવાલ પ્રમાણે આથી હેમચંદ્રને એટલેા બધા ક્રોધ થયા કે તેનું વેર લેવા માટે તેણે રાજ્યદરબારમાં પેાતાની લાગવગ વધારવાના નિર્ણય કર્યો. કુમારપાળ રાજાની છાવણી તે વખતે માળવામાં હતી ત્યાં હેમચંદ્ર ગયા. તેના જૂના મુરબ્બી મંત્રી ઉદયને તેના કુમારપાળસાથે પરિચય કરાવ્યે. પેાતાના રખડપાટા દરમ્યાન હેમચન્દ્રે જે ભવિષ્યવાણી તેના સબધમાં કરી હતી તે કુમારપાળને યાદ આવી. પેાતાની મિત્રતા તેણે તુરત લખાવી આપી અને ગમે તે વખતે પાતાની પાસે ચાલ્યા આવવાની હેમચંદ્રને છૂટ આપવામાં આવી. આવી રીતે જે સબંધ રાજાસાથે થયા તેને પરિણામે રાજાની ધાર્મિક વલણ ઉપર કાંઇ તાત્કાળિક અસર થઇ નહિ. ઘેાડા પ્રસંગેા ત્યારપછી અન્યા છે. દાખલા તરીકે પુરાહિત આભિગસાથેના ઝઘડા ( જુએ પૃ. ૫૦) જે પાતાના ઉપર થતાં હુમલા વાળી નાખવાનુ હેમચંદ્રનુ ચાય મતાવે છે તેનાં વણુના આપવામાં આવ્યાં છે. થાડા વખત પછી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
( ૭૩ ) જ્યારે કુમારપાળ અણહિલવાડ પાછા ફર્યા ત્યારે હેમચંદ્રને કુમારપાળને જૈન ધર્મમાં લઈ આવવાના કાર્યની શરૂઆત કરવાની તક મળી. આપણને એમ કહેવામાં આવે છે કે કુમારપાળે પિતાના મિત્રને પિતાના રાજ્યની યાદગિરી કાયમ રાખવાને માગ પૂ. હેમચંદ્ર તેને જવાબ આપે કે કાં તે તેણે રાજા વિક્રમાદિત્યે કર્યું હતું તેમ સર્વનું દેવું આપી દઈ સર્વને ત્રાણમુક્ત કરવાં અથવા દેવપાટણમાં આવેલ શિવ-સોમનાથને જીર્ણ થઈ ગયેલા લાકડાને પ્રાસાદ છે તેને સ્થાને પથ્થરને ભવ્ય પ્રાસાદ બંધાવે. કુમારપાળે આ પછવાડેની હકીકત પસંદ કરી અને એક રાજ્યાધિકારીને મંદિરનું બાંધકામ શરૂ કરવા એકદમ મોકલી આપે. એ મંદિરના ખાતને પથ્થર રોપવામાં આવ્યો એવા સમાચાર આવી પહોંચ્યા ત્યારે મંદિરને પરિપૂર્ણ કરવાની ખાત્રી માટે રાજાને નિયમ લેવા હેમચંદ્ર આગ્રહ કર્યો અને તેટલા માટે તે મંદિર પર જ્યાં સુધી ધ્વજારોહણ ન થાય ત્યાં સુધી બ્રહ્મચર્ય પાળવાન અથવા દારૂ અને માંસ એટલે વખત ન ખાવાને નિયમ લેવા હેમચંદ્ર રાજાને સૂચના કરી. બે વર્ષ પછી મંદિર પરિપૂર્ણ તૈયાર થયું એટલે કુમારપાળે પિતાના નિયમમાંથી છૂટવા માટે માગણી કરી; પણ જ્યાં સુધી એ નૂતન મંદિરના દેવને જાતે જઈને નમસ્કાર રાજા પિતે ન કરે ત્યાં સુધી એ નિયમ ચાલુ રાખવા હેમચંદ્ર રાજાને સમજાવ્યું. ત્યારપછી સુરતમાં જ રાજા સોમનાથ અથવા દેવપટ્ટનની યાત્રાએ નીકળે અને વિરોધી બ્રાહ્મણેની સલાહથી એ પ્રસંગપર હેમચંદ્રને પણ નેતરવામાં આવ્યા. હેમચંદ્ર શિવના મંદિરને ભેટવા માટે પૂરેપૂરી સંમતિ દર્શાવી પણ શરૂઆતમાં આડે રસ્તે મુસાફરી કરી શત્રુંજય અને ગિરનારની યાત્રાએ તેમણે કરી લીધી. દેવપટ્ટણના દરવાજા આગળ એ કુમારપાળ રાજાની સાથે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
( ૪ ) બરાબર ભેગા થઈ ગયા. મંદિર પ્રવેશના કાર્યમાં રાજા સાથે અને સોમનાથના મંદિરના પૂજારી ગાંડા બહસ્પતિ સાથે એમણે પણ ભાગ લીધે અને રાજાના આગ્રહથી એમણે શિવપૂજનના કાર્યમાં પણ ભાગ લીધે. એને માટે ભારે કપડું પહેરીને બૃહ
સ્પતિની સાથે એ મંદિરમાં ગયા, એનાં સંદર્યના વખાણ કર્યા,. શિવપુરાણમાં બતાવેલ વિધિપ્રમાણે સર્વ ક્રિયાઓ કરી અને નીચેના શ્લેકે બોલતાં લિંગની સામે પોતે ઘૂંટણીએ પડ્યા.
૧. તું ગમે તે હે, તારું ગમે તે સ્થાન છે, ગમે તે સમય હો અને તારૂં ગમે તે નામ છે. જે તું રાગદ્વેષથી રહિત હે તે હે પૂજય ! તને મારા નમસ્કાર છે.
૨ જન્મમરણરૂપ સંસારને કરનાર રાગ-દ્વેષ જેના નાશ પામી ગયા છે એવા બ્રહ્મા અથવા વિષ્ણુ અથવા શિવ અથવા જે કઈ નામથી કહેવાતા હોય તે ભગવાનને હું નમસ્કાર કરું છું. | હેમચંદ્ર પરિસમાપ્તિ કર્યા પછી ગૃહસ્પતિની સૂચના પ્રમાણે રાજા કુમારપાળે પૂજા કરી અને મૂલ્યવાળી બક્ષિસેની વહેંચણી કરી. પછી પિતાની સાથેના પરિવારને રાજાએ વિસર્જન કર્યો અને પવિત્ર દેવપાસે એ હેમચંદ્રની સાથે અંદર ગ. પછી એણે પિતાના મિત્રને લિંગની હાજરીમાં મેક્ષપ્રાપ્તિને સાચે માર્ગ પિતાને સમજાવવા કહ્યું હેમચંદ્ર થોડા વખત સુધી ધ્યાન કર્યું. પછી રાજાએ જણાવ્યું કે અહીં જે દેવને રાખી મૂકવામાં આવ્યા છે તેને સમજાવીને તેની પાસેથી જ મોક્ષને રસ્તો જાણી લે. આ હકીકત હેમચંદ્ર કબુલ કરી અને રાજાને ઈષ્ટ ઉદેશ પાર પાડવા માટે પોતે મોટી સમાધિમાં પણ જશે એમ હેમચંદ્ર જણાવ્યું અને રાજાને કહ્યું કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
(
૫ )
તેણે આ વખત કૃણાગુરૂને ધૂપ ચાલુ રાખવે. આ પ્રમાણે બને પોતપોતાનું કામ કરી રહ્યા હતા ત્યારે મૂળ ગભારો આ ધૂમાડાથી ભરાઈ ગયે. અને એકાએક પ્રકાશિત તિ દેખાઈ અને લિંગની આજુબાજુમાં જળાધારીમાં એક સન્યાસીનું ઝળહળતું રૂપ આબેહુબ દેખાયું. રાજા આ રૂપને પગથી માથા સુધી અર્થે અને દિવ્ય જાતિનું રૂપ છે એમ ખાત્રી કર્યા પછી તેની પાસેથી શિક્ષા-સૂચનાની માગણી કરી. એ જોતિએ જણાવ્યું કે-હેમચંદ્ર દષ્ટા છે, વિશિષ્ટ બુદ્ધિવૈભવશાળી છે અને તે જે માર્ગ બતાવશે તે જરૂર મેક્ષ તરફ લઈ જશે.” આટલું કહીને એ વિમળ જ્યોતિ અંતર્ધાન થઈ ગઈ. રાજાએ હેમચંદ્ર પાસે નમ્રતાપૂર્વક તેને માર્ગને ઉપદેશ કરવા કહ્યું અને હેમચંદ્ર રાજા પાસે આખી જીંદગી સુધી માંસ ન ખાવા અને દારૂ ન પીવાના નિયમ લેવરાવ્યા. ત્યારપછી થેડે વખતે કુમારપાળ રાજા અણહિલવાડ પાછા ફર્યા. હેમચંદ્રના પવિત્ર ધર્મશાસ્ત્રના ઉપદેશથી અને ત્રિષષ્ટિશલાકાપુરૂષ ચરિત્ર, ચોગશાસ્ત્ર અને વીતરાગતેત્ર જેવી હેમચંદ્રની કૃતિઓથી કુમારપાળ રાજા વધારે વધારે જૈન ધર્મ સન્મુખ થતે ગયે અને છેવટે એણે પરમહંત ( અહંતરેનોના દેવને ઉત્કૃષ્ઠ શ્રાવક) નું બિરૂદ પ્રાપ્ત કર્યું. પિતાના તાબાના અઢાર દેશમાં ચૌદ વર્ષ સુધી કેઈ પણ
જીવને ઘાત ન થાય એ રાજાએ રાજ્યહુકમ-(વટહુકમ) બહાર પાડ્યો. એણે ૧૪૪૦ જેન દેરાસરે (મંદિર) બંધાવ્યાં અને શ્રાવકના બાર વ્રત ઉચ્ચર્યા. જ્યારે ત્રીજા વત (ચેરીત્યાગ ) સંબંધી તેની પાસે વિગતવાર ખુલાસે કરવામાં આવ્યું ત્યારે વારસ વગર મરણ પામનારની મિલકત રાજ્યમાં જપ્ત કરવાને જે જુના કાળથી ધારે ચાલ્યા આવતું હતું તેને તેણે રદ કરી નાખે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
( ૭૬ )
જિનમ'ડન માટે ભાગે મેરૂતુ ંગ સાથે મળતા થાય છે, પણુ પ્રભાવકચરિત્ર અને પ્રખધચિંતામણિમાં જે હકીકત આપવામાં આવી હતી તેનુ અવાંતર-અસંગતપણુ તેણે જોઇ લીધુ. જે હેમચંદ્રે કુમારપાળને એની નાસભાગ દરમ્યાન સહાય કરી હતી અને તેનું રાજ્યારહણ થશે એવું ભવિષ્ય ભાખ્યું હતુ તેને કુમારપાળ ઘણાં વર્ષો સુધી તદ્ન વીસરી જાય અને ત્યારપછી પણ જૈન મંત્રીઓની દરમ્યાનગિરિથી એના રાજ્યદરબારમાં અવરજવર થાય એ વાત જિનમંડનને ન માનવા ચેાગ્ય લાગી. એટલા માટે એણે પેાતાના અહેવાલની શરૂઆતમાં જ એક નવી વાત દાખલ કરી છે. એ વાર્તાથી તે એમ અતાવે છે કે કુમારપાળના રાજ્યારે હણ પછી તુરત જ હેમચંદ્ર તેના રાજદરખારમાં આવ્યા હતા. આ વાર્તા સ્પષ્ટ રીતે બતાવે છે કે ગ્રંથકર્તો પૂના અહેવા લેાથી માહિતગાર હતા અને તેમાં તેણે ઇરાદાપૂર્ણાંક ફેરફાર કર્યાં છે. મંત્રી ઉદયન તથા ઉપકાર કરનારાઓને રાજાએ સારી બક્ષીસા અને બદલાએ આપ્યાં તેનું વર્ણન કરીને એ ગ્રંથકર્તા લખે છે કે એમાં હેમચંદ્રને તદ્ન વિસારવામાં આવ્યા. આ પ્રમાણે હાવા છતાં તે લખે છે કે હેમચંદ્ર કર્ણાવતી હતા ત્યાંથી કુમારપાળના રાજ્યારાહણ થયા પછી ઘેાડે વખતે અણહિલવાડ આવ્યા. તેમણે ત્યાં આવીને ઉદયનને પૂછ્યું કે- રાજા તેને યાદ કરતા હતા કે વિસરી ગયા છે ? ’ એના જવાબ નકારમાં મળ્યા એટલે એણે અમુક દિવસે રાજાએ તેની રાણીના મહેલમાં રાત્રે ન જવું એવી ચેતવણી આપી અને જો આ આગાહી કરનારનું નામ જાણવાના આગ્રહ કુમારપાળ કરે તેા પાતાનુ નામ તેને આપવાની રજા અને રાજા તે ગયા ). જેની
આપી. ઉદયને આ ચેતવણી રાજાને પ્રમાણે જ વર્લ્ડ ( રાણીને મહેલે તે
આપી રાત્રે ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
(૭૭) વિગત પ્રથમ આપવામાં આવી હતી તે રાત્રીએ વિજળીથી રાણીને મહેલ બળીને ખાખ થઈ ગયે. આવી સલાહ આપનાર પ્રચ્છન્ન પુરૂષનું નામ જાણવાની ત્યારપછી રાજાએ ઈચ્છા બતાવી.
જ્યારે હેમચંદ્રનું નામ આપવામાં આવ્યું ત્યારે તરત જ રાજાએ તેમને તેડાવી મંગાવ્યા. પિતાની વિરમૃતિ માટે તેમની ક્ષમા માગી અને તેમની સલાહ પ્રમાણે રાજ્ય ચલાવવાનું વચન આપ્યું. આવી રીતે જિનમંડન બતાવે છે કે-વિક્રમ સંવત ૧૧૯ પછી સુરતમાં જ હેમચંદ્ર કુમારપાળના મિત્ર અને સલાહકાર થયા. ત્યારપછી રાજાએ દુનિયાને દિગવિજય કરવાના અહેવાલમાં તે મેરૂતુંગના અહેવાલને બરાબર અનુસરે છે; પણ એક બાબતમાં એ તેમ કરતા નથી. હેમચંદ્રની માતાની ઉત્તરક્રિયાને પ્રસંગે તેમને થયેલા અપમાનની અને ત્યારપછી તે માળવે ગયાની વાત સંબંધી જિનમંડન કાંઈ ઉલ્લેખ કરતા નથી. આ બનાવે, અલબત તેની વાત સાથે બંધબેસતા ન જ થાય. વિગતેનાં વર્ણનમાં તે મેરૂતુંગના કરતાં ઘણે વિસ્તાર કરે છે અને કેટલાક ઉતારાઓ જેને તે હેમચંદ્રના કહે છે તેને ઉલેખ કરીને કુમારપાળના જૈન ધર્મના સ્વીકારની હકીકત તે ખૂબ લંબાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
કુમારપાળના જૈનધર્મ સ્વીકાર પરત્વે
હેમચંદ્રનાં વક્તવ્યો.
કુમારપાળના જૈનધર્મના સવીકારસંબંધી આ જૂદી જુદી દંતકથાઓની સરખામણી કરતાં મેરૂતુંગે જે અહેવાલ લખે છે તે ઘણા ચાતુર્યથી ઘડાયેલ છે અને તેનું નિરૂપણ ઘણું અસરકારક છે તેમ લાગે તેની ના કહી શકાય તેમ નથી. એ વર્ણન સ્વાભાવિક લાગે છે. બ્રાહ્મણે તરફથી થયેલા અપમાનને પરિણામે હેમચંદ્ર પિતાનું સ્વાતંત્ર્ય (પિતાની ઉપેક્ષા) છે દેવાને અને રાજાને આશ્રય લેવાને વિચાર કરે એ આખી હકીકત તદન બનવાજોગ લાગે તેવી છે. કુમારપાળ રાજાને થડા વખત સુધી જૈન ધર્મના અગત્યના નિયમ લેવા માટે તે સમજાવે છે અને છતાં રાજાની શિવ તરફથી ભક્તિમાં તે અડચણ કરતા નથી કે આડા આવતા નથી; એટલું જ નહિ પણ એ સંબંધમાં એને ખાસ ઉત્તેજન આપે છે. એને અંગે લીધેલ અતિ ચાતુર્યમય માર્ગ, એ રાજદરબારમાં એની વિષમ સ્થિતિનું સીધું પરિણામ હતું. આ (મહાદેવ તરફના) રાગ અને સ્વીકારવાને આભાસ અને ગમે તે પ્રકારે રાજાને પિતાને બનાવી લેવાનું કાર્ય અને ત્યારપછી ગ્ય પ્રસંગ પ્રાપ્ત થઈ જતાં તેને લાભ લેવાની આવડત–આ સર્વ વાત માનવા ચાગ્ય લાગે છે. અને જૈન પાદરીઓ (ઉપદેશક) ની.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
( ૭ ) પદ્ધતિ અને વર્તનને બરાબર બંધબેસતી આવે છે, છતાં આ બાબતેને વધારે બારીકાઈથી જોતાં એમાં ઘણ અસંભવિતતાઓ અને અશક્યતાઓ જણાય છે. જેમકે જ્યારે મેરૂતુંગ કહે છે કે ઉદયન કુમારપાળને મંત્રી હતા અને હેમચંદ્રને અને કુમારપાળને પરિચય એ ઉદયને કરાવી આપે હતું ત્યારે મેરૂતુંગના પોતાના ઐતિહાસિક વિપર્યય(Anachromism) કહે છે એમ સહેલાઈથી જોઈ શકાય તેવું છે. મેરૂતુંગના પિતાના અહેવાલ પ્રમાણે (પૃ. ૧૭૭) ઉદયન ગુજરાતમાં સિદ્ધરાજના રાજ્યારોહણ પછી તુરતમાં આવ્યું. એટલે કે એ વિક્રમ સંવત ૧૧૫૦ લગભગમાં આવ્યા. કુમારપાળ ત્યારપછી લગભગ પચાસ વર્ષ ગયા પછી વિક્રમ સંવત ૧૧૯૯ માં ગાદી પર આવ્યો. એટલા માટે એ કુમારપાળના રાજ્યમાં લાબે વખત જી હાય અથવા તે તેણે કુમારપાળની સેવા કરી હોય તે તદ્દન અશકય વાત છે. મેરૂતુંગ કહે છે કે દેવપટ્ટનું મંદિર હેમચંદ્રના ઉપદેશથી કુમારપાળે બંધાવ્યું તે હકીકત તેના કરતાં પણ પુરાણુ પુરાવા સાથે જરાપણુ બંધબેસતી નથી કારણ કે દેવપટ્ટનના ભદ્રકાળીના મંદિરમાં વલભી સંવત ૮૫૦ અથવા વિક્રમ સંવત ૧૨૨૫ ને લેખ છે. આ લેખની હકીક્ત પહેલવહેલી કર્નલ જે. ટેડે બહાર પાડી હતી. એના ૧૧ મા બ્લેકમાં સ્પષ્ટ રીતે જણવ્યું છે કે જે ગાંડા બૃહસ્પતિને માટે જયસિંહને પણ ઘણું માન હતું તેણે શિવસે મનાથના જીર્ણ મંદિરને નવું કરાવવા રાજા કુમારપાળને સમજાવ્યું. ૪ ખૂદ કુમારપાળના રાજ્યના સમયમાં જ કરેલું આવા પ્રકારનું વક્તવ્ય છે તે ત્યારપછી ઘણે વખત ગયા પછીના મેરૂતુંગના વક્તવ્ય કરતાં ઘણું વધારે સંભવનીય ગણાય અને જો એ લેખ સારો હોય તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
( ૮૦ )
પછી પ્રબંધચિંતામણિનું આખું વર્ણન અશ્રદ્ધેય થઈ જાય છે. મેરૂતુંગની કૃતિમાં જે દંતકથા જાળવી રાખવામાં આવી છે તેના શ્રદ્ધેયપણ સંબંધી આ મુદ્દાઓ આપણા મનમાં સંદેહ ઉત્પન્ન કરે, તે પછી એ દંતકથા અને પ્રભાવક ચરિત્રને અહેવાલ કુમારપાળના ઈતિહાસને અંગે અને તેની સાથેના હેમચંદ્રના સંબંધને અંગે ખૂદ હેમચંદ્રના વક્તથી જ તદ્દન વગરમૂલ્યના છે એમ તે વક્તવ્ય જ બતાવી આપે છે. હેમચંદ્ર “ દ્વયાશ્રય” માં કુમારપાળે રાજપુતાનામાં આવેલા સકંભરાસંભારના રાજા અર્ણોરાજ સામે ફતેહમદ વિગ્રહ કર્યો અને માળવાના રાજા બલ્લાલસાથે વિગ્રહ કર્યો તેનાં વર્ણન પાછળ હેમચંદ્ર આખા ચાર સર્ગો રેકે છે (સર્ગ ૧૪–૧૯). આના સંબંધમાં ચક્કસ તારિબે કે વર્ષો આપવામાં આવ્યા નથી, છતાં વર્ણન ઉપરથી એમ સલામત રીતે જોઈ શકાય તેમ છે કે કુમારપાળ એના રાજ્યારોહણ પછી તુરત જ આ બહારની ઘુંચવણમાં ગેટવાઈ ગયે હતું અને મહાન વિજેતા તરીકે એ બહાર પડે તે પહેલાં ઘણે સમય પસાર થઈ ગયે હતે. અરાજસાથે વિગ્રહ કુમારપાળના રાજ્યારોહણ પછી સુરતમાં જ શરૂ થયો હતો અને તે ઘણાં વર્ષો સુધી ચાલ્યા હતે એમ જણાય છે. તે પૂરી થયા પછી બલાલ સામેને ઘેરા શરૂ થાય છે અને તે કાંઈક ઓછા સમયમાં પૂરે થયે હોય એમ જણાય છે. વિશમા સર્ગમાં હેમચંદ્ર કહે છે કે આ માળવાને ઘેર ફતેહમંદીથી પૂર્ણ થયા પછી કુમારપાળે ગુજરાતમાં જનાવરને વધ બંધ કર્યો. પ્રાણીઓના બચાવ સંબંધમાં રાજશાસન (વટહુકમ) બહાર પાડ્યા પછી વારસાને મૂકયા વગર મુક્વા જનારની મિલકત દરબાર દાખલ કરવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
( ૮૧ )
એણે રિવાજ બંધ પાળે. ( અપુત્રીયાનું ધન રાજ્યજપ્ત કરવાને અસલ રિવાજ હતો. ત્યારપછી બર્દવાનમાં આવેલ કેદાર અથવા કેદારનાથનું શિવનું મંદિર અને કાઠિયાવાડમાં આવેલ દેવપટ્ટનના શિવનું મંદિર-એ બન્નેને એણે સમરાવ્યા એટલે એને એણે જીર્ણોદ્ધાર કરાવ્યું અને તે ઉપરાંત એણે અણહિલવાડ અને દેવપટ્ટનમાં પાર્શ્વનાથનાં મંદિર બંધાવ્યાં. અણહિલવાડના એ મંદિરનું નામ કુમારવસહી પડયું. અણહિલવાડમાં શિવનું મંદિર બંધાવ્યું અને તેના નામને ન શક પ્રવર્તાવ્ય, એ દ્વયાશ્રયમાં આપેલા કુમારપાળના રાજ્યના છેડલા બનાવે છે. આ મુદ્દાઓ પરથી એમ ચોક્કસપણે અનુમાન કરી શકાય છે કે માળવાના વિગ્રહ પછી કુમારપાળને જૈન ધર્મ સ્વીકારને પ્રસંગ બન્ય હતું. જો કે પિતાને કુમારપાળ રાજા સાથે કેવા પ્રકારને સંબંધ હતું તે પણ હેમચંદ્ર કહેતા નથી, છતાં હેમચંદ્ર કુમારપાળના સંબંધમાં ઘણા વહેલા આવ્યા નહિ હોય અને તેના ઉપર પોતાની અસર ઘણું જલ્દી જમાવી નહિ હેય એમ વધારે સંભવિત લાગે છે. આ અનુમાન હેમચંદ્રની પોતાની એક બીજી કૃતિથી વધારે સારી રીતે પ્રતીત થાય છે. “મહાવીર ચરિત્ર” માં તીર્થકરપાસે કુમારપાળના રાજ્યસંબંધી ભવિષ્યર્થન હેમચંદ્ર કરાવે છે. ત્યાં રાજાનું નામ આપવામાં આવે છે અને ત્યાં કુમારપાળસાથે તેને પરિચય કેવી રીતે શરૂ થશે તેની વિગતે વર્ણવવામાં આવી છે. મહાવીર અણહિલવાડનું વર્ણન આપ્યા પછી નીચે પ્રમાણે આગળ લાવે છે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
( ૮૨ )
' ૪૫–૪૬. મારા નિર્વાણુ પછી, એ અભય! ૧૯૬૯ વ થશે ત્યારે વિશાલ ભુજાવાળા કુમારપાળ ચાલુક્ય કુળચંદ્ર અને સર્વ વસ્તુના અખંડ સત્તાધીશ રાજા એ શહેર ( અણહિલવાડ ) માં થશે. ”
c
૪૭ આ મહાન્ અને બળવાન રાજા જે રાજ્યધમ માં, આદાય માં અને લડાઇમાં મહાબળવત્તર થશે, તે પેાતાના લેાકેાનુ પિતાની જેમ રક્ષણ કરીને તેમને વિશિષ્ટ સુખ તરફ લઇ જશે. ’’
૪૮ “ એ અત્યંત ચાતુર્ય વાન છતાં પ્રમાણિક ચિત્તવાળા થશે, રાજ્યમહત્તામાં ખૂબ તેજવાન છતાં આત્મતેજથી ભરપૂર થશે. દુ શત્રુને સખ્ત શાસન કરનાર છતાં મા આપવામાં તત્પરતા ખતાવનાર થશે અને તે દુનિયાનું સ ંરક્ષણ લાંબા વખત કરશે. ’’
૪૯ “ તે પાતાની પ્રજાને પેાતાના જેવી કરશે અને જેમ સમજી ગુરૂ સારા વિદ્યાર્થીને શિક્ષણ આપે છે તે પ્રમાણે નિયમાના પાલનમાં પેાતાની પ્રજાને એ મજબૂત બનાવશે. ”
૫૦ “ જેએ તેનું રક્ષણ માગે તેને રક્ષણ આપીને અને અન્યની સીઆની સાથેના વતનમાં તેમના ભાઈની જેમ વર્તીને એ પવિત્ર કાયદાઓને પેાતાના જીવનતુલ્ય ગણશે અને ધનસંપત્તિની અસર ઉપરવટ ગયેલ (ખાદ્ય થયેલ) ગણુશે.”
ર
૫૧ તેના શો થી, નિયમપાલનથી, દયાથી, મળથી અને મીા તેજોદક ગુણેાથી તે હરીફ વગરના થશે. ’
પર તષ્કના પ્રદેશ સુધી એ કુબેરભૂમિમાં વિજય મેળવશે, ઈંદ્રના પ્રદેશમાં એ દેવનદીપ``ત જય મેળવશે, ચમના
tr
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
( ૮૩) પ્રદેશમાં એ વિંધ્યાચળ પર્વતના પ્રદેશ સુધી વધશે અને પશ્ચિમ દિશામાં એ સમુદ્ર પર્યત સીમા લઈ જશે.”
પ૩ “જે ગુરૂ હેમચંદ્ર વજાશાખાના અનિચંદ્રની પરંપરામાં થશે તેને આ રાજા એક વખત જેશે.”
૫૪ “વાદળને જોઈને જેમ મયૂર આનંદમાં આવી જાય તેમ એ હેમચંદ્રને જોઈને એ સારે રાજા તે ગુરૂને દરરોજ માન આપવા મંઢ જશે.”
૫૫ “ જ્યારે એ સૂરિ જિનમંદિરમાં પવિત્ર ધર્મશાસ્ત્રને ઉપદેશ કરતા હશે ત્યારે આ રાજા જૈનમતના મંત્રી સાથે તે સરિને માન આપવા તે સ્થળે જશે.”
૫૬ “ રાજાને જે કે તે વખતે સત્યસંબંધી અજ્ઞાન હશે તે પણ તે અર્વતની પ્રાર્થના કરશે અને નૈસર્ગિક પવિત્ર મનથી એ ગુરૂને માન આપશે.”
પ૭ “એમના મુખેથી એ ધર્મસંબંધી પવિત્ર વ્યાખ્યાન આનંદપૂર્વક સાંભળશે ત્યારે તે અણુવ્રત લેશે અને ત્યારપછી પરિપૂર્ણતા પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરશે.”
૫૮. “એનામાં જ્ઞાનપ્રકાશ પડશે ત્યારપછી એ શ્રાવકના સગુણસંબંધી વિસ્તારથી શિક્ષા લેશે અને વ્યાખ્યાનશાળામાં હાજર રહીને પવિત્ર નિયમે સંબંધીના વ્યાખ્યાનના શ્રવણમાં અંતરના પ્રેમથી આનંદ આણશે.”
દ્વયાશ્રય” કાવ્યમાં જે મુદ્દાઓ આપવામાં આવ્યા છે તેની સાથે આ ભવિષ્યકથન પરિપૂર્ણ રીતે બંધબેસતું આવે છે. કવિની અલંકારિક ભાષાના રંગવાળું ગુજરાતની સરહદનું જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
(૮૪) વર્ણન આપવામાં આવ્યું છે તે આપણને સ્પષ્ટ રીતે સમજાવે છે કે એ સરહદ ઉત્તર-પૂર્વમાં સપાદલક્ષ રાજાપર વિજય મેળવવાથી અથવા પૂર્વ રજપુતાનાના સાકંભરી-સંભારના વિજયથી, તથા દક્ષિણ-પૂર્વમાં માળવાની જીતથી લંબાવવામાં આવી હતી અને આ પ્રમાણેને અહેવાલ “ દ્વયાશ્રયકાવ્ય”માં વિગતવાર આવે છે. ઉપરના લેક ૫૩ પ્રમાણે કુમારપાળની હેમચંદ્ર સાથે ઓળખાણ શરૂ થઈ ત્યારે કુમારપાળનું રાજ્ય તેની વધારેમાં વધારે મર્યાદાને પહોંચી ચૂકયું હતું અને વિજય પ્રાપ્તિઓની પૂર્ણાહુતિ થઈ ગઈ હતી. જ્યારે કુમારપાળ રાજા પિતાના મંત્રી જેનું નામ આપવામાં આવ્યું નથી તેની સાથે જે સાધુએ એના મન પર ઘણી જબરી અસર કરી હતી તેને માન આપવા (વાંદવા) જનમંદિરમાં આવ્યા. તે વખતે વ્યાખ્યાનમાં હેમચંદ્ર જે ઉપદેશ આપે તેને પરિણામે કુમારપાળ રાજાએ જૈનધર્મને સ્વીકાર કર્યો હતો. | હેમચંદ્ર પિતે કરેલાં આ વક્તવ્યનું પ્રથમ તે એ પરિણામ આવે છે કે કુમારપાળની નાસભાગ દરમ્યાન હેમચંદ્રના અને તેના સંબંધ પરત્વેની સર્વ હકીકતે બનાવટી અને રદ કરવા એગ્ય છે. ભવિષ્યકાળમાં તેમના સંબંધને હેતુ પૂરું પાડવા માટે તે કદાચ બનાવી કાઢેલ હોય એ બનવાજોગ છે. વળી એ વક્ત એમ પણ બતાવે છે કે પ્રબંધમાં ઓળખાણ તાજી કરવા સંબંધી અને જૈન ધર્મના સ્વીકાર સંબંધી જે વાતે આવે છે તેમાં પણ અતિ અલ્પ એતિહાસિક તત્ત્વ છે. પ્રભાવક ચરિત્રના હેવાલ પ્રમાણે કુમારપાળ રાજાને અર્ણોરાજપર વિજય મેળવવામાં મદદ કરવા અજિતનાથની સ્તુતિ કરવા માટે સમજાવવામાં આવ્યો હતો અને એની પ્રાર્થના પાર પડવાને કારણે તેણે જૈન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
(
૫ )
ધર્મને સ્વીકાર કર્યો હતે, એવી જે હકીકત ઉપર રજુ કરવામાં આવી છે તે સત્ય હોઈ શકે નહિ; કારણ કે માળવાની છત જેના સંબંધમાં પ્રભાવકચરિત્ર કાંઈ પણ ઉલ્લેખ કરતું નથી તે જૈન ધર્મના સ્વીકાર પહેલાં બનેલી હકીકત છે અને કુમારપાળ હેમચંદ્રનું વ્યાખ્યાન સાંભળવા જાય છે તે કઈ ચમત્કાર ” (Miracle) ના પરિણામે ન હતું પણ તેની તરફના બહુમાન–બુઝ (Admiration ) નું પરિણામ હતું. મેરૂતુંગને આજુબાજુની પરિસ્થિતિને અહેવાલ તે હેમચંદ્રનાં પિતાનાં વક્તવ્યની અનેક પ્રકારે વિરૂદ્ધ જાય છે તે સહેલાઈથી જોઈ શકાય તેવું છે. માત્ર બે જ મુદ્દાઓ એવા છે કે જે પરત્વે પ્રબંધ હેમચંદ્રના વક્તવ્યને મળતાં થાય છે એટલે કે તેઓએ સાચી દંતકથા જાળવી રાખી છે. તે જ વખતે તેઓ જ્યારે એમ કહે છે કે રાજદરબારમાં કુમારપાળના જેન મંત્રીએ હેમચંદ્રને પ્રવેશ કરાવ્યું અને તેના મતને લાભ થાય તે પ્રમાણે વર્તન કર્યું તે સંબંધમાં તેઓ (પ્રબંધકાર) વગર શકે તદ્દન સાચા છે, કારણ કે “મહાવીર ચરિત્ર” પ્રમાણે જૈન મતને મંત્રી રાજાની સાથે મંદિરે ગયે એ હકીકત કાંઈ કારણ વગર તે નહિ જ ઉલ્લેખવામાં આવી હેય. આપણે વગર શકે એમ સ્વીકારી શકીએ કે રાજાની સાથે આ જેન આવ્યું હતું તેની દરમ્યાનગિરિથી રાજાની અને હેમચંદ્રની ઓળખાણ થઈ અને તેણે જ રાજાને જૈનમંદિર ભેટવા માટે સમજાવેલ હતા. આ મંત્રી તે ઘણે ભાગે ઉદયનને પુત્ર વાગૂટ હતે. ઉપર જૈનધર્મના સ્વીકારને અંગે જે હકીકત પ્રભાવચરિત્રે રજુ કરી છે તેમાં તેના નામને ઉલેખ કરવામાં આવ્યો છે. હેમચંદ્રના શિષ્ય વર્ધમાને કુમાર વિહારની પ્રશસ્તિમાં જે પદ્ય લખ્યું છે તે તે વાતને પુરાવે આપે છે અને તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
( ૮૬ ) બતાવે છે કે વાગભટ કુમારપાળના મંત્રીઓ પૈકીને એક હતે. પ્રબંધોમાંની ઘણુ હકીકતે બતાવે છે કે હેમચંદ્ર ઉદયનના કુટુંબસાથે સંબંધ હંમેશા જાળવી રાખ્યું હતું. દાખલા તરીકે સર્વ પ્રબંધે કહે છે કે વામનસ્થલીના ચુડાસમા રાજા નવઘણની સામેની લડાઈમાં તેને પિતા (ઉદયન) માર્યો ગયે હતે, તેની યાદગીરીમાં વાગભટે શત્રુંજય ઉપર વિક્રમ સંવત ૧૨૧૧ અથવા ૧૨૧૩ માં મંદિર બંધાવ્યું હતું. એક પ્રબંધ વધારામાં કહે છે કે હેમચંદ્ર એવા જ પ્રકારનું કાર્ય ભરૂચના મુનિસુવ્રતના મંદિરને અંગે વિક્રમ સંવત ૧૨૨૦ માં ઉદયનના બીજા પુત્ર આદ્મભટને માટે કર્યું હતું. બીજા પ્રબંધો (નીચે જુઓ) વળી હેમચંદ્ર કરેલ આદ્મભટના વ્યાધિ-નિવારણની હકીકત રજુ કરે છે. ૭ આની સાથે મેરૂતુંગ એ બન્ને પુત્રના પિતા મારફત રાજાસાથે પરિચય કરાવે છે એ હકીકતમાં છે કે ઐતિહાસિક વિપર્યય છે, છતાં તે વાત ધ્યાનમાં લેતાં અણહિલવાડનાં રાજદરબારમાં હેમચંદ્રની લાગવગનું મુખ્ય કારણ ઉદયનનું કુટુંબ હતું અને એ કુટુંબ એને ખાસ રક્ષિત ગણતું હતું એમ નિર્ણય કરવામાં આપણે વધારે પડતી છૂટ લેતા હોઈએ એમ લાગતું નથી. આ એક ઐતિહાસિક હકીકત થઈ. પ્રબંધમાંથી બીજી ઐતિહાસિક વાત તરી આવે છે તે જૈન ધર્મના સ્વીકારની સાલને અંગે છે. પ્રબંધ પ્રમાણે એને જૈન ધર્મને સ્વીકાર એના રાજ્યની શરૂઆતમાં નથી પણ એના મધ્યકાળમાં આવે છે. આ સંબંધમાં પણ ઉપર બતાવવામાં આવ્યું છે તે પ્રમાણે તેઓ હેમચંદ્રના વતજો સાથે મળતા આવે છે.
આ બનાવની ચોકકસ તારીખ અગાઉ વર્ણવેલા રાજમંત્રી વિશપાલના “ મહારાજય” નામના નાટકમાં જાળવી રાખવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
( ૮૩ ). આવી હોય તેમ જણાય છે. જૈન ધર્મના સ્વીકારની આ હકીકતને રાજકુમારી કૃપાસુંદરી (એટલે કે દયાસુંદરી) જે ધર્મરાજ અને વિરતિ દેવીની દીકરી થાય તેના અલંકારિક ભાષામાં કુમારપાળ સાથે લગ્ન તરીકે વર્ણવવામાં આવી છે અને તે લગ્ન અર્વતની સમક્ષ ગર તરીકે હેમચંદ્ર કરાવી આપ્યાં હેય એમ જણાવવામાં આવ્યું છે. મહારાજયના જિનમંડનના ઉતારા પ્રમાણે આ લગ્ન વિક્રમ સંવત ૧૨૧૬ના માર્ગશીર્ષ શુદિ બીજને દિવસે થયું આપછે જે એમ સ્વીકારીએ કે સદર તારિખ ખરેખર એ નાટકમાં આ પવામાં આવી છે તે આપણે એ તારિખને આધારભૂત સ્વીકારવી યોગ્ય ગણાય. કારણ નેટ નં. ૬ બતાવે છે તેમ એ મેહપરાજ્ય કુમારપાળના મરણ પછી તુરતમાં જ વિક્રમ સંવત ૧૨૨૯ અને ૧૨૩૨ વચ્ચે લખવામાં આવેલ છે. અહીં એક બાબત જણાવવી જોઈએ કે એક જુની પ્રત જે ત્યારપછી પાંચ વર્ષે વિક્રમ સંવત ૧૨૨૧માં લખવામાં આવી છે તેની પૂર્ણાહુતિમાં લખવામાં આવ્યું છે કે કુમારપાળે “પરમાહંત' (જૈન મતના હાંસીલા ઈછાપૂર્વકના શ્રોતા)નું બિરૂદ મેળવ્યું હતું, જ્યારે વિક્રમ સંવત ૧૨૧૩ ના એક જૈન લેખમાં તેના જેન ધર્મના સ્વીકારસંબંધી કઈ પ્રકારને ઉલ્લેખ કરવામાં આવ્યું નથી. ૬૯
જે કુમારપાળના જૈનધર્મ સ્વીકારની તારિખ વિક્રમ સંવત ૧૨૧૬ લેવામાં આવે તે હેમચંદ્ર અને તેને મેળાપ તે પહેલાં એક કે બે વર્ષે મૂક જોઈએ. જો કે “મહાવીર ચરિત્ર” એમ ભાર મૂકીને જણાવે છે કે આ વિશિષ્ટ ગુરૂને પરિચય થયા પછી
તે ગુરૂને માન આપવા મં9 જશે ” છતાં જાણે કે એ શબ્દો સુવર્ણ જ હોય તેમ તેને તળવા સલાહકારક ગણાય નહિ. રાજા જેન ઉપાશ્રયે જાતે આવે અને હેમચંદ્રના પાદપાસે બેસીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
( ૮૮ ) વ્યાખ્યાન શ્રવણ કરે તે પહેલાં અરસ્પરસના પ્રેમને સંબંધ-વ્યવહાર દીર્ઘ કાળ ચાલ્યો હવે જરૂરી જણાય છે. ધીમે ધીમે મિત્રી કેવી રીતે જામી હશે? અને હેમચંદ્ર રાજાની કૃપા અને તેને વિશ્વાસ કેવી રીતે પ્રાપ્ત કર્યો હશે? તે સંબંધમાં આપણે તેની પિતાની બીજી કૃતિઓ પરથી લગભગ બીનપાયાદાર નહિ એવું અનુમાન કરી શકીએ, જો કે આ બાબતમાં આપણે તદ્દ ચકકસપણું તે ન જ પ્રાપ્ત કરી શકીએ. આ વિચારણાની પહેલા જયસિંહના મરણની સાલ વિક્રમ સંવત ૧૧૯૯ અને કુમારપાળ સાથેના તેમના સંબંધની સાલ વિક્રમ સંવત ૧૨૧૪ અથવા ૧૨૧૫ દરમ્યાન વચ્ચેના સમયમાં હેમચંદ્રની પ્રવૃત્તિસંબંધીની વિચારણું પ્રથમ કરવી ઘટે. ઉપર જણાવ્યું છે તે પ્રમાણે હેમચંદ્રની જયસિંહના દરબારમાં રાજપંડિત તરીકે લગભગ વિક્રમ સંવત ૧૧૯૪માં નીમણુક થયા પછી તેમણે દુન્યવી વિજ્ઞાનના ગ્રંથ તૈયાર કરવાનું કામ હાથ ધર્યું હતું. આને અંગે વ્યાકરણ અને તેનાં પરિશિષ્ટ તથા ટીકાઓ એમણે જયસિંહના મરણ પહેલાં જરૂર પૂરાં કર્યા હતાં. કદાચ એમણે બે સંસ્કૃત કે અને “ દ્વયાશ્રયમહાકાવ્ય” ના ચૌદ સર્ગો પણ જયસિંહના મરણ પહેલાં પૂરાં કર્યા હેય. વિક્રમ સંવત ૧૧૯ પછી એમણે જે પેજના શરૂ કરી હતી તેની સંકલના ચાલુ રાખી જણાય છે અને રાજદરબારમાં પોતાનું સ્થાન રહ્યું ન હતું તેની ખેટની દરકાર કર્યા સિવાય એમણે પિતાનું કાર્ય ખાનગી પંડિત તરીકે પૂરા ઉત્સાહથી ચાલુ રાખ્યું હોય એમ લાગે છે. આ સમયની એમની પ્રથમ કૃતિ તે કવિત્વસંબંધનું તેમનું પુસ્તક “અલંકારચુકામણિ” (૨૯ એ) ઉપર નેધ - ૩૮ માં એક ઉતારે આપવામાં આવ્યો છે તે પરથી આપણને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
જણાય છે કે એ ગ્રંથ વ્યાકરણ પૂરું થયા પછી લખવામાં આવ્યું હતું અને એ ગ્રંથ જ્યારે તૈયાર કરવામાં આવ્યું ત્યારે ગ્રંથકત્તને કોઈ પ્રકારને રાજ્યાશ્રય હતે નહિ. એ સંબંધમાં એક અસરકારક પરિસ્થિતિ ખાસ અર્થસૂચક છે અને તે એ છે કે એ ગ્રંથના મૂળમાં અર્પણસંબંધી કઈ પ્રકારને ઉલ્લેખ કરવામાં આવ્યો નથી એટલું જ નહિ પણ તેની ટીકા જેમાં કવિત્વની અનેક ગાથાઓ (કે) છે તેમાં ગુજરાતના રાજ્યકર્તાઓની કેઈપણ પ્રકારની પ્રશંસા (Compliment)ને ઉલ્લેખ કરવામાં આવ્યા નથી. આ છેલ્લે મુદ્દે ખાસ વધારે મહત્વને છે, કારણ કે રાજ્ય સંબંધમાં આવનાર સાહિત્યવિષયક લેખકે પિતાને આશ્રય આપનારની પ્રશંસા કવિતામાં વણ દેતા હતા અને હેમચંદ્ર પિતાના રાજાની પ્રશંસા કરવાની તક, તેની બે કૃતિઓમાં દેખાય છે તે પ્રમાણે ગુમાવે તેવા નહોતા. તેના વ્યાકરણની ટીકાસંબંધીને એક આ પ્રસંગ ઉપર વર્ણવવામાં આવ્યું છે અને એ બીજો પ્રસંગ તુરતમાં નીચે ચર્ચવામાં આવશે. સાહિત્યવિષયક પુસ્તકમાં જયસિંહ અથવા તે કુમારપાળનાં પરાક્રમની પ્રશંસા ચિરસ્મરણીય કરવાનું કાર્ય ઘણું સહેલું હતું, અને એ પ્રમાણે વૃદ્ધ વાગભટે “ અલંકારશાસ્ત્ર ” માં કર્યું પણ છે છતાં એ પ્રમાણે કરવામાં આવ્યું નથી, તેથી આપણે એમ ધારી શકીએ કે આ કૃતિ લખતી વખતે ગ્રંથકર્તાને કઈ પણ રાજા સાથે સંબંધ નહેાતે અને તે સમય તે જયસિંહના મરણ પછીને અને કુમારપાળ સાથે હેમચંદ્રને સંબંધ થયે તે વચ્ચે હતું એમ નિરવું એ મુશકેલ નથી. એ જ બાબત “છનુશાસન ૭૧
ને લાગુ પડે છે. એ વૃતે ઉપરને ગ્રંથ છે. એની શરૂઆતના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
( ૧૦ ) પ્લેકમાં અને તે ગ્રંથની ટીકામાં પણ જણાવવામાં આવ્યું છે કે એ ગ્રંથ “અલંકારચૂડામણિ” તૈયાર કર્યા પછી લખવામાં આવ્યું હતું. આ ગ્રંથમાં પણ કેઈ પણ પ્રકારની અર્થણ આપવામાં આવી નથી તેમજ તેના દષ્ટાંતેમાં કેઈ રાજાની પ્રશંસાએ આપવામાં આવી નથી. અહીં એક વાત ભાર મૂકીને જણાવવા યોગ્ય છે કે આ બંને ગ્રંથના મૂળ પ્રથમ પૂરાં કરવામાં આવ્યાં હતા અને “દનુશાસન” પૂરું કર્યા પછી “અલંકારચૂડામણિ” પરની ટીકા તૈયાર કરવામાં આવી હતી. હેમચંદ્ર પિતે છંદેનુશાસનને ઉલેખ અલંકારચૂડામણિમાં એક પારપૂર્ણ કરેલા ગ્રંથ તરીકે કરે છે તે હકીકતપરથી આ બાબત જોઈ શકાય છે. અને મોટા કેના પરિશિષ્ટ પણ આ સમયમાં બનેલા સંભવિત ગણાય અને તે જ પ્રમાણે પ્રાકૃત કેશ “દેશીનામમાળા” અથવા “રત્નાવલિ પણ એ જ સમયની જણાય છે. આ પરિશિષ્ટ વિભાગમાં “ શેષાગ-નામમાળા” આવે છે અને એ “ અભિધાનચિંતામણિ” ની પુરવણી છે. એમાં યાદવપ્રકાશની “ જયંતી ” નાં ટાંચણના ઉતારાને પણ સમાવેશ થાય છે. એ ઉપરાંત “ નિઘંટુ ” અથવા “નિઘંટશેષ” સંબંધી પણ કાંઈ વક્તવ્ય જરૂર કરવું જોઈએ. એ ગ્રંથ અત્યારસુધી એટલે સુપરિચિત થયેલ નથી. જૈન પંડિતેના સાંપ્રદાયિક કથન પ્રમાણે હેમચંદ્ર આ નામના છે ગ્રંથ લખ્યા છે. અત્યારસુધી ત્રણને પત્તે લાગે છે. એમાંના બે વનસ્પતિઓનાં નામની ટૂંકી નોંધ આપે છે અને ત્રીજો ગ્રંથ મૂલ્યવાન પત્થરો-હીરામાણેક વિગેરેની નૈધ
આપે છે જ પુરાણા કે પવંતરી નિઘંટુ ” અને “રત્નછે. પરીક્ષા ” માંથી આ શાનું અનુકરણુ કરવામાં આવ્યું હોય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
{ ૯૧ )
તે ન બનવાજોગ નથી. આ ગ્રંથા પણ રાજ્યના ક્માનથી તૈયાર કરવામાં આવ્યા હાય તેવા તેમાં નિર્દેશ નથી, છતાં આ ગ્રંથા પૈકી શેષાખ્યનામમાળા ” ના સંબંધમાં તે ગ્રંથ વિક્રમ સંવત ૧૧૯૯ અને ૧૨૧૪-૧૫ વચ્ચે બનાવવામાં આવેલ હકીકતને અંગે શકાને જરૂર સ્થાન છે; કારણ કે “ અભિધાનચિંતામણિ ” ની ટીકામાં આ ગ્રંથને ઘણી પ્રતામાં સામેલ કરવામાં આવેલ છે અને હવે પછી આગળ બતાવવામાં આવશે તેમ એ “ અભિધાનચિંતામણિ ” ની ટીકા હેમચંદ્રના છેવટના વર્ષોના સમયની છે. મીજા હાથઉપર “દેશીનામમાળા ” ઘણે ભાગે કુમારપાળસાથેની હેમચંદ્રની ઓળખાણુની સહેજ પહેલાં તૈયાર થઈ હોય એમ લાગે છે. આ ગ્રંથના ઉપાઘાતના ત્રીજા લેાકમાં હેમચંદ્ર સૂચવન કરે છે અને સ્પષ્ટ રીતે તેના ખુલાસામાં કહે છે ( પૃ. ૨-૩) કે તેની પહેલાં તેણે પોતાનુ વ્યાકરણ પૂરૂ કર્યું હતુ. એટલું જ નહિ પણ પેાતાના સંસ્કૃત કશે અને છ ંદોસબંધીની કૃતિ પણ પૂરી કરી હતી. ખીજા હાથઉપર એની ટીકા જે ચાસ રીતે લાંબા વખત પછી આગળ ઉપર લખવામાં આવી હતી તેમાં પંદરથી વધારે એવા શ્લેાકેા છે જેમાં રાજાઓને નામથી ઉલ્લેખવામાં આવે છે અને ત્રીજા નવ લેાકમાં ચુલય અથવા ચાલુકય એવું વિશેષણ આપવામાં આવ્યું છે અને એક માટી સ ંખ્યાના શ્લેાકેા રાજાને ઉદ્દેશીને લખવામાં આવ્યા છે. આ સ` સ Àાકી કુમારપાળને લાગુ પડે તેવા છે. તેમાં તેના શોનાં કાર્યાની પ્રશ ંસા છે, તેની કીર્તિની મહત્તા છે, તેના દુશ્મનોના દુર્દશા છે અને તેના સૌંદર્યના વખાણ છે. એક જગ્યાએ ચાસ ઐતિહાસિક પ્રસંગપર ઉલ્લેખ છે. જીએ ૬-૧૯૮૧ એ નીચે પ્રમાણે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
( ર ) તારૂં શોર્ય અપ્રતિહતપણે વિપુલિંગ ઉડાડે છે. અહે રાજન ! તું યુદ્ધદેવીને પતિ છે. શું તારી આબરૂ અપતિવ્રતા ચંડાલ સ્ત્રીની પેઠે પાલીની ભૂમિ ઉપર છુટથી નથી રખડતી?” - પાલીની જમીન એટલે પાલી નામના ગામની જમીન. એ પાલી એક છલો છે. રજપુતાનામાં જોધપુર અને અજમેરની વચ્ચે આવેલ છે. આ પંક્તિમાં સપાદલક્ષ અથવા સાકંભરીસંભારના રાજા અર્ણોરાજ ઉપરના કુમારપાળના વિજયને ઉલ્લેખ છે એમ આપણે સ્વીકારવું જ પડે.
આ ઉતારાને ગમે તે પ્રકારને ગણવામાં આવે, છતાં એમાંથી એક વાત ઉઘાડી રીતે પ્રાપ્ત થાય છે કે દેશીનામમાળા” ની ટીકામાં હેમચંદ્ર કુમારપાળની તે અને શૌર્યના જ. ખૂબ વખાણ ગાયા છે, પણ તેની જૈન ધર્મ તરફની શ્રદ્ધા અથવા સ્વીકારસંબંધી કાંઈ બોલતા નથી. આને લઇને આપણે વ્યાજબી રીતે એવું અનુમાન કરી શકીએ કે આ કૃતિ કરવામાં આવી ત્યારે હેમચંદ્રને કુમારપાળના દરબારમાં પ્રવેશ થયે હતું અને તેના જૈન ધર્મના સ્વીકારની પહેલાં આ કૃતિ તૈયાર કરવામાં આવી હતી. એટલા માટે આ સંગ્રહની ટીકાની કૃતિને કાળ વિક્રમ સંવત ૧૨૧૨-૧૫ લગભગ હવે જોઈએ. એ હકીકત રાજાની મહેરબાની મેળવવાની હેમચંદ્રની પદ્ધતિનું સૂચવન પણ આપણને કરે છે. પ્રથમ તે પિતાની દુન્યવી કળા અને વ્યવહારના જ્ઞાનનો ઉપયોગ પોતાને અનુકૂળ અસર ઉપજાવવા માટે કરે છે. તેના સુપરિચિત મુરબ્બી વાગૂભટદ્વારા રાજાસાથે ઓળખાણ થયા પછી તેણે કદાચ વિદ્વાન માણસની દરરોજ મળતી સભામાં હાજર રહેવાની પરવાનગી મેળવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
( ૩ ) હેય. શરૂઆતથી જ તેનું સ્થાન ખચીત ઘણું આગળ પડતું થયેલું રહેવું જ જોઈએ. એક નિષ્ણાત વિદ્વાન તરીકે તેની કીર્તિ ઘણા વખતથી સ્થાપન થઈ ચૂકેલી હતી અને જે કે મેરૂતુંગે નેધેલી એક વાર્તા પ્રમાણે કે કુમારપાળે વિજ્ઞાનને અભ્યાસ પિતાની વૃદ્ધ ઉમરે શરૂ કર્યો હતે તેમ છતાં પણ હેમચંદ્ર કુમારપાળ ઉપર પિતાની અસર કરવામાં જરા પણ મણું રાખી નહિ જ હોય, હેમચંદ્ર પિતાને પ્રકાશ છુપાવી રાખે નહિ જ હોય, પણ એના અતિ ઉંડા પાંડિત્યથી રાજની સમક્ષ ચાલતી પંડિતેની ચર્ચાઓમાં તે જરૂર ઝળહળી ઉઠયા હશે. એની ખાસ વૈજ્ઞાનિક કૃતિઓથી કરેલી અસર ઉપરાંત એણે કુમારપાળના શૌર્યકાર્યોની પ્રશંસા કરીને વગરશકે એણે રાજા ઉપર સારે કાબૂ મેળવ્યું હતું. આના દાખલાઓ “દેશીનામમાળા” ની ટકાના બ્લેકમાં આવે છે અને તે વિભાગ ઘણું ચાતુર્યથી લખાયલે છે. રાજસભામાં ધર્મસંબંધી વાતચીત કરવાની તકેને અંગે પણ ઘણે ભાગે ન્યુનતા નહેતી. સર્વ અહેવાલો પ્રમાણે કુમારપાળે રાજ્યારેહણ કર્યું ત્યારે તેનું વય લગભગ પચાસ વર્ષનું હતું અને
જ્યારે એના વિગ્રહની પૂર્ણાહુતિને પરિણામે એને આરામ મળવાને સમય પ્રાપ્ત થયો ત્યારે એનું ત્રેસઠમું વર્ષ ચાલતું હતું. અંદગીના એ સમયે ધાર્મિક સવાલ તરફ તેનું વલણ થાય તે સહેલાઈથી સમજી શકાય તેવું છે. ખાસ કરીને હિંદવાસીઓનાં સંબંધમાં આ લગભગ સાર્વત્રિક બનાવે છે. આ હકીકતમાં આપણે એક વાત ઉમેરવાના છે અને તે એ છે કે પ્રબધામાં જે હકીકત કહેલી છે અને જે આપણે યોગ્ય રીતે સાચી માનીએ છીએ તે પ્રમાણે કુમારપાળ દુનિયામાં વર્ષો સુધી શેવસંન્યાસી તરીકે રખડ્યો હતો અને હેમચંદ્ર ગશાસ્ત્રમાં (જુઓ નેટ ૮૦) વર્ણન કર્યું છે તે પ્રમાણે એણે ચેગના અનેક ગાથે જોયા હતા અને યોગની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
( ૪ ). પ્રક્રિયા જે શરૂઆતમાં અસાધારણ શક્તિઓ અને અંતે મેક્ષમાં લઈ જતી કહેવામાં આવે છે તેમાં તેણે ઘણે ઉડે રસ લીધે હવે જોઈએ. ઉપરને ગ્રંથ બતાવે છે તે પ્રમાણે હેમચંદ્ર પણ ચેગના સિદ્ધાંતેમાં ખૂબ નિષ્ણાત હતા અને પિતાના જાતિઅનુભવનું એક પ્રકરણ પિતાના ગ્રંથમાં ઉમેરે છે તે પરથી માલુમ પડે છે કે તેને માટે કહેલી રોગ પ્રક્રિયાઓ એ જાતે પણ કરતા હતા. (જુઓ નેટ ૮૦) શૈવ ધર્મ જેને રાજાનું કુળ ઘણું પૂર્વકાળથી અનુસરતું હતું તે ધર્મને રાજા પાસેથી છેડાવ અને એક વિરૂદ્ધ ધર્મ જેને પ્રચાર અને જેની અસર ગુજરાતમાં સારી રીતે થયેલ હતી અને જેને ઘણા વર્ષથી માન મળતું હતું તેને રાજાપાસે સ્વીકાર કરાવે તે માટે એક અસાધારણ ચાતુર્યવાળા ધર્મપ્રવર્તકને જે પરિસ્થિતિઓ જોઈએ તે સર્વ હાજર હતી.૭૭ એની કૃતિઓ બતાવી આપે છે તેમ હેમચંદ્રમાં દક્ષતાની ઉણપ તે હતી જ નહિ. એણે ઘણું સંભાળપૂર્વક–સાવધાનીથી ઘણે ભાગે શરૂઆત કરી. જ્યાં જ્યાં બની શકે ત્યાં ત્યાં એણે જૈન મતને અને વેદોક્ત દર્શનેને સમન્વય કર્યો. ખાસ કરીને કુમારપાળ ચરિત્ર પૃ.૧૨૪ માં મેટાં મેટાં વ્યાખ્યાને સંપૂર્ણ રજુ કરે છે. એમાં હેમચંદ્ર જિન અને શિવની અને વિષ્ણુની એક્તા સાધતા કાય છે અને પશુ-પ્રાણીઓના જીવ બચાવવા માટેના સિદ્ધાંત માટે બ્રાહ્યાણ ગ્રથાની શાહત આપે છે. આ અને આવાં ટોચના ચોકકસ શબ્દ માટે ગમે તેટલે એ છે વિશ્વાસ કઈ રાખે પણ હેમચંદ્ર પોતાના કાર્ય તરફ કેવી રીતે લાગી ગયા તેના સંબંધમાં ખરા ખ્યાલ તે આપે છે. દાખલા તરીકે ચોગશાસ્ત્રની ટીકામાં બીજી બાબતે સાથે એ બ્રાહાણ ગ્રંથની શાહદત જૈન મતને સિવાત મજબૂત કરવા ટાંકે છે અને સાતમાં જણાવે છે કે “મિShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
(૯૫ ) ચ્ચા શાસ્ત્રને માનનાર પણ આ પ્રમાણે કહે છે અને મૂળ ગ્રંથ સર્ગ ૩“લેક ૨૧-૨૬ માં પણ માંસ ખાવાની વિરુદ્ધમાં મનુના નામ સાથે તેનું વક્તવ્ય ટાંકવામાં આવેલ છે. બ્રાહ્મણદેવે અને જિનદેવે એક જ છે એવું એની કૃતિમાંથી ઉપલબ્ધ થતું નથી. આ પ્રમાણે હકીકત હોવા છતાં પિતાનાં વ્યાખ્યાનમાં એ તેને જરૂર ઉપચાગ કરતા હોવા જોઈએ એ તદન બનવાજોગ છે, કારણ કે એમ કરવું એ બારમી સદીમાં પણ તદ્દન સાધારણ હતું. વિક્રમ સંવત ૧૨૧૮ ને નાડેલને એક લેખ છે તેમાં રાજકુમારે અહણ અને કલ્હણને બક્ષીસપત્ર નેંધાયેલું છે. તેના મંગળમાં આપણે વાંચીએ છીએ કે –
બ્રહ્મા, શ્રીધર અને શંકર દેવે જેઓ મને વિકારથી મુક્ત હાઈને દુનિયામાં જિને તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે તેઓ તમને મેક્ષને આપ.”
આ સર્વ હકીકત છતાં હેમચંદ્રનું કામ ઘણું આકરું હતું. “મહાવીર ચરિત્ર”ના ઉપરના ઉતારાને સખ્ત અર્થ કરતાં આપણે જેવું ધારીએ તેવું સહેલું કામ નહતું અને તે કાર્યમાં એટલી શીવ્રતાથી હેમચંદ્રને ફતેહ મળી હોય તેમ જણાતું નથી. પ્રબંધકારે કહે છે તેમ તેમચંદ્રના કામમાં એની વિરૂદ્ધની અસરોએ પણ ખૂબ કામ કર્યું હોય તે તદ્દન બનવાજોગ છે. બ્રાહાએ તેની રાજા ઉપરની અસર નિર્મૂળ કરવા પિતાથી બનતું કર્યું અને ખાસ કરીને રાજાના જૈન ધર્મના પદ્ધતિસરના સ્વીકારની સામે તેમણે ઘણા પ્રયત્ન કર્યો હોય એ સર્વ ખાસ બનવાજોગ છે. ઉપર જણાવેલ મેરૂતુંગના વાર્તા પ્રસંગે પ્રમાણે હેમચંદ્રના માર્ગમાં ઇર્ષાળુષી લોકેએ હેમચંદ્રની સામે અનેક વિને ઉભાં કર્યા હતાં. આપણે તેની વિગતેની બાબતમાં કરાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
( ૬ )
પૂરા વિશ્વાસ રાખવાને તૈયાર ન હાઈએ છતાં એ સામાન્ય પરિસ્થિતિનું વન તે માબેહુબ કરે છે અને તદ્ન સાચા ખ્યાલ આપે છે. રાજાચાર્ય દેવબાધિ, રાજ્યના ધર્મગુરૂ પુરાણા ધર્મોના ઝુડા હાથમાં લે છે તેની જે હકીકત જિનમંડન કહે છે તેને કદાચ ઐતિહાસિક ભૂમિકાની જરૂર હાય. જો કે જે આકારમાં એણે વાત રજી કરી છે તે પ્રમાણે તા તે તદ્દન ઉપજાવી કાઢેલી દંતકથા જ છે. ७८ રાજાના જૈન ધમ સ્વીકારના અનાવ સખ્ત ઝુંબેશ વગર કદાચ નહિ બન્યા હાય. રાજાના નવા ધર્મના સ્વીકાર પ્રમધકારો કહે છે તેમજ ઘણા મજબૂત થયા અને તેની પુષ્ટિ હેમચ'દ્ર “ ચેાગશાસ્ત્ર ” જે ગ્રંથ તેણે પેાતાના રાજાના હુકમથી તૈયાર કર્યાં હતા તેમાં ખરાખર વ્યકત કરે છે. એ ગ્રંથના છેવટના શ્લોકેામાં ૧૨-૫૫ માં આપણે વાંચીએ છીએ કેઃ—
-
“ આ ચાગના ગુપ્ત સિદ્ધાન્ત પવિત્ર શાસ્ત્રમાં અહીંતહીંથી શીખવામાં આન્યા હતા અને જેના જાતે અનુભવ કરવામાં આવ્યેા હતા અને જે વિદ્વાન્ જનતામાં આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવા છે તેને ચાલુકય રાજા કુમારપાળની દ્રઢ વિજ્ઞપ્તિને પરિણામે ગુરૂ હેમચન્દ્રે શબ્દોમાં ગુ ંજ્યે. ”
ત્યારપછી તુરતજ ટીકાને છેડે એ જ હકીકત નીચેના એ બ્લીકામાં રજુ કરવામાં આવી છે.
૧. “ શ્રી ચાલુકય રાજાએ મને વિજ્ઞપ્તિ કરી તેથી મારા મનાવેલા ચેગશાસ્ર ઉપર આ સત્યામૃતાષિનામની ટીકા લખી. જ્યાં સુધી ત્રણ લેાક, પવન અને આકાશ જૈનધર્મીના સિદ્ધાન્તને ટકાવે ત્યાં સુધી તે ટકા. ”
૨. “ આ ચેગશાસની કૃતિ અને ટીકા રચનાથી મને
3
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #110
--------------------------------------------------------------------------
________________
( ૭ ) જે પુણ્ય થયું હોય તેનાથી જિનદેવને પ્રકાશ પ્રાપ્ત કરવાને સજજને શક્તિમાન થાઓ.”
એ ગ્રંથના બારે પ્રકાશની પૂર્ણાહુતિમાં દરેક વખતે કહેવામાં આવ્યું છે કે કુમારપાળ રાજ એને સાંભળવા ઈચ્છતે હતું અને એના ઉપર રાજ્ય તરફથી સત્કારને અલંકાર ચઢ હતા. (સંવાદિપટ્ટ ) પ્રથમના ચાર પ્રકાશ અત્યાર અગાઉ બહાર પડી ચૂકેલ છે. એ ચાર પ્રકાશ આખા ગ્રંથને ત્રણ ચતથશ ભાગ રેકે છે. એ વિભાગ જૈન શ્રાવકને લગતા જેન કર્ત
ને કે ખ્યાલ આપે છે અને ચરકરણનુગ એની અતિ સુંદર અને વિસ્તૃત ટીકામાં ઘણી સુંદર રીતે આલેખવામાં આવ્યો છે, જેના મતને કઈ પણ પ્રસંગે લખવામાં આવ્યું હોય તેના કરતાં અતિ વિશાળ આદર્શ તે રજુ કરે છે. લેખ સ્પષ્ટતાથી બતાવે છે કે આ વિભાગ પિતાના રાજાને ધર્મનું જ્ઞાન આપવા માટે તૈયાર કરવામાં આવ્યું હતું, કારણ કે ટીકામાં એકથી વધારે વખત જે રાજા જૈનમતને હોય તેના ધર્મોસંબધી વિગતવાર વિવેચનમાં ઉતરે છે. મેક્ષમાં લઈ જનાર છેવટના આઠ પ્રકાશ ખૂદ વેગ અને યોગીની પ્રક્રિયાઓ સંબંધી વિવેચન કરે છે. આ વિભાગ જેને લઈને ગ્રંથનું નામનિર્માણ (ગશાસ્ત્ર) કરવામાં આવ્યું છે તેને ખુલાસે ઘણે ટુંકે છે અને વૃત્તિને તે માત્ર દશમે જ ભાગ રેકે છે. એ સેંધવા જેવું છે કે જૈન ગની પહેલાં અનેક પ્રક્રિયાઓ, જે ગ્રંથકારના પિતાના મત પ્રમાણે મુક્તિપ્રાપ્તિ માટે નકામી છે પણ જે ભવિષ્યજ્ઞાનમાં અને અસાધારણ દેવી શક્તિઓમાં પ્રવેશ કરાવે છે, તેનું લંબાણ વર્ણન આપવામાં આવ્યું છે. એમ લાગે છે કે હેમચંદ્ર પિતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
(૯૮) એની કાર્મણ્યતામાં (સિદ્ધિશક્તિમાં) માનતા હતા અને કદાચ તેને ઉપયોગ પણ કરતા હોય. એના વર્ણન માટે જ્યારે એક . આખું પ્રકરણ લેખક ઉપયોગમાં લે છે ત્યારે કદાચ તે રાજાની રોગપ્રક્રિયા તરફ રાગવૃત્તિને કારણે પણ હેય. આ સંબંધમાં હેમચંદ્ર પતે સર્ગ ૧૨ શ્લેકઅપ ની વૃત્તિમાં ઉલ્લેખ પણ કરે છે.
વિતરાગસ્તોત્રમ્ જિનને મહિમા કાવ્યદ્વારા ગાઈને જૈન મતને ટુંકે ચિત્રપટ રજુ કરે છે. આ ગ્રંથ કદાચ એગશાસ્ત્રની પહેલાં પણ બનાવવામાં આવ્યું હોય. એ ગ્રંથ પણે કુમારપાળને માટે બનાવવામાં આવ્યું હતું. એ ગ્રંથને ઓછું મહત્વ મળ્યું હશે એમ જણાય છે.૮૧ “ ચગશાસ્ત્ર ” નું મૂળ “વીતરાગસ્તેત્ર” ના મૂળની પેઠે વિક્રમ સંવત ૧૨૧૬ પછી તુરતમાં ઘણે ભાગે લખવામાં આવ્યું છે. બીજા હાથપર ગશાપરની ટીકા ઘણે ભાગે થોડા વર્ષ પછી લખવામાં આવી છે. આ ટીકાની અતિ વિસ્તૃત વિશાળતા અને દીર્ઘતા જોતાં હેમચંદ્ર એટલા બધા ઉગી હોય તે પણ અને કદાચ એ કાર્યમાં એના પિતાના શિષ્યની સહાય લેતા હોય તે પણ એમણે એની પછવાડે ઘણે સમય વ્યતીત કર્યો હશે એમ ધારવા તરફ આપણને લઈ જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
કુમારપાળના જૈનધમ સ્વીકારનાં પરિણામો.
tr
કુમારપાળના જૈન ધર્મીના સ્વીકારનાં જે વ્યવહારૂ પરિણામે હૅમચંદ્રે પ્રાપ્ત કર્યાં. તે પરત્વે “ દ્વાશ્રયકાવ્ય ” માં ઉપર મૃ. ૧૯૮ માં જણાવેલી હકીકત ઉપરાંત હેમચંદ્રે પાતે જ મહાવીર ચરિત્રમાંની ભવિષ્યવાણીમાં જવાખ આપ્યા છે. આ વિભાગ ( નાટ૬૬) અગાઉ જૈન ધર્મના સ્વીકારસંબંધી ઉતારા કરવામાં આવ્યા છે. ત્યારપછી નીચે પ્રમાણે આગળ વધે છે.
૫૯ “ તે કુમારપાળ ચાખાસંબંધી, શાકસબંધી, ફળસ'ખ'ધી અને અન્ય લેાજનસ બાંધી હંમેશાં નિયમ લેશે અને સામાન્યરીતે બ્રહ્મચર્ય પાળશે. ”
tr
આ પ્રાજ્ઞ માણસ ગુણિકા—નાયિકાઓથી દૂર રહેશે એટલું જ નહિ પણ પાતાની કાયદેસર પરણીત સ્ત્રીઓને પણ બ્રહ્મચર્ય પાળવાના ઉપદેશ આપશે. ”
cr
૬૧ “ હેમચંદ્રના ઉપદેશ પ્રમાણે તે રાજા ( ધર્મના ) મુખ્ય તો જાણશે, જીવ–અજીવના વિભાગ સમજશે અને ગુરૂની માક ખીજાઓને પણ એ જ્ઞાનના પ્રકાશ પમાડશે. ”
.
૬૨ “ ખૂદ પાંડુરંગ બ્રાહ્મણા અને અ ંતની નિંદા કરનારા પણ તે રાજાજીના હુકમથી એ ધર્મમાં જન્મેલની
બીજા પેઠે વર્તશે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
( ૧૦૦ )
૬૩ “ ધ જ્ઞાનવિચક્ષણ એ મનુષ્ય શ્રાવકના વ્રત લઇને પછી જૈનમદિરમાં પૂજા કર્યાં સિવાય અને શુરૂ મહારાજને વંદન કર્યા સિવાય ભાજન લેશે નહિ. ”
૬૪ “ અપુત્રીચા મરણ પામેલનું ધન અને મિલ્કત તે લેશે નહિ. આ અંતરજ્ઞાનનું પરિણામ છે. જેઓને અતરજ્ઞાન થયેલું નથી હાતું તે જ અસંતુષ્ટ રહે છે.”
૬૫ “ જે ધ્રુતના ત્યાગ પૂર્વના શ્રદ્ધાળુ રાજાઓ, પાંડવા અને ખીજા ન કરી શકયા તેને ત્યાગ કરશે અને તેના હુકમથી આજા લેાકેા પણ તેના ત્યાગ કરશે. ’:
૬૬ “કાઇ પણ જીવતા પ્રાણીને ઇજા કરવાના એણે પ્રતિમ ધ કરેલ હોવાને કારણે શિકાર અથવા તે તેવી ખાખતના તા વિચાર પણ થશે નહિ અને હલકામાં હલકી જાતિમાં જન્મેલ માણુસ પણ માકડને, જૂને કે એવા અન્ય જીવાને મારશે નહિ.
""
cr
૬૭ “ એણે સ`પ્રકારના શિકારના પ્રતિબધ કરેલા હશે તેથી શિકારના ભાગ થઈ પડનાર સર્વ પ્રાણીઓ તબેલાની ગાયની પેઠે જંગલમાં નિરૂપદ્રવ થઇ ઘાસના ચારા ચરશે. ’
ઃઃ
૬૮ “ જે મળમાં ઇન્દ્ર જેવા થશે, તે પાણીમાં રહેનાર, જમીનપર વસનાર અથવા હવામાં રહેનાર ( જળચર, સ્થળચર, ખેચર ) સર્વ જીવતાં પ્રાણીઓની સંભાળ લેવાના ખૂબ આગ્રહ ધરાવશે. ”
૬૯ “ જે પ્રાણીઓ જન્મથી માંસ ખાનાર હશે તે પણ તેના હુકમને પરિણામે પેાતાની પાસે ખરામ શ્વાનની પેઠે માંસનુ નામ લેવાનુ' પણ વીસરી જશે. ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
(૧૦૧) ૭૦ “ જે દારૂનું પાન જિનના મતને માનનારા દશાહે પણ છેd શક્યા ન હતા તેના સંબંધમાં પણ પવિત્ર આત્મબળવાળે આ રાજા અટકાયત કરશે-નિષેધ જાહેર કરશે. ”
૭૧ “ કેફ ચઢાવનાર દારૂનાં પાનની બનાવટને એ એટલી હદ સુધી નિષેધ કરશે કે કુંભારે પણ દારૂના પ્યાલા બનાવવાનું છેa દેશે.”
૭૨ “ દારૂનાં પીણની લતને લઈને જે દારૂડીઆએ ભીખારી થઈ ગયા હશે તે તેના હુકમથી દારૂ છોડ્યા પછી ફરી વખત ધનવાન થશે.”
૭૩ “ પાસાનો જે રમતને નળ અને બીજા રાજાઓ છે શક્યા નહતા તેને એ રાજા પોતાના અંગત દુમનના નામની પેઠે નામશેષ કરી દેશે.”
૭૪ “ એ રાજાનું રાજ્ય તપશે ત્યાં સુધી કબુતરાની શરત થશે નહિ, મરઘાઓની સાઠમારી (લડત) થશે નહિ.”
૭૫ “ એ રાજા કે જેની સંપત્તિ અગણિત હશે તે ઇચ્છ ગામની ભૂમિને જિનમંદિરેથી વિભૂષિત કરશે.”
૭૬ “ સમુદ્રપર્યત આખી પૃથ્વીમાં અહંતની પ્રતિમાને રસ્થમાં સ્થાપન કરીને દરેક ગામ અને દરેક શહેરમાં એ રથયાત્રામહત્સવ કરાવશે.”
૭૭ “એ પિસાનું ખૂબ દાન કરીને અને દરેકનું દેવું ચૂકવી જઈને આ પૃથ્વી ઉપર પોતાને શક પ્રવર્તાવશે.”
૭૮ “ એના ગુરૂના મુખેથી શ્રવણ થતી કથામાં જમીનમાં રહેલ કપિલકેવળી પ્રતિષ્ઠિત મૂર્તિ સંબંધી હકીક્ત તે એક વાર જાશે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
( ૧૦૨ )
૭૯ “ ત્યારે એને ઇચ્છા થશે કે ‘ હું તે માટીવાળી જમીન ખાદાવુ અને મહાપવિત્ર કલ્યાણકારી પ્રતિમાને અહીં’ મગાવરાવું.”
૮૦ “ રાજાને જ્યારે ઉત્સાહના પૂરા ખ્યાલ થશે અને શુભસૂચક ચિન્હા પણ જ્ઞાત થશે ત્યારે સદર મૂર્ત્તિ પોતાને જરૂર પ્રાપ્ત થશે એવી એને ખાતરી થશે. ”
૮૧ “ પેાતાના ગુરૂપાસેથી પરવાનગી મેળવીને, ત્યારપછી, તે પેાતાના અધિકારી માણસાને વીતભયનગરની જમીન ખાદ્યવા માટે હુકમો આપશે. ”
૮૨ “ અર્હત તરફની શકિતમાં નિઃશંક રાજાની પવિત્રતાને પાિમે જે ધ્રુવી પવિત્ર શાસનપર દેખરેખ રાખે છે તે ( શાસનદેવી ) તેને દેખા દેશે.”
“
૮૩ કુમારપાળ રાજાના અસાધારણ પુણ્યપ્રાભારને પરિણામે જ્યારે સદર જમીન ખાદવામાં આવશે ત્યારે થાડા વખતમાં સદર મૂર્ત્તિ પ્રકાશમાં બહાર પડશે. ”
૮૪ “ ઉદાયન રાજાએ આ પવિત્ર મૂર્તિને ગામેા અક્ષીસમાં આપ્યાં હતાં તે હકીક્ત પશુ ત્યારપછી જાહેર પ્રકાશમાં આવશે. ”
૮૫ “ આ પુરાણી મૂર્તિને રાજાના અમલદારા ગાડીમાં મૂકો અને જાણે તે તદ્દન નવીન પ્રતિમા હૈાય તેવુ' તેને માન આપશે. ”
૮૬ “ રસ્તામાં દિવ્ય પૂજા એ પ્રતિમાની કરવામાં આવશે અને અપ્રતિબદ્ધપણે ગાન-પૂજનના મેળાવડા દિવસરાત કરવામાં આવશે. ” (રાત્રીનગરજીને અનુરૂપ પ્રસ ંગા )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
( ૧૦૩ )
૮૭ “તે વખતે ગામડાંની સ્ત્રીએ પોતાના હાથ જોડશે અને ખૂબ આનંદ ખતાવશે (રાસડા લેશે એને મળતી વાત) અને તે વખતે અત્યંત આન ંદસ્વરપૂર્ણાંક પાંચ પ્રકારનાં વાજિંત્રા વાગશે.”
૮૮ “ અન્ને ખાજુએ પંખા અને ચામર વીંઝાતે સતે અધિકારીઓ આ પવિત્ર મૂર્તિ –પ્રતિમાને પાટણુની સરહદપર લઇ આવશે. ”
૮૯ “પેાતાના અંતઃપુર અને નાક રાસાથે અને પેાતાની ચતુરગિણી સેનાસાથે સપરિવાર રાજા એ પ્રતિમાનું સામૈયું કરવા જશે.”
૯૦ “ પેાતાના રથમાંથી નીચે ઉતરીને અને રાજ્યના હાથીપર બેસીને રાજા પેાતે એ પ્રતિમાના શહેરમાં પ્રવેશ કરાવશે.”
૯૧ “ રાજમહેલ નજીક આનદાવાસમાં એ પ્રતિમાને દાખલ કરીને રાજા સવાર–મપાર-રાત્રી એની વિધિવત્ સેવા કરશે. ” ૯૨ “ એ પ્રતિમાને ઉદ્ભયને રેલ બક્ષીસની વાત વાંચ્યા પછી તે હકીકતને તે બહાલી આપશે.”
c
૯૩ “ રાજપુત્ર! એ તન સુવણુનું બંધાવેલ મંદિર તેની માની શકાય તેવી વૈભવસંપત્તિને કારણે આખી દુનિયાને સાન દાશ્ચર્ય ઉત્પન્ન કરશે. ”
૯૪ “ એ મંદિરમાં મૂર્તિ પધરાવ્યા પછી રાજા ખળમાં, સંપત્તિમાં અને ઉત્કૃષ્ટ સુખમાં વૃદ્ધિ પામશે.”
૯૫ “ એની ધ્રુવતરફ ભક્તિથી અને ગુરૂઉપાસનાથી હૈ અભય ! એ કુમારપાળ રાજા આ ભરતભૂમિમાં તારા પિતા (શ્રેણિક ) સદૃશ થશે. ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
( ૧૦૪) . દ્વાશ્રયકાવ્ય ” ના મુદ્દાઓ સાથે આ મુદ્દા પણુ આ સામેલ કરવામાં આવે તે આપણે એમ જોઇ શકીએ છીએ કે કુમારપાળના ઇરાદા ગુજરાતને આદર્શ જૈન સંસ્થાન (રાજ્ય) કરવાના હતા. જૈનધર્માંના નિયમ પ્રમાણે જે આનંદ અને રમતગમતાને નિષેધ કરવામાં આવે છે તેના તેણે જાતે ત્યાગ કર્યાં એટલું જ નહિ પણ તે જ પ્રમાણે તેની રૈયતપાસે ત્યાગ કરાવવાની તેણે ફરજ પાડી. એણે પેાતાના આખા રાજ્યમાં અની શકતી પરિપૂર્ણ રીતે જીવાની જીંદગી બચાવવા માટે હુકમ કાઢ્યા, કાયદો કર્યાં અને આખા રાજ્યમાં તેને સખ્ત અમલ કરવા માટે ફરમાન કાઢ્યું. “ દ્વાશ્રય ” કહે છે તે પ્રમાણે યજ્ઞયાગમાં બ્રાહ્મણેા જનાવરના સંહાર કરતા હતા તેઓને તે રીતિ અંધ કરવાની અને તેને બદલે ધાન્યનુ અલિદાન કરવાની ફરજ પાડવામાં આવી. રજપુતાનાના પાલીદેશમાં આ કાયદાના અમલ કરવામાં આવ્યેા હતા તેથી એ ધર્મના જે ચેગી પેાતાનાં શરીરપર મૃગચમ વીંટાળતા હતા તેઓને તે મેળવવાની મુશ્કેલી પડવા લાગી. આ રીતે “ મહાવીર ચરિત્ર ” માં કહેવામાં આવ્યુ છે કે પાંડુરંગા એટલે શવા અને ખીજા બ્રાહ્મણાને જન્મથી થયેલા શ્રાવકની જેમ વર્તાવુ પડતુ હતુ. એ હકીકત અની આવી. આ હુકમને પરિણામે મહાવીર ચરિત્ર કહે છે તેમ શિકારના તા પ્રતિખંધ સ્વાભાવિક રીતે જ થઇ ગયા અને “ દ્વાશ્રય ” ના કહેવા પ્રમાણે પાંચાલદેશ એટલે મધ્ય કાઠિચાવાડના રહેવાસીઓ એ આ મામતમાં ઘણા ગુન્હેગાર હતા તેમને પણ એ હુકમને નમવું પડ્યું, “ દ્વાશ્રય ” માં ઉલ્લેખ કરેલો છે તે પ્રમાણે સામે સદર હુકમને અંગે નિયમા કરવામાં આવ્યા. એ ખાટકીને તેના
cr
ખાટકી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
'
www.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________
(૧૦૫) વ્યાપાર છે પડ્યો અને એના બદલામાં તેઓને ત્રણ વર્ષની આવક મળી. “મહાવીર ચરિત્ર” પ્રમાણે પ્રાણું– જીવનસંરક્ષણને નિયમ નાની વાતને પણ લાગુ પાડવામાં આવ્યે. આપણે જે મેરૂતુંગના કથનપર વિશ્વાસ રાખીએ તે આ વક્તવ્યમાં જરાપણ અતિશયોક્તિ નથી. એ મેરૂતુંગ “ યુકાવિહારપ્રબંધ” માં ૮૩ જણાવે છે કે એક “મૂર્ખ " વ્યાપારીએ જી (લીખ) ને ઘસીને મારી નાખી હતી. જે અધિકારીઓને પ્રાણીસંરક્ષણના કાયદાને અમલ કરવાનું કાર્ય સોંપવામાં આવ્યું હતું તેઓ એ વ્યાપારીને અણુહિલવાડ લઈ આવ્યા અને એ ગુન્હાની શિક્ષામાં એને પોતાની આખી મિલકતને વ્યય કરીને યુકાવિહાર બંધાવી આપવું પડયું. આ સજા ગુન્હાના પ્રમાણમાં આકરી લાગે, પણ લક્ષને જે સજા થઈ હતી તેના પ્રમાણમાં આ ઘણી દયામય સજા ગણાય. નાડુલનામડેલના રાજા કલ્હાણના ભિક્ષાપાત્રને ઉચકનાર એ લક્ષ હતું. આ હકીકત પ્રભાવકચરિત્રમાં આપવામાં આવી છે. અણહિલવાડના લેકાલોકના ચૈત્ય (મંદિર) માં એ લક્ષે કાચા માંસની ભરેલી થાળી સ્થાપના કરી હતી તે હકીકત જાહેર થઈ–જાણવામાં આવી એટલે તે લક્ષને દેહાંતદંડની સજા થઈ હતી.
માંસભક્ષણના પ્રતિબંધ સાથે દારૂપાનના નિષેધને પણ જોડવામાં આવેલ હતું. આ જૈનેના બીજા ગુણવતને અનુસાર હતું. એ પ્રતિબંધ સાથે જુગટને નિષેધ, જનાવરોની સાઠમારી અને ઘેડહેડની શરતે પણ સંબંધ ધરાવે છે. આ બાબતેને નિષેધ ત્રીજા ગુઢતથી થાય છે. આ બન્ને સુધાઓ ઉપર રાજ્ય તરફથી કેઈ પ્રકારનું શાસન કે ફરમાન કે ફરમાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
(૧૦) બહાર પડેલ હોય એવી મતલબને ઉલ્લેખ “ દ્વયાશ્રયકાવ્ય” માં નથી, પણ તે બનેસંબંધી ઉલેખ પ્રબંધામાં છે.૮૪ મેરૂતુંગે ઉપર જે વાર્તા કહેલી છે અને જેનું ટાંચણ ઉપર કરવામાં આવ્યું છે અને જિનમંડન ચેખા શબ્દોમાં કહે છે તે પ્રમાણે એ રાજ્યહુકમેને અમલ કરવા માટે કુમારપાળે પિતાના અધિકારીઓ નીમ્યા હતા.
જૈન કેમોને ઘણે અર્થસૂચક હોય એ એક કાયદે કરવામાં આવ્યો હતો. જે માણસ પુત્રને મૂકયા વગર મરણ પામે અને માત્ર પિતાની પાછળ વિધવાને મૂકી જાય તેની મિસ્ત રાજદાખલ કરવાની રીતિ હતી તે દૂર કરવામાં આવી. સ્મૃતિઓના ધરણની વિરૂદ્ધની આ ક્રૂર પદ્ધતિ જુના વખતથી ચાલ્યા કરતી હતી. એ પદ્ધતિને વિસ્તાર આખા હિંદમાં અને ખાસ કરીને પશ્ચિમમાં હતું. કાળીદાસ જેનું નિવાસસ્થાન ગુજરાતની સરહદ પર આવેલા માળવામાં હતું તે આ પદ્ધતિથી વાકેફગાર હતા અને તેના સંબંધી ઉલ્લેખ “અભિજ્ઞાનશકુંતલા” માં તે કરે છે. ત્યાં રાજા દુષ્યતની પાસે એક અમાત્ય નિવેદન કરે છે કે-“ધનવૃદ્ધિ નામને એક વ્યાપારી વહાણ ભાંગી જવાથી સમુદ્રમાં ડૂબી મુએ છે અને તેને રસ પુત્ર (અનપત્ય) ન હોવાથી તેની કરેડેની મિલકત રાજ્યમાં જપ્ત કરવામાં આવી છે.” આ સાંભળી દુષ્યતને પિતાને સંતતી ન હોવાથી લાગણી થઈ આવે છે અને તે પ્રથમતઃ એ વ્યાપારીની ગર્ભાધાન ધારણ કરનારી (સગર્ભા) સ્ત્રીના લાભમાં રાજ્ય હક જતે કરે છે, પણ ત્યારપછી રાજા ફરી વખત એ બાબતને વિચાર કરે છે અને પછી એવા પ્રસંગમાં મિલકત જપ્ત કરવાનો રિવાજ બંધ કરવા સંબંધી કાય-ફરમાન (વટહુકમ) બહાર પાડે છે. આ અહેવાલ અસલ શકતલાની કથામાં લુમ પડત નથી, પણ કાળીદાસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #120
--------------------------------------------------------------------------
________________
(૧૦૭) ખાસ ઉમેર્યો છે તે ઉપરથી કોઈ પણ એમ ચોક્કસ અનુમાન કરી શકે કે છઠ્ઠા સૈકામાં પુત્રવગરના વ્યાપારીઓનું ધન ખાલસા કરવાનો રિવાજ હતું અને કાંઈ નહિ તે ઓછામાં ઓછું કાળીદાસની જન્મભૂમિમાં તે તે જરૂર હતું. આ રિવાજ જૈનેને ખાસ કરીને ખૂબ અગવડ કરનાર હતા એ હકીકત વગર કહે સમજાય તેવી છે, કારણકે તેઓ ઘણુંખરૂં વ્યાપાર અને શરાફી ઉપર નિર્વાહ કરનારા હતા. પૂર્વકાળના પ્રાચીન સંપ્રદાયી રાજાઓ કદાચ તેમની સાથે તેમને નાસ્તિક ગણને ઘણી સખ્તાઈથી વર્યા હશે. “ દ્વયાશ્રયકાવ્ય” કહે છે કે કુમારપાળને આ ઠરાવ ( અપુત્રનું ધન દરબારદાખલ ન કરવાને) અત્યંત ખુશાલીથી વધાવી લેવામાં આવ્યું. ત્યારે આપણે તે હકીકત સહેલાઈથી સમજી શકીએ છીએ, અને પ્રબંધ જ માત્ર નહિ પણ કીતિ મુદીના બ્રાહ્મણકર્તા સોમેશ્વર પણ આ બાબતને અંગે ઘણી પ્રશંસા કરે છે."
- આ રાજ્યહુકમો ઉપરાંત કુમારપાળે જૈન ધર્મ તરફને પિતાને ઉત્સાહ મંદિર બંધાવીને, ઓછામાં ઓછી એક જમીનની બક્ષીસ આપીને અને બ્રાહ્મણ વર્ણોની સમાન અધિકાર જેન કેમને આપીને બતાવી આપે. આ છેલ્લે મુદ્દો માત્ર “મહાવીર ચરિત્ર” માં રજુ કરવામાં આવ્યો છે. ૭૬ માં લેકમાં કહે છે કે કુમારપાળે “અહતની પ્રતિમાને રથમાં સ્થાપન કરીને સર્વ જગ્યાઓએ રથયાત્રાને મહત્સવ કરાવ્યું. ” આ હકીકતથી આપણે એમ સમજવું જોઈએ કે રાજાએ પિતે કંઇ એ જગ્યાએ જઈને રથયાત્રાને મહત્સવ કર્યો નાતે, પણ નાની નાની કેમ આખા દેશમાં છૂટીછવાઈ પથરાયેલી હતી તેને તેવા પ્રકારને મહત્સવ કરવાની પર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #121
--------------------------------------------------------------------------
________________
(૧૦૮) વાનગી આપી હતી. એ તે ઘણી સહેલાઈથી સમજી શકાય તેવું છે કે જે ધાર્મિક જાહેર વરઘોડામાં દેવની મૂર્તિઓ મેટા રામાં સ્થાપન કરીને ફેરવવામાં આવે તે સંબંધી હિંદુસ્તાનના લેકો ખાસ કરીને બહુ જ ઈર્ષાલુ હોય છે. જ્યાં જ્યાં બની શકે ત્યાં ત્યાં નાની સંખ્યાની આવી કેમેને વધારે મજબૂત સંખ્યાવાળી કેમ અટકાયત કરે છે. આ બાબતમાં જેને બીજી કેમના દબાણથી ખાસ કરીને સહન કરતા આવ્યા છે. હાલમાં થોડાં વર્ષ ઉપર જ દીલ્હીમાં દિગંબર જૈને રથયાત્રાને વરઘડે કાઢવા માંગતા હતા તેને અંગે તેમને વૈષ્ણવ સાથે ઘણે સખ્ત કજીઓ થયે હતે. પુરાણપ્રિય પૂર્વકાળના રાજાએના સમયમાં ગુજરાતના શ્વેતાંબરે પોતાની મૂર્તિઓ જાહેરમાં ફેરવી શક્તા નહાતા એ સંબંધમાં જરાપણુ શંકા નથી અને તેમને આ હક્ક કુમારપાળે ફરી વખત પુનઃ પ્રાપ્ત કરી આવ્યો હોય એમાં પણ શક નથી. આપણે જે આ ખુલાસો સ્વીકારીએ તે “મહાવીર ચરિત્ર” માં કહેવામાં આવ્યું છે કે દરેક ગામમાં રથયાત્રાઓ થઈ એ વાત ન માનવા ગ્ય લાગતી નથી, કારણ કે ગુજરાતના લગભગ દરેક શહેર કે ગામમાં નાની જૈન કેમ હોય છે. તેઓને ધંધે શરાફી અને વ્યાપારને હોય છે. મંદિર બંધાવવાની બાબતને અંગે “ક્યાશ્રયકાવ્ય”માં અણહિલવાડમાં કુમારવિહાર અને દેવપટ્ટનમાં તેટલું જ મહત્ત્વનું મંદિર એમ બે મંદિર બનાવવાની હકીકત કહેવામાં આવી છે. બીજા હાથપર “મહાવીર ચરિત્ર” ૭૫ માં લેકમાં કહે છે તે પ્રમાણે લગભગ દરેક ગામમાં જિનચૈત્ય બંધાવવામાં આવ્યાં, પણ નામનિર્દેશ કરીને તે એ એક જિનમંદિર અણુહિલવાડમાં બંધાવવાની હકીકત રજુ કરે છે. આ કુમારવિહારનું મંદિર હોવું જોઈએ એમ આપણે સ્વીકારીએ. પ્રથમનું વક્તવ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
(૧૦૦) સ્વાભાવિક રીતે અતિશયોક્તિવાળું છે અને ભવિષ્યવાણીની ભાષાને અનુરૂપ છે. કદાચ આપણે “મહાવીર ચરિત્ર” ના સદર વક્તવ્યને એ અર્થ કરે જોઈએ કે કુમારપાળે નાના નાના મકાને (નાના દેરાસર) ઘણું મેટી સંખ્યામાં બંધાવ્યાં, પણ ખાસ નામ આપવાને ચગ્ય તે નહેતાં અને એ ઉપરાંત અણુહિલવાડમાં એણે અત્યંત સુશોભિત વિશાળ મંદિર બંધાવ્યું. આ અર્થ જે આપણે સ્વીકારીએ તે આ વક્તવ્ય અને “દ્વયાશ્રય” ના સદર વક્તવ્યને સમન્વય થઈ જાય. એમ કરવામાં આપણે એટલું સ્વીકારી લેવું પડે કે “ દ્વયાશ્રય”માં માત્ર ખાસ ધ કરવા લાયક મકાને ઉલ્લેખ કરવાને હેમચંદ્રને આશય હતું અને સદર દ્વયાશ્રયગ્રંથ “મહાવીર ચરિત્ર” પછી લખવામાં આવ્યું હતું. પ્રબંધે પણ ઘણું મંદિર બંધાવવાની વાત રજુ કરે છે. પ્રભાવક ચરિત્ર પ્રથમ અણહિલવાડમાં કુમારવિહાર બંધાવવાની હકીકત કહે છે. એની બંધામણનું કાર્ય તે મંત્રી વાક્ષટના નામે કરે છે. ત્યારપછી પ્રભાવક ચરિત્ર જણાવે છે કે રાજાએ પોતાનાં દાંતેનાં પાપનાં પ્રાયશ્ચિત માટે ૩૨ નાનાં વિહાર બંધાવ્યાં અને પોતાના પિતા તિહુઅણુપાળ અથવા ત્રિભુવનપાળના મંદિરમાં નેમિનાથની મૂર્તિને સ્થાપન કરી શત્રુંજય પર્વતપર એક મંદિર બંધાવ્યું અને એણે આખા દેશસ્થાન (જુદા જુદા પ્રાંતની મુખ્ય જગ્યાઓ) ને જિનચૈત્યથી અલંકૃત કર્યા. એ ગ્રંથને તદ્દન છેડે વીતભયનાં ખડેરામાંથી મૂર્તિ શેધી કાઢવાની જે વાત “મહાવીર ચન્દ્રિ” માં જોઈ હતી તે હકીકત ત્યાં પણ મળી આવે છે.
મેરૂતુંગની સંખ્યા આથી પણ વધારે મેટી છે. પ્રથમ જુદા જુદા પ્રાંતમાં બાંધેલ મંદિરની સંખ્યા ૧૪૦ કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #123
--------------------------------------------------------------------------
________________
(૧૧૦) ત્યારપછી તે કહે છે કે કુમારપાળે એક મંદિરમાં પાર્શ્વનાથની પ્રતિમાની સ્થાપના કરી અને તે મંદિરને ત્રિભુવનપાલવિહાર એવું નામ પિતાના પિતાના માનમાં આપ્યું. એ મંદિર શત્રુંજય નજીક વાગભટપુરમાં બંધાવ્યું. ત્યારપછી તે દાંતના પ્રાયશ્ચિત્તને અંગે ૩૨ મંદિરની બાબતને તથા કુમારવિહારને ઉલેખ કરે છે, પણ એના સ્થાપત્યનું ખાસ વર્ણન કરવામાં આવ્યું નથી. છેવટે ચાર વધારે મંદિરનાં વર્ણન કરવામાં આવ્યાં છે.
૧ મુષકવિહાર–કુમારપાળ જયારે જયસિંહના ત્રાસથી નાસભાગ કરી રહ્યો હતો ત્યારે એણે મુષક-ઉંદરને ભંડાર ચેર્યો હતો અને તેના તે કામને પરિણામે થયેલ નાસીપાસીથી ઉંદર મરણ પામ્યું હતું. એના મરણના પાપનું પ્રાયશ્ચિત્ત કરવા આ મંદિર તેણે બંધાવ્યું હતું.
૨ કરવિહાર–એક અજાણું સ્ત્રી ( અપ્રસિદ્ધ નારી) જેણે કુમારપાળને તેની નાસભાગ દરમ્યાન ભાતની થાળી (કરંબાવાળી) ખવરાવી હતી તેના માનમાં આ મંદિર બંધાવવામાં આવ્યું હતું. • ૩ દીક્ષાવિહાર–ખંભાતના સાલીકવસહિકા નામના - લતામાં એક પુરાણું મંદિર હતું. ત્યાં હેમચંદ્રને સાધુ તરીકે દીક્ષા આપવામાં આવી હતી. આ મંદિરને ફરીવાર બંધાવદેવામાં આવ્યું. - ૪ ઝાલિકાવિહારગુણાડિયામંદિર. હેમચંદ્રને
જ્યાં જન્મ થયે હતું તે સ્થાનપર ધંધુકામાં કુમારપાળે મંદિર બંધાવ્યું. એ મંદિરના સ્થાન પર ઘર હતું ત્યાં હેમચંદ્રને જન્મ થયે હતે. ૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #124
--------------------------------------------------------------------------
________________
(૧૧૧) આ સર્વ વિગતેને આપણે કદાચ સંપૂર્ણ વાસ્તવિક તરીકે સ્વીકારવા તૈયાર થઈ ન શકીએ તે પણ તે એટલું તે જરૂર દર્શાવે છે કે કુમારપાળનાં મંદિરે માત્ર અણહિલવાડ અને દેવપટ્ટનમાં જ પર્યાપ્ત થતાં નથી. વર્તમાન દંતકથાઓએ પણ એની યાદીઓ સંગ્રહી રાખી છે. આજે પણ શત્રુજય ઉપર અને ગિરનાર ઉપર કુમારવિહાર (કુમારપાળે બંધાવેલ દેરાસર ) બતાવવામાં આવે છે, પણ તેમને ઘણે છેદ્વાર કરવામાં આવેલ છે અને તેમાં પુરાણું લેખો મળતા નથી. ખંભાત અને ધંધુકામાં લોકે કહે છે કે જે સ્થાન પર કુમારપાળનાં મંદિરે એક વખત સ્થિત થયેલાં હતાં તે જગ્યાએ જાણીતી છે.
જનધર્મના વર્ચસવમાં અને જૈનેના લાભમાં આટલી બધી વિસ્તૃત પ્રવૃત્તિ છતાં કુમારપાળ પિતાના કુળને પુરાણે ધર્મ તદ્દન વિસરી ગયે નહિ. “દ્વયાશ્રયમાં પ્રાણીસંરક્ષણના કાયદાનું અને અણુહલવાડમાં કુમારવિહાર બંધાવવાનું જણાવ્યા પછી હેમચંદ્ર પિતે તે ગ્રંથમાં શિવ-કેદારનાથ અને શિવ-સોમનાથના મંદિરને સમરાવવાની હકીકત કહે છે અને આ બનાવ અણહિલવાડમાં કુમારવિહાર બંધાવ્યા પછી અને દેવપટ્ટણના મંદિર બંધાવ્યા પછી આગળ ઉપર બને છે. દેવપાટણમાં મંદિર બંધાવવાને હેતુ ઘણે વિચિત્ર છે. હેમચંદ્ર કહે છે કે મહાદેવ પિતે કુમારપાળ રાજાના સ્વપ્નમાં દેખાયા. તેણે જણાવ્યું કે તેની સેવાઓથી તે પ્રસન્ન થયેલ છે અને અણહિલવાડમાં પિતે જાતે રહેવાની ઈચ્છા બતાવી. આટલી હકીકતો ઉપરથી આપણે એવા નિર્ણય ઉપર આવી શકીએ કે કુમારપાળની હેમચંદ્ર તરફ ગમે તેટલી ભક્તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #125
--------------------------------------------------------------------------
________________
(૧૧૨) હોય છતાં અને એણે જૈન ધર્મના વ્રત–પચ્ચખાણ કરેલ હોવા છતાં, એણે પિતાને હાથ શૈવ લેકે તરફથી તદન પાછા ખેંચી લીધે નહોતે. એમનાં લેહીભર્યા યશયાગનાં તર્પણે એણે અટકાવ્યાં હોય, છતાં એણે રાજ્યના કોશાગારમાંથી એમને રાજ્યકક તેમના મંદિરના પૂજારીએ તથા રોગીઓ માટે આપે હશે. એવા પણ પ્રસંગે ( વખતે) આવ્યા હશે જ્યારે તે શિવસંપ્રદાયતરફ વધારે નજીક આકર્યો હશે અને જિનેને તેમજ શિવને પૂજ્યા હશે. આવી
અસ્થિરતા અને ધર્મોનું મિશ્રત્વ હિંદુસ્તાનમાં કાંઈ અસાધારણ નથી અને વેદબાહ્ય સંપ્રદાય સ્વીકારનારા બીજા રાજાઓના સંબંધમાં પુરાણા કાળથી આ પ્રમાણે બનતું નિવેદન કરવામાં આવે છે. દાખલા તરીકે થાણેશ્વર અને કનોજના ઇતિહાસપ્રસિદ્ધ રાજા હર્ષવર્ધન માટે કહે છે કે તે બુદ્ધને, બ્રહ્માને અને જિનેને પૂજતે હતે અથવા બોદ્ધોને, બ્રાહ્મણને અને જેનોને માન આપતે હતે. આવા આવિર્ભાવ ( બનાવ) માટેનાં કારણે પૂરતી રીતે ઉઘાડાં (સમજી શકાય તેવાં) છે. રાજ્ય દરબારમાં આવાં વેદબ્રાહા ધર્મોને પંડિત ઉપરાંત પ્રાચીન પંડિતે પણ હમેશાં હાજર હોય છે અને તેઓની લાગવગ પણ રાજાઓ ઉપર ઘણી મટી રહેતી હોય છે. ઘણે ભાગે અણહિલવાડમાં પણ એ પક્ષ હતું, કારણ કે પ્રબંધ કહે છે તે પ્રમાણે માત્ર એક જૈન વાગભટ જ માત્ર મંત્રી હતા એવી વાત નથી. તેના ઉપરાંત કપર્દી નામને મંત્રી હતું અને તે
ન હતું એવું કહેવામાં આવ્યું નથી. એ ઉપરાંત શિવ સંપ્રદાયને દેવધિ હતે. એ પહેલાના કાળમાં કુમારપાળને ધર્મશરૂ હતો (જુઓ પૃ. ૨૦૪, ૨૧૫) અને કુમારપાળના જૈન ધર્મના સ્વીકાર પછી પણ તે હાજર હતે. વિક્રમ સંવત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #126
--------------------------------------------------------------------------
________________
(૧૧૩) ૧૨૧૮ ની એક પ્રતના ઉપસંહારમાં મહાઅમાત્ય વધવળનું નામ મુખ્ય મંત્રી તરીકે વર્ણવવામાં આવ્યું છે અને એક ચંદ્રાવતીના પટાવત તે જ નામના રાજાને કુમારપાળે મંત્રી તરીકે નીમ્યો હતે એમ કહેવામાં આવ્યું છે તે ઘણે ભાગે એ જ
વ્યક્તિ છે. ૨૮ રાજાની પુરાણી ટેવને કારણે અને તેના પિતાના શિવ સંન્યાસીઓ સાથેના પૂર્વ પરિચયને લીધે એ પુરાણ સંપ્રદાયના પક્ષની સત્તા, અલબત, રાજા ઉપર જળવાઈ રહી હતી; આની સાથે હિંદના લેકેનું એક એવું વલણ હોય છે કે ધાર્મિક દર્શનકારેના સખ્ત વિરોધ પરત્વે એક જ સત્યના તે જુદા જુદા આવિષ્કારે છે એમ બતાવવાનો પ્રયત્ન કર. આ ચા વિચારણામાં એ વલણને આપણે ઉમેરે કરે ઘટે. ઉપર બતાવાઈ પણ ગયું છે કે બારમા સૈકામાં ત્રિમૂર્તિના બ્રાહ્મણદેવેને જિનસાથે એકીભાવ હતું અને આવા પ્રકારની એકાત્મતા બતાવવાની બાબતને ઉપગ ઘણે ભાગે કુમારપાળની પાસે પિતાના જૈન ધર્મને સ્વીકાર કરાવવાના પ્રયત્નની શરૂઆતમાં ખુદ હેમચંદ્ર પિતે પણ કર્યો હતે. ત્યારપછી એ રન થયેલ રાજા જિનની સાથે શિવની પૂજા કરે તે તદન સ્વાભાવિક બાબત છે. કદાચ આપણે એમ પણ ધારીએ કે એ પ્રમાણે હેમચંદ્રની સંમતિથી થયું હતું, કારણ કે જે તેમ ન હોય તે પિતાના મુરબ્બી અને શિષ્ય શિવના મંદિર બંધાવવાની હકીકતને આટલી ખુલ્લી રીતે ઉલ્લેખ એ પોતે ભાગ્યેજ કરે. એમ ગમે તે કારણે બન્યું હોય પણ કુમારપાળની શેવ સંપ્રદાય તરફની વલણ પર પોતાનું કામ બગડી જાય તેટલી હદ સુધી હેમચંદ્ર વિરોધ તે નહિ જ કર્યો હોય. એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
( ૧૧૪)
પાકા ધર્મપ્રચારક તરીકે તેણે પાતાની એક આંખ બંધ રાખવાનું વધારે ડહાપણભરેલુ ધાર્યુ. હોય. આ જાતની ધારણાને એક હકીકતથી વધારે ટકા મળે છે અને તે વાત એ છે કે ભાવપ્રહસ્પતિના માનસખધી ઉપરોક્ત લેખ જે વલ્લભી સંવત ૮૫૦ અથવા વિક્રમ સ ́વત ૧૨૨૫ની સાલના છે તેમાં તેને શિવના અનુયાયી તરીકે જણાવેલ છે. અલખત, રાજા જૈન ધર્મી થયા છે એવી વાતના પણ એ લેખમાં ઉલ્લેખ નથી; ઉલટુ એણે બ્રહસ્પતિને ભેટ આપી ( મક્ષીસ કરી અને ત્રીજા શિષ સોંપ્રદાયવાળાને મક્ષીસા આપી ( àાક ૫૦ મા ) તેના સંબધી હકીકત આપણને કહેવામાં આવે છે અને ત્યાં તેને “ મહેશ્વરરૃપાળિઃ ” (શિવસંપ્રદાયને અનુસરનાર રાજાઓના નેતા ) તરીકે વણ્વવામાં આવેલ છે. આ પ્રમાણે હકીકત હાવાથી શૈવમતના પૂજારીએ એને પેાતાના અનુયાયી વર્ગમાંના એક તરીકે ગણવાને તાકાત બતાવી છે. તેની સાથે એવી પણ હકીકતા હતી કે જેથી જૈને તેને પરમા નુ બિરૂદ આપવાને શક્તિમાન થયા. આ પ્રમાણે હોય તે હેમચંદ્રના વિજય તદ્ન પરિપૂર્ણ નહાતા, છતાં એક વેદબાહ્ય ધર્મના ગુરૂ રાજસત્તાધીશ ધર્મ સ્વીકાર કરનાર ઉપર જેટલું આધિપત્ય મેળવી શકે તેટલું તે ચેસ મેળવી શકયા હતા. શૈવધર્મીમાંથી એ કુમારપાળને તદ્દન મહાર ખેંચી લાવવાને શક્તિમાન ન થયા એ ખરૂં છે; પણ છતાં રાજાપાસે ચાલુ જૈનમતનાં અગત્યનાં વ્રત–પચ્ચખાણુ! લેવરાવવામાં અને રાજકારણમાં ઘણી લાગવગ મેળવવામાં એ જરૂર હિમંદ થયા. એ ખરૂ છે કે ગુજરાતના ઘણાખરા લેાકાએ જૈનધમ ના સ્વીકાર કરવાના અથમાં ગુજરાત જૈન પ્રાંત-જૈન રાષ્ટ્ર ન થયે..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #128
--------------------------------------------------------------------------
________________
( ૧૧૫)
એ ધર્મનો મોટા પાયાપર પ્રચાર એ કારણે પણ ન થયે કે એ ધર્મના નિયમ જીવનના જરૂરી ધંધા (દાખલા તરીકે ખેતીવાલ) કરવાની બાબતમાં એના અનુયાયીને પ્રાતબંધ કરતા હતા, છતાં પ્રાણવધની સામેના ફરમાને, દારૂ વગેરે અપેય પદાર્થો પીવા વિરૂદ્ધના કાયદા, જુગાર અને નસીબના દા માંડવા વિરૂદ્ધના કાયદાઓની અસર પ્રત્યેક અને સર્વ ઉપર થઈ હતી અને તેમાં જૈનધર્મના અતિ મહત્વના નિયમેનું જરૂર ફરજીઆત પાલન થતું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #129
--------------------------------------------------------------------------
________________
કુમારપાળના જૈનધર્મ સ્વીકાર પછીની હેમચંદ્રની સાહિત્યક કૃતિઓ.
હેમચંદ્રને રાજા પર કાબુ ઘણે મજબૂત હતું તે વખતે તે સંબંધ નીભાવવામાં હેમચંદ્રને ઘણે સમય જરૂર વ્યતીત
તે હવે જોઈએ, ત્યારે પણ હેમચંદ્ર પિતાના સાહિત્યવિષથક ઉચ્ચાભિલાષને સત્યનિષ્ઠ રહ્યા. ઉપર જણાવેલ યોગશાસ્ત્ર અને તેના ઉપરની ઘણી વિસ્તૃત વૃત્તિ (ટીકા) ઉપરાંત વિક્રમ સંવત ૧૨૧૬ અને ૧૨૨૯ વચ્ચે સંતપુરૂષેના ચારિત્રને સંગ્રહ “ત્રિષષ્ટિશલાકાપુરૂષ ચરિત્ર” નામનો ગ્રંથ એણે લખે. એ અતિ ઉત્તમ ૬૩ મહાપુરૂષનાં જીવનચ િછે. એ ગ્રંથ દશ પર્વેમાં ૨૪ જિને (તીર્થકરે), ૧૨ ચક્રવર્તીએ, (અથવા હિંદુ
સ્તાનના સાર્વભૌમ નરપતિએ), નવ વિષ્ણુદે, નવ બળદેવે અને નવ વિશુદ્ધિ અથવા વિષ્ણુના અવતારના નવ દુશ્મનોની કથાઓ આપે છે. એના વધારા તરીકે “પરિશિષ્ટ પર્વ અથવા “સ્થવિરાવલી ચરિત” માં પુરાણ દશપૂવી (ચદપૂર્વીએ) જંબુસ્વામીથી માંને વાસ્વામી સુધીનાનાં ચરિત્રે આપે છે. તેઓ પૂર્વકાળના “પૂ”નામના ધર્મગ્રંથને જાણનારા હતા. લગભગ આ ગ્રંથ અનુષ્ય ઈદમાં લખેલે છે અને તેને લેખક મહાકાવ્ય અથવા પદ્ધતિસરના મહાન પદ્ય તરીકે વર્ણવે છે. એને વિસ્તાર ઘા મટે છે. એટલે મેટે છે કે એને મહાભારતની સાથે સરખામણીને હા કંઈક અંશે વાજબી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #130
--------------------------------------------------------------------------
________________
(૧૭)
કરે છે. એનું નિદર્શન વિભાગને પર્વમાં વહેંચવાથી થાય છે. જિનમંડનના કહેવા પ્રમાણે એમાં ૩૬૦૦૦ અતુટુપ કલેકે છે. એ ગ્રંથને યોગશાસ્ત્ર પછી લખવામાં આવે છે, કારણ કે યોગશાસ્ત્રની ટીકામાં એ ગ્રંથનું કેઈપણ ટાંચણ કરવામાં આવ્યું નથી, પણ ઉલટું બીજા હાથ ઉપર ૩–૧૩૧ મી સેંધામાં સ્થળભદ્ર ગુરૂની કથા વર્ણવામાં આવી છે તે પરિશિષ્ટ પર્વ ૮-૧૭ અને ૯૫૫–૧૧૧ પ્રમાણે શબ્દેશબ્દ એકસરખી છે. માત્ર પ્રવેશક કેકેમાં તફાવત પડે છે અને અહીંતહીં છુટાછવાયા પાઠાંતરે છે, પણ અર્થની બાબતમાં તેમાં કાંઈ ખાસ જીવ જે તફાવત દેખાતું નથી, તેથી વગરભૂત્યે એમ લાગે છે કે એગશાસ્ત્રની ટીકામાંથી અમુક ફકરાઓ લઈ લઈને તેને પણ પરિશિષ્ટ પર્વમાં દાખલ કરવામાં આવ્યા છે. બીજા હાથ ઉપર “ ત્રિષષ્ટિશલાકાપુરૂષ ચરિત્ર ” ગ્રંથ
દ્વયાશ્રયકાવ્ય ” પહેલાં લખવામાં આવ્યું હતું અને કાંઈ નહિ તે એ ગ્રંથના છેલ્લા પાંચ સોં લખવામાં આવ્યા તે પહેલાં લખવામાં આવ્યું હતું. આ વાત માટે મેરૂતુંગે જણા
વ્યું છે કે આ કાવ્યમાં અસલ જયસિંહ-સિદ્ધરાજના વિજો વર્ણવવામાં આવ્યા હતા તે વાત સ્વીકારી લઈએ અને સાથે એટલું પણ સ્વીકારીએ કે એ કાવ્યને પછવાડેને ભાગ આગળ ઉપર ત્યારપછી ઉમેરવામાં આવ્યું હતું (પૃ. ૧૮૬) તે જ એ પ્રમાણે બંધબેસતી આવે તેમ છે.
“મહાવીર ચરિત્ર ” કરતાં “ દ્વચાશ્રય ” કુમારપાળને ઈતિહાસ જરા વધારે આગળ લઈ જાય છે, કારણ કે પુ. ૧૯૮ ઉપર જણાવ્યું છે તે પ્રમાણે તે દેવપટ્ટનમાં પાર્શ્વનાથનું વિશાળ સુંદર મંદિર બંધાવવાની વાતને ઉલેખ કરે છે. આ હકીકતના સંબંધમાં “મહાવીર ચરિત્ર” ચૂપ છે, પણ કુમાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #131
--------------------------------------------------------------------------
________________
( ૧૧૮ )
વિહારની માંષણી જે થાડી વહેલી થઇ હતી તે પરત્વે જે સંચાગાને પરિણામે એનુ વધાપન થયું હતું તેની વિગતા મહાવીર ચરિત્ર આપે છે. સંસ્કૃત ઢંચાશ્રય પછી પ્રાકૃત દ્વાશ્રય અથવા કુમારપાળ ચરિત્ર લખવામાં આવ્યું હતુ. આ નાની કૃતિ કુમારપાળને જ માત્ર ઉદ્દેશીને તૈયાર કરવામાં અને અણુ કરવામાં આવી છે. એમાં એની ધર્મશ્રદ્ધા અને વીતરાગદેવપરતાની પ્રશ'સા કરવામાં આવી છે; પણ એની સાથે પ્રાકૃત વ્યાકરણના નિયમેાનાં ઢષ્ટાંતા-દાખલાઓ આપવામાં આવ્યાં છે.
O
એ છેવટના કાળનું છેલ્લું વૈજ્ઞાનિક કાય તે ઘણેભાગે અભિ માનચિંતામણિની ટીકાની કૃતિ છે. આ કૃતિમાં ચેોગશાસ્ત્ર અને ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્રએ મને ગ્રથાને ટાંકવામાં આવ્યા છે, તે હકીકત સાબીત કરે છે કે આ ગ્રંથ વિક્રમ સંવત ૧૨૧૬ પછીના સમયના છે અને તે ગ્રંથ ગ્રંથકર્તાના જીવનનાં છેલ્લાં વર્ષોમાં લખવામાં આવ્યે છે. એ ગ્રંથ એમની સથી છેલ્લી જ કૃતિ હતી એમ દર્શાવનાર એક ત્રીજી પશુ હકીકત છે. એ અભિધાનચિંતામણિ૧ એક અવાચી અનેક શબ્દોના સંગ્રહકાશ હતા. તેની સાથે ઘનીય સંબંધ રાખનાર અનેકા કાષ ગ્રંથ છે. એમાં એક શબ્દના અનેક અર્થોં આવે છે. એ બીજા ગ્રંથથી અભિધાનચિંતામણિનું કાર્ય પૂર થાય છે. એ અનેકાય કાશપર “ અનેકાથ કરવાાર કામુદ્દીં ” નામની ટીકા જરૂર છે. એટલી વાત છે કે એ ટીકા હેમચ’દ્રની પોતાની લખેલી નથી, પણ એના શિષ્ય મહેન્દ્રે એના (હેમા’દ્નના ) નામથી એના મરણ પછી લખેલી છે. એ વાત ગ્રંથને છેડે લખેલી પ્રશસ્તિમાં આપણે નીચે પ્રમાણે વાંચીએ છીએ.૯૨ ' સુપ્રસિદ્ધ હેમચંદ્રના વિનય શિષ્ય મહેદ્રસૂરિએ આ ટીકા પાતાના ગુના નામથી લખી.”
66
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ܕ
www.umaragyanbhandar.com
Page #132
--------------------------------------------------------------------------
________________
(૧૧) ૨ “ અસાધારણ સગવડથી અન્વિત થયેલા જ્ઞાન અને પૂર્ણતાના ભંડાર સુપ્રસિદ્ધ ગુરૂ હેમચંદ્રની કૃતિ ઉપર ખુલાસાઓ લખવાની શક્તિ (આવડત) મારા જેવા નિભંગીમાંથી તે કયાંથી લભ્ય થાય? છતાં મેં તેનાપર ખુલાસા કર્યા છે તે તેમાં નવાઈ જેવું કાંઈ નથી; કારણ કે તે મહાન ગુરૂ જે મારા હૃદયમાં નિરંતર વસે છે તેના મુખ ખુલાસાઓનું મેં આમાં પુનરાવર્તન કર્યું છે.”
એ છેલ્લા શબ્દો બતાવે છે કે મહેકે જ્યારે લખ્યું ત્યારે હેમચંદ્ર મરણ પામ્યા હતા અને સદ્દગત તરફના સદ્ભાવભક્તિને પરિણામે તેમણે જે મુખેથી ખુલાસાઓ કર્યા હતા તે મહેન્દ્ર લખી નાખ્યા અને તેમને તેના નામથી પ્રસિદ્ધ કર્યા. હેમચંદ્ર તેટલા માટે એ કેશના બીજા વિભાગપર ટીકા લખવાને વિચાર કર્યો હેય એમ જણાય છે, પણ પિતાની યેજના પાર પડે તે પહેલાં તે મરણ પામ્યા હોય એમ લાગે છે. આપણે તેટલા માટે એમ ધારીએ કે પ્રથમ વિભાગપરની ટીકા થોડા વખત પહેલાં જ પૂરી થઈ હશે. એ હકીકત અહીં ફરીવાર જણાવવી ચગ્ય છે કે (જુઓ પૃ-૨૦૨) શેષાખ્યનામમાળા ગ્રંથને અસલથી જ અભિધાનચિંતામણિની ટીકાના ભાગ તરીકે ગણવામાં આવ્યું હોય તે તે પણ આ છેવટના સમયની જ કૃતિ હોય. આ અભિપ્રાયના ટેકામાં આવા જ પ્રકારને એક પ્રસંગ ટાંકી શકાય તેમ છે. વેગશાસ્ત્રની ટીકામાં પદ્યરચનાને વધારે મૂળમાં પણ કરવામાં આવ્યો છે. (જુઓ નેટ નં. ૬૦). આ મુદ્દા ઉપર ચોખવટ-સ્પષ્ટતા કોશેની ટીકાની તાડપત્રની પ્રતાની શેખેળ કરવામાં આવે તો જ થઈ શકે. પ્રભાવકચરિત્ર (નેટ નં. ૭૪) માં ઉલ્લેખ કરેલ જિન વાયગ્રંથ જેનું નામ ત્યાં “પ્રમાણુમિમાંસા ” આપવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #133
--------------------------------------------------------------------------
________________
(૧૨૦ ) આવ્યું છે, પણ જેને પ્રતમાં “સ્યાદ્વાદમંજરી” કહેવામાં આવે છેલ્સ તેની તારિખના સંબંધમાં હું કાંઈ કહી શકતે નથી, છતાં એ ગ્રંથને ઉલેખ વેગશાસ્ત્રની ટીકામાં મળતું નથી તેથી એ ગ્રંથ પણ વિક્રમ સંવત ૧૨૧૬-૧૨૨૯ દરમ્યાનને હવાને કદાચ સંભવ ગણાય.
અહીં હેમચંદ્રની કૃતિઓનું પત્રક પૂરું થાય છે. પ્રભાવકચરિત્રના ગ્રંથકર્તા ખરેખર કહે છે કે મારા જેવા સાદા માણસે” (નેટ-૭૪) એ મહાન ગુરૂના સર્વ ગ્રંથે જાણતા નથી અને રાજશેખર તે બહુ જોરથી કહે છે કે હેમચંદ્ર ત્રણ કરોડ (૩૦,૦૦૦,૦૦૦) શ્લેક લખ્યા હતા. આ હકીકત પટ્ટાવલિ અથવા ગુર્નાવલિઓમાં વારંવાર પુનઃ પુનઃ ઉલેખવામાં આવેલ છે, છતાં એ સ્વાભાવિક રીતે જ ન માનવામાં આવે તેવી અતિશએક્તિ (અત્યક્તિ) છે. અત્યારસુધીની હકીક્ત પ્રમાણે હેમચંદ્રને હિસાબે તેની કૃતિઓ પરત્વે એક લાખ લગભગ લેક થાય તેથી વધારે માનવાનું કોઈ કારણ નથી. અને એક વધારે ભાર મૂકવા ગ્ય હકીકત એ છે કે ખંભાત, જેસલમીર અને અણહિલવાડના ભંડારની શેખેળાએ પ્રભાવક ચરિત્રના પત્રકમાં આપેલ ગ્રંથ ઉપરાંત એક પણ વધારે હેમચંદ્રની કૃતિને પ્રકાશમાં આવ્યું નથી.
હેમચંદ્ર જેમ લેખક તરીકે ખૂબ ઉદ્યોગી હતા, તેમજ ગુરૂ તરીકે પણ ઓછા ઉગી ન હતા. તેને સર્વથી વૃદ્ધ-મેટે સુપ્રસિદ્ધશિષ્ય એક આંખવાળે રામચંદ્ર હતું. એના સંબંધમાં ઉપર ઉલલેખ કરવામાં આવ્યું છે. (પૃ. ૧૮૭) એના સંબંધમાં પ્રબંધ કહે છે કે એણે સે કૃતિઓ રચી હતી. છેલ્લાં થોડાં વર્ષોમાં એનાં બે નાટકે શોધી કાઢવામાં આવ્યાં છે રવિલાપ અનેનિલયભીમ. આનિર્ભય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #134
--------------------------------------------------------------------------
________________
( ૧૧ )
ભીમ(વ્યાયોગ)ની નીચે સહી કરતાં એના અંતભાગમાં રામચંદ્ર પિતાને માટે શાકવંજ એક સે કૃતિના કર્તા” શબ્દ વાપરે છે. એના ઉલ્લેખ ઉપરાંત પ્રબંધે જૂદે જૂદે પ્રસંગે ગુણચંદ્ર, યશશ્ચંદ્ર, બાલચંદ્ર અને ઉદયચંદ્રના નામને નિર્દેશ કરે છે. આમાંને ઉદયચંદ્રને ઉલેખ વ્યાકરણની બૃહદવૃત્તિના ઉપસંહારમાં પણ કરવામાં આવ્યા છે (નેટ ૩૪). અનેકાર્થ કેશની ટીકા ઉપર જણાવ્યું છે તેમ એક છઠ્ઠા શિષ્ય મહેંદ્રના અસ્તિત્વની સાક્ષી પૂરે છે અને કુમારવિહારની પ્રશસ્તિ આપણને વર્ધમાનગણિ નામના સાતમા શિષ્યને પરિચય કરાવે છે. પ્રચલિત દંતકથાઓ, અલબત, આવી નાની સંખ્યાથી સંતોષ પામતી નથી. અત્યારે પણ શાના ડાઘા વાળે એક પથ્થર અણહિલવાડમાં બતાવવામાં આવે છે અને એ પથ્થર ઉપર હેમચંદ્રને તકીએ રહેતું હતું એમ ધારવામાં આવે છે. જેનો કહે છે કે એની આસપાસ સે શિખે વીંટળાઈને બેસતા હતા અને ગુરૂમહારાજ જે કૃતિએ તેઓને લખાવતા હતા તે તેઓ લખી લેતા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #135
--------------------------------------------------------------------------
________________
હેમચંદ્ર-કુમારપાળ સંબંધ પરત્વે સ્થાઓ અને તેના અંત સંબંધી વાતે.
કુમારપાળના જૈનધર્મના સ્વીકાર પછી હેમચંદ્રની પ્રવૃત્તિઓ સંબંધી અગાઉ વિગતે આપવામાં આવી છે તે ઉપરાંત હેમચંદ્ર અને કુમારપાળના સંબંધ પરત્વે અને બીજા બનાવેને અંગે પ્રબંધોમાં ઘણી વાતે છે. જો કે આમાંની ઘણીખરી વાતે એતિહાસિક દષ્ટિએ વગર મૂલ્યની–બીનઉપયોગી છે, છતાં પરિપૂર્ણતાની ખાતર એને સંક્ષિપ્ત ઉલ્લેખ કરી જઈએ. ધારવામાં આવી શકે તે પ્રમાણે એવી વાતેની સંખ્યા પ્રભાવકચરિત્રમાં ઓછામાં ઓછી છે. એ કૃતિ માત્ર પાંચ જે કથાઓ આપે છે. મેરૂતુંગ સેળ વાર્તાઓ આપે છે. રાજરોખર એમાં થી વધારેને ઉમેરે કરે છે. વળી જિનમંડન એમાં પણ થી વધારેને ઉમેરો કરે છે, અને બીજી કથાઓનું અલંકારિક કલામય વર્ણન આપે છે. એમાં પુરાણું સાહિત્યને વધારે એવો બનાવવામાં આવ્યું છે. એ વાર્તાની હકીકતને અંગે એ સર્વના બે મોટા મુખ્ય વિભાગ પાડી શકાય, એક વિભાશમાં હેમચંદ્રના જ્ઞાન અને વર્તન (ચારિત્ર)ની પ્રશંસા કરવામાં આવી છે અને બીજામાં કુમારપાળની હેમચંદ્રતરફ ભક્તિ અને તેને જૈન ધર્મ તરફને પ્રેમ સાબીત કરવામાં આવ્યું છે.
હેમચંદ્રના સંબંધમાં શરૂઆતમાં એણે જુદે જુદે પ્રસંગે બનાવેલી કહેવાતી અનેક પકૃતિઓ (પ્લેકે વિગે) મોટી સંખ્યામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #136
--------------------------------------------------------------------------
________________
(૧૩) ટાઢવામાં આવી છે. જ્યારે કુમારપાળ રાજા અપુત્ર મરણ પામનાર વ્યાપારીઓનાં માલ-મિલકત જપ્ત કરવાનું છોડી દે છે ત્યારે મેરૂતુંગ હેમચંદ્રપાસે કુમારપાળના ગુગગાન કરાવે છે; છતાં આ સંબંધનું તેનું વક્તવ્ય પ્રભાવકચરિત્રસાથે મળતું આવતું નથી. જે લેક મેરૂતુંગના કહેવા પ્રમાણે “ વિદ્વાન વ્યક્તિ” ને કરે છે તે શ્લેક પ્રભાવકચરિત્રકાર હેમચંદ્રને છે એમ કહે છે અને મેરૂતુંગ જે લેક હેમચંદ્રને બનાવેલ કહે છે તે પ્રભાવકચરિત્રમાં દેખાતું જ નથી. ત્યારપછી મેરૂતુંગ એક શ્લેક ટાંકે છે. એ શ્લેકમાં હેમચંદ્રના મુરબ્બી ઉદયનના બીજા પુત્ર આમ્રભટની ભરૂચમાં સુવ્રત (મુનિસુવ્રત)ના મંદિરની પૂર્ણાહુતિ માટે પ્રશંસા કરવામાં આવી છે અને તે ઉપરાંત એ તીર્થકરની પ્રશંસામાં એક ગીત-ગાયન પણ મેરૂતુંગ ટકે છે. આ બાબતમાં ઉપર જે પ્રથમ કલેકની હકકત કહી તેને ઉલ્લેખ પ્રભાવક ચરિત્ર પણ કરે છે. એ ઉપરાંત પ્રબંધચિંતામણિ, હેમચંદ્ર શત્રુંજય ઉપર બનાવેલ કહે વાતે એક પ્રાકૃત-દંડક અને એક અપભ્રંશની અર્ધ કવિતા ( શ્લોકાર્ધ) રજુ કરે છે. એની અંદરની હકીકત એક સાધુના મુખને યોગ્ય જણાતી નથી, કારણ કે એમાં ગુણિકા-નાચનારીની હકીક્તને ઉલ્લેખ આવે છે. જિનમંડનની વાર્તાની સંખ્યા ઘણી મોટી છે. આમાંની ઘણીખરી વાતે કુમારપાળે લીધેલા જેનનાં બાર વતેના નિવેદનમાં માલુમ પડે છે
બ્રાહ્મણ પૂજારીએ રાજાનાં વતેનું ભંગ કરાવવા મથી રહ્યા હતા, તેની સાથે રાજા કેવી રીતે વર્તતે હતે તે સંબંધીની કથા ઉપરની સાબીતીઓ કરતાં પણ એની કાવ્યવિચક્ષણતાને અને ઘણું વધારે રસાત્મક વર્ણન પૂરું પાડે છે. એ વાર્તા કદાચ આધાર વગરની (Apoetryphal) પણ હેય. આ વાતનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #137
--------------------------------------------------------------------------
________________
(૧૨૪) પ્રથમ મૂળ રાજશેખરમાં મળે છે. તે એ વાર્તાને નીચે પ્રમાણે કહે છે –
જીવતાં પ્રાણીઓનાં જીવનરક્ષણસંબંધી કુમારપાળે ફરમાન બહાર પાડ્યાં પછી થોડે વખતે આ માસને શુકલપક્ષ આબે (અજવાળીયું). તે વખતે દેવી કટેશ્વરી અને બીજી દેવીઓના પૂજારીએાએ રાજાને જણાવ્યું કે– મહારાજ ! વલેના નિયમ પ્રમાણે રાજાએ સાતમને દિવસે સાત સે બકરાં અને સાત ભેંસા(પાડા) દેવીને આપવાં જોઈએ, આઠમને દિવસે આઠ સે બકરાં અને આઠ ભેંસે અને તેમને દિવસે નવ બકરાં અને નવ ભેંસા દેવીને ચઢાવવાં જોઈએ. રાજાએ
જ્યારે આ હકીકત સાંભળી ત્યારે તે હેમચંદ્રપાસે ગયા અને તેને તે સર્વ વાત જણાવી. મહાન ગુરૂએ રાજાના કાનમાં કાંઈ વાત કરી, એટલે રાજા ઉભું થયું અને તેમને જે હક્ક હતે તે આપવાનું વચન આપ્યું. રાત્રે દેવીઓનાં મંદિરમાં જનાવરેને લઈ જવામાં આવ્યાં. પછી તેના દરવાજા મજબૂત બંધ કરવામાં આવ્યા અને વિશ્વાસુ રજપુતેને ચેકીઆત તરીકે ગોઠવવામાં આવ્યા. બીજે દિવસે સવારે રાજા પિતે મંદિર પાસે આવ્યું અને મંદિરના દરવાજા ઉઘડાવ્યા. મંદિરની વચ્ચે સર્વે જનાવરે ચરતાં હતાં અને પવન–વટેળીઆથી સુરક્ષિત સુવાના સ્થાનવડે તાજામાજા થયેલાં દેખાતાં હતાં. પછી રાજાએ કહ્યું-“પૂજારીઓ ! મેં તે દેવીઓને આ જનાવ ધરી દીધાં હતાં. જે દેવીઓની ઈચ્છા હોત તે તેઓને દેવીઓએ ખલાસ કરી નાખ્યાં હોત, પણ તેઓને પૂરાં કરવામાં આવ્યા નથી તેથી એમ જણાય છે કે કીઓ માંસમાં કોઈ પ્રકારો આનંદ લેતી નથી, પણ તમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #138
--------------------------------------------------------------------------
________________
( ૧૨૫) માંસ ગમે છે! માટે તમે તદ્દન ચૂપ થઈ જાઓ. હું જીવતાં પ્રાણીઓ મારી નાખવા દઈશ નહિ.” પૂજારીઓએ પિતાના માથાં નીચાં કરી દીધાં. બકરાઓને છે મૂકવામાં આવ્યા પણ રાજાએ દેવીઓ પાસે અન્નનું નૈવેદ્ય ધર્યું અને તે કિંમતમાં બકરાંની જેટલું જ મૂલ્યવાન હતું.”
આ વાર્તાને જિનમંડન જરા ટુંકા આકારમાં આપે છે તે બાઈબલમાંની ઇલી જાહ અને બાલના પાદરીની વાર્તાને કેટલેક અંશે યાદ કરી આપે છે, પણ એ બાઈબલની વાર્તાને આ સ્વરૂપે ગોઠવી હેય એવું તે ભાગ્યેજ ધારી શકાય. કદાચ એ વાર્તા તદ્દન સ્વતંત્ર રીતે ઉત્પન્ન થઈ હશે. જે તે માત્ર બનાવટ જ હોય તે પણ તે સારી બનાવટ છે, કારણ કે કુમારપાળે જૈનધર્મને સ્વીકાર કર્યા પછી કેવા પ્રકારની મુશ્કેલીઓ વેઠી અને તેના માર્ગમાંથી તે દૂર કરવાને અંગે તેના ધર્મગુરૂનું વર્તન કેવા પ્રકારનું હતું તે બાબતને તે ઘણેભાગે આબેહુબ ચિતાર પૂરો પાડે છે. એ નેંધ કરવા લાયક છે કે આ વાર્તા પ્રમાણે કટેભરીને મત નિમૂળ કરવામાં આવ્યું નહોતું, પણ હીતર્પણના મતમાંથી વગર લેહીના મતમાં ફેરવી નાંખવામાં આવ્યું હતું.
મેરૂતુંગે આપેલી બે બીજી વાર્તાઓ હેમચંદ્ર પિતાના શત્રુ એ તરફ કેવી રીતે વર્તતા હતા તે બતાવે છે. પહેલી વાર્તા આ પ્રમાણે છે –બળવાન શિવ પૂજારી બૃહસ્પતિએ દેવપટ્ટનમાં કુમારવિહારને અંગે કોઈ પ્રકારની ખફગી વહારી. એને અંગે હેમચંદ્રની એના ઉપર અવકૃપા થઈ અને તેને પરિણામે એ પિતાને હે ઈ બેઠે. પછી એ બૃહસ્પતિ અણહિલવાડ આવ્ય, શોઢાશ્વયાક ભણ્યા અને એ જેન ગુરૂની સેવા આદરી વિજ્ઞાપ્ત કરતી એક કવિતાએ હેમચંદ્રને ઠંડા કર્યા અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #139
--------------------------------------------------------------------------
________________
(૧૨૬), અને શિવમંદિરના રક્ષકનું સ્થાન બૃહસ્પતિ પુનઃ પ્રાપ્ત કરી શકશે.
એક વામદેવ અથવા વાર્ષિ નામને પુરાણે દુશમન જે જયસિંહના સમયમાં હેમચંદ્રને પ્રતિસ્પધી હતું તેની સાથે કામ લેવામાં હેમચંદ્ર મકકમતા સાથે એટલી જ શાંતિપ્રિયતા બતાવી.
જ્યારે હેમચંદ્રને ખૂબ ઉચ્ચ સ્થાન મળ્યું ત્યારે એ વામદેવે હાસ્ય કરનારી એક કવિતાવડે એની મશ્કરી કરી. એની સજા તરીકે એને એના નેકરેએ ભાલાંથી ઘરમાંથી અપમાન સાથે કાઢી મૂક અને “લેહી વગરની દેહાંતદંડની સજા” (હિવા) તેને કરવામાં આવી. રાજદરબારમાંથી તેને જે આવક તરીકે વૃત્તિ મળતી હતી તે બંધ કરી દેવામાં આવી. વાર્ષિ તે પછી ભિક્ષા માગીને જે અનાજ એકઠું કરે તે પર જીવવા લાગ્યો અને પિતાના મનની નિશા (ઉપાશ્રય) સામે ઘણીવાર ઉભું રહેવા લાગ્યું. એક દિવસ આના અને બીજા રાજકુમારે ત્યાં રોગશાસ્ત્રને અભ્યાસ કરતાં હતા તે વખતે વાર્ષિએ “ખરેખરી લાગણથી” એ ગ્રંથની સ્તુતિ એક લેકમાં કરી. આથી હેમચંદ્રને તેની સાથે પુનઃ સંબંધ થયે અને હેમચંદ્ર તેની અસલ હતી તેના કરતા બમણી વૃત્તિ કરાવી આપી. ૯૭
ઉપર પૃ. ૧લ્પ માં જે હકીકત લખવામાં આવી છે તે પ્રમાણે એ શેવ પૂજારી અને જૈન સાધુ હેમચંદ્ર સારા મિત્રે ' હતા. એ વાતના કરતાં બૃહસ્પતિની જે વાર્તા અહીં આપવામાં આવી છે તે એને અને હેમચંદ્રને સંબંધ વધારે ચોખવટવાળા પ્રકાશથી ઘણે ભાગે રજુ કરે છે.
. એટલું છતાં પ્રબંધોમાં જે કથાનકે આપવામાં આવ્યા છે તેની મોટી સંખ્યા હિમયી અસાધારણુ' શક્તિએ, એની ભવિષ્યShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #140
--------------------------------------------------------------------------
________________
(૧ર૭ )
વાણની બક્ષીસ, બહુ જુના ભૂતકાળનું એનું જ્ઞાન, વ્યંતરાદિક પર એનું પ્રભુત્વ અને જૈનધર્મની વિરૂદ્ધ પડતી બ્રાહ્મણ દેવીશક્તિઓ પરનો એને કાબૂ કે તે તેનું વર્ણન કરે છે. પ્રભાવકચરિત્રમાં હેમચંદ્રની એક ભવિષ્યવાણુનું વર્ણન કરવામાં આવ્યું છે. એ ભવિષ્યવાણી સાચી પડી હતી. ત્યાં આપણને એમ કહેવામાં આવે છે કે કલ્યાણકટકના રાજાએ પોતાના દૂતે મારફતે સાંભળ્યું હતું કે કુમારપાળ જૈન થઈ ગયા હતા અને સત્તાહીન થઈ હતે. એ નિવેદનપરથી મોટા લશ્કરને લઈને તે ગુજરાતને સર કરવા ચઢી આવ્યે. મેટી મુશ્કેલી ઉભી થતાં કુમારપાળ હેમચંદ્રપાસે ગયે અને પિતાના દુશ્મનેથી પિતે જીતાઈ જશે કે નહિ? એ સવાલ પૂછયે. હેમચંદ્ર રાજાને ધીરજ આપીને કહ્યું કે જૈન શાસનદેવીએ ગુજરાતનું રક્ષણ કરી રહી હતી અને વધારામાં જણાવ્યું કે દુશમન સાતમે દિવસે મરણ પામશે.
વસ્તુતઃ ત્યારપછી થોડા વખતમાં કુમારપાળના દતે ખબરલાવ્યા કે ભાવષ્યવાણી સાચી પડી છે. મેરૂતુંગ અને જિનમંડન અને આ કહે છે છતાં તેઓના વર્ણનમાં દુશમન રાજાતે મધ્યપ્રાંતમાં આવેલા હિલ અથવા તીવારને રાજા કર્યું હતું. તેઓ પણ જણાવે છે કે એ રાજા ગુજરી ગયેઃ રાત્રીએ કુચ કરતાં હાથીના હોદ્દા ઉપર તે ઉંઘી ગયે, પિતાના સેનાના કંઠાથી એ વડના ઝાડે લટકી પડશે અને ગુંગળાઈને મરણ પામે. દેવળના કર્ણને સમય કુમારપાળ પહેલાં એક સે વર્ષ લગભગ આવે છે અને બીજી જગ્યાએ મેરૂતુંગે સાચી રીતે બતાવ્યું છે તે પ્રમાણે પહેલાં ભીમદેવને તે સમકાલીન હતું.૯૯
ભવિષ્યવાણી કરવાની એની શક્તિનો પૂરા, મેતુંગના કહેવા પ્રમાણે, હેમચંદ્ર પૂરો પાડ હતું. એ પ્રસંગ રાજાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #141
--------------------------------------------------------------------------
________________
(૧૨૮) પૂર્વ જીંદગીના ઈતિહાસની હેમચંદ્ર કરેલી જાહેરાત હતી. રાજશેખર અને જિનમંડન આ બાબત ઘણા વિસ્તારથી રજુ કરે છે અને ઉમેરે છે કે હેમચંદ્ર પિતે તે કહી શક્યા નહિ, પણ તે માટે તેણે વિદ્યાદેવીઓને હાજર કરી. આ પ્રસંગને લઈને જયસિંહસાથે પિતાની દુશ્મનાઈ શા કારણે હતી તે રાજાના સમજવામાં આવ્યું અને જિનમંડન કહે છે તે પ્રમાણે, તે પોતાના ગુરૂના પાંડિત્યથી એટલે બધા આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયે કે એણે (રાજાએ) હેમચંદ્રને “કલિકાલસર્વજ્ઞ” (કળિયુગમાં સર્વ હકીક્તના જ્ઞાતા) નું બિરૂદ અર્પણ કર્યું.૯૯ આવા પ્રસંગે બીજા અનેક જૈન સાધુઓએ કહેલ છે તે પ્રમાણે રાજાનું પૂર્વ જન્મમાં શું પ્રારબ્ધ (કર્મ) હતું તે કહ્યું હોય તે તે જરાપણ ન બનવાજોગ નથી. એની જે હકીકત જાળવી રાખવામાં આવી છે તે હેમચંદ્ર કહેલા પૂર્વ વૃતાંતને જ બરાબર આબેહુબ રજુ કરે છે કે નહિ તે તદન બીજે સવાલ છે.
જિનમંડનની એક ત્રીજી વાર્તા હેમચંદ્રમાં દૂરદર્શીતા (Clairvoyance)ની શકિત હતી એ ખ્યાલ કરાવે છે. એ ઘણી વિચિત્ર વાત છે, પણ ધીમે ધીમે દંતકથાઓને વિકાસ કે થતું જાય છે તેને એ દષ્ટાંતિક પ્રત્યય છે. એક વખત હેમચંદ્ર રાજા અને દેવબોધ સાથે બેઠા હતા અને હેમચંદ્ર રાજાને ધર્મશાસ્ત્ર સમજાવતા હતા. દરમ્યાન તે એકાએક ચૂપ થઈ ગયા અને મેટેથી એણે દુઃખને નિસાસે નાખે. દેવાધિએ પોતાના હાથ ચન્યા અને મહેટેથી બેલ્યા
કાંઇ નહિ!” પછી પાઠ આપવાનું કાર્ય આગળ ચલાવવામાં રાખ્યું. હેમથ પાઠ આપવાનું પૂરું કર્યા પછી દેવધિની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #142
--------------------------------------------------------------------------
________________
(૧૨૯) અને એમની વચ્ચે શી હકીકત બની હતી એ સવાલ રાજાએ હેમચંદ્રને પૂછો. હેમચંદ્ર જવાબમાં રાજાને કહ્યું કે“રાજન ! મેં જોયું કે દેવપટ્ટણના ચંદ્રપ્રભના મંદિરમાં એક ઉંદર બળતી દીવાની વાટ લઈ જતું હતું અને તેથી આગને ભડકે ઉઠ્યો હતે. દેવબોધિએ પિતાના હાથ મસળીને એને ઓલવી નાખે.” રાજાએ ખાસ એપીઆ દેવપટ્ટને મોકલ્યા તે તેને માલુમ પડ્યું કે હેમચંદ્ર જે કહ્યું હતું તે સર્વ યથાસ્થિત હતું.°°
પ્રભાવકચરિત્ર પણ હેમચંદ્રની અસાધારણ શક્તિને એક દાખલે ટાંકી શકે છે. તે કહે છે કે ભરૂચમાં આમ્રભટે સુવ્રત (મુનિસુવ્રત) ના મંદિરને જિર્ણોદ્ધાર કરાવ્યો ત્યારે એને સેંધવી દેવી અને ગણીઓ સાથે વિરોધ થયે અને તેમણે આમ્રટને માંદે પાડ્યો. આમભટની માતાએ હેમચંદ્રને સહાય માટે બોલાવ્યા. હેમચંદ્ર ત્યાં પોતાના શિષ્ય યશશ્ચંદ્રને લઈને ગયા. ત્યાં તેણે દેવીને મંત્રોગથી વશ કરી અને આદ્મભટને સાજો કર્યો. થોડા ફેરફાર સાથે આ હકીકત મેરૂતુંગ અને જિનમંડનની કૃતિઓમાં મળી આવે છે.૧૦૧
મેરૂતુંગ, જિનમંડન અને રાજશેખર પણ જણાવે છે કે હેમચંદ્ર રાજા કુમારપાળને કેઢ મટાડ. મેરૂતુંગના કહેવા પ્રમાણે આ કેઢાના રોગનું કારણ કચ્છના રાજા લક્ષ (લાખા)ની માતાએ લાખાને જીતનાર મૂળરાજ અને તેમ વારને આપેલે શ્રાપ હતા. હેમચંદ્ર પિતાની યોગશક્તિથી એને (કુમારપાળને) સાર કર્યો. રાજશેખરના કહેવા પ્રમાણે ચોલુક્યવંશની કુળદેવી કટેશ્વરીએ હવન-યાગ બંધ કરવાને બદલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #143
--------------------------------------------------------------------------
________________
(૧૦૦) લીધે (પૃ. ૧૧૩). દેવીએ કુમારપાળને દેખા દીધા અને પોતાના ત્રિશુળથી રાજાના માથામાં ઘા માર્યો. એને પરિણામે રાજાને કુષ્ટને રોગ થયે. રાજાએ પોતાના મંત્રી ઉદયનને પોતાની પાસે બેલા અને તેની પાસે પિતાની પીડાઓની વાત કરી. ઉદયનની સલાહથી હેમચંદ્રની સહાય માગવામાં આવી અને મંત્રેલા પાણી વડે એ રોગને દૂર કર્યો. જિનમંડન આ બને વાર્તાઓનું વિસ્તૃત વર્ણન આપે છે અને બે વખત ચમત્કારને થવા દે છે.
જિનમંડન બીજી બે વાતે કહે છે તે આથી પણ વધારે વિચિત્ર છે. પહેલી વાર્તા કહે છે કે જૈન ધર્મના છઠ્ઠા વ્રતમાં કુમારપાળે ચોમાસાની મોસમમાં પોતાની રાજધાની કદિ ન છેડવાને નિયમ કર્યો હતો. એના જાસુએ એક વખતે જાહેર કર્યું કે “ગઝનને શક રાજા એટલે કે ગઝનીના મુસલમાન પાદશાહે ચોમાસાના વખતમાં જ ગુજરાત ઉપર હલ્લે કરવાનું નકકી કર્યું હતું. કુમારપાળને આથી ભારે ધર્મસંકટ આવી પડ્યું. જે તે પિતાનાં વ્રતને વળગી રહે તે પિતાના દેશને બચાવ ન કરી શકે, જે તે રાજા તરીકે પિતાની ફરજ બજાવવા
છે તે જૈનધર્મથી પોતે વિમુખ થાય. આવી ઘુંચવણમાં એ તુરત હેમચંદ્ર તરફ ફર્યો. હેમચંદ્ર એને શાંત કર્યો અને સહાય કરવા વચન આપ્યું. પછી હેમચંદ્ર કમળાસને બેઠા અને ઉં સમાધિ લગાવી. થોડા વખત પછી આકાશમાંથી ઉડતી પાલખી નીચે ઉતરી આવી. એ પાલખીમાં એક માણસ ઉંઘતે હતે. આ ઉંઘનાર માણસ તે ગર્ઝનને રાજા હતો. હેમચંદ્ર એને પિતાની યોગવિદ્યાને બળે ત્યાં બેલાજો હતે. એણે ગુજરાત સાથે સુલેહ જાળવી રાખવાનું અને છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #144
--------------------------------------------------------------------------
________________
(૧૩૨) માસ સુધી પોતાના રાજ્યમાં સર્વ જીવતાં પ્રાણુઓને બચાવ કરવાનો હુકમ માન્ય કરવા વચન આપ્યું. ત્યારપછી જ એને છેડવામાં આવ્યું. બીજી વાર્તા છે એના કરતાં પણ વધારે શક્તિ હેમચંદ્રમાં હતી એમ કહેવાને દા કરે છે. એક પ્રસંગે આજે પૂર્ણિમા (પુનમ) હતી કે અમાસ હતી તે મુદ્દાપર હેમચંદ્ર અને દેવાધિ વચ્ચે ઘણું ખટપટ થઈ. હેમચંદ્ર એમ કહી દીધું હતું કે આજે પુનમ હતી. વાસ્તવિક રીતે આ વાત ખોટી હતી. દેવબોધિએ એટલા માટે એની ખૂબ મશ્કરી કરી. આટલું છતાં પણ હેમચંદ્ર પિતાની હાર જાહેર ન કરી અને જવાબમાં માત્ર એટલું જ કહ્યું કે તે દિવસની સાંજ તેના અભિપ્રાયની સત્યતા સિદ્ધ કરી બતાવશે. સૂર્ય અસ્ત થયે એટલે કુમારપાળ પિતે પિતાના રાજમહેલની અગાશી પર દેવધિ અને રાજ્ય અમલદારો સાથે તે દિવસે ચંદ્રમા ઉગે છે કે નહિ? તે જોવા માટે ચ અને ઉતાવળી ચાલે ચાલનાર ઉંટેની એક ટુકીને પૂર્વ દિશા તરફ રવાના કરવામાં આવી. વસ્તુતઃ એ અમાસની રાત્રે પૂર્ણ ચંદ્રને ઉદય થયે અને આખી રાત રા. બીજા દિવસની પ્રભાતે પશ્ચિમ દિશામાં અસ્ત થઈ ગયે. જે રાજદૂતેને પૂર્વ દિશાએ ખૂબ દૂર મેકલવામાં આવ્યા હતા તેમણે પણ પાછા આવીને એ જ પ્રમાણે જોયું હતું તે નિવેદન કર્યું. રાજાના પિતાના ઉપર કરેલા કઈ જાતના કામણથી રાજા છેતરાઈ ગયા હોય એ આ ચક્ષુવિકાર નહોતે, પણ એક સહાયક દેવ જેણે તેને સિદ્ધચક્ર આપેલ હતું તેની મદદથી હેમચંદ્ર આ એક પ્રકારને ચમત્કાર જ બતાવ્યું હતું.
બીજી કક્ષામાં આવે તેવી કુમારપાળની હેમચંદ્ર તરફ પ્રેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #145
--------------------------------------------------------------------------
________________
(૧૩૨) બતાવનારી સ્થાઓની સંખ્યા ઘણું નાની છે અને ઘણીખરી પ્રભાવરિત્રમાં અગાઉ આવી ગઈ છે તેની તે જ છે. પહેલી વાર્તા જે કુમારપાળને હેમચંદ્ર તરફ રાગ બતાવી આપે છે તે રાજના બગીચામાં આવેલ તાલના વૃક્ષને શ્રીતાળ વૃક્ષોમાં ફેરવી નાખવા પરત્વેની છે. તે વાર્તા કહે છે કે-“એક વખત હેમચંદ્રની અનેક કૃતિઓની નકલે (કેપીઓ) તૈયાર થતી હતી તે વખતે તાડપત્રને જથ્થ ખૂટી ગયે અને બહારથી મેટે જથ્થો મેળવી લાવવાની આશા નહોતી. આવી રીતે પિતાના ગુરૂની પ્રવૃત્તિ અટકી પડે એ હકીકતથી રાજા બહુ ખીન્ન થઈ ગયે. રાજા પિતાના બગીચામાં ગયે. ત્યાં ચાલુ તાલના ઝાવ ઉભા હતા તેની એણે સુગંધી દ્રવ્ય - અને પુષ્પોથી પૂજા કરી, એના થી ઉપર મેતી–માણેકની માળા ચઢાવી અને એ સર્વ વૃક્ષ શ્રીતાળ વૃક્ષોમાં ફેરવાઈ જાઓ એવી પ્રાર્થના કરી. બીજે દિવસે સવારે બગીચાના માળીઓએ જાહેર કર્યું કે રાજાશ્રીની ઈચ્છા પ્રમાણે બધા વૃક્ષે શ્રીતાળ વૃક્ષામાં ફેરવાઈ ગયાં છે. જે માળી આ સારા સમાચાર લઈ આવ્યે તેમને સુંદર શરપાવ આપવામાં આવ્યો. અને પુસ્તકે લખવાનું કાર્ય આનંદપૂર્વક આગળ વધ્યું. આ કથાને જિનમંડને તે જ પ્રમાણે કહી છે, પણ એણે એક માટે ઈતિહાસ વ્યતિક્રમ Anachronism કર્યો છે. એ એમ કહે છે કે લખનારા( લહીઆ )એ કાગળથી ચલાવ્યું અને એ વાત રાજાને બરાબર પસંદ આવી નહિ. જેન ભંડારેની શોધખેળે આપણને બતાવ્યું છે કે કાગળને ઉપગ ગુજરાતમાં આ વખતની પછી ૧૨૦ વર્ષે તે દેશની મુસલમાનોની છત પછી . દાખલ કરવામાં આવ્યું હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #146
--------------------------------------------------------------------------
________________
( ૧૩૩)
કુમારપાળના પેાતાના ગુરૂ તરફ ખૂબ રાગ હતા ંની ત્રીજી અને વધારે માટી સાબીતી પાતાનું રાજ્ય ગુરૂચરણે ધરીને રાજાએ બતાવી આપી. પ્રભાવકચરિત્ર પ્રમાણે આ પ્રસંગ આ રીતે બન્યા. સર્વ વસ્તુના ત્યાગ ધર્મિષ્ટ શિષ્યે કરવા જોઇએ એ શિષ્યધર્મ ખતાવનાર એક ગાથાના ઉચ્ચાર કરવામાં આવ્યેા. આપણને ત્યારપછી એમ કહેવામાં આવે છે કે હેમચન્દ્રે તે ખક્ષીસને અસ્વીકાર કર્યાં અને કહ્યું કે એક યતિતરીકે પોતે સર્વ પરિગ્રહ અને સ વાંચ્છાથી મુક્ત ડાવા જોઇએ. રાજા કોઈપણ રીતે એ અસ્વીકારની વાતને તાબે થયા નહિ. તે વખતે મત્રીઓ વચ્ચે પડયા અને સૂચના કરી કે કુમારપાળે રાજા તરીકે રહેવુ, પણ ગુરૂની સંમતિ લઈને રાજકાજ ચલાવવું. આ નીકાલ સ્વીકારવામાં આવ્યે અને હેમચન્દ્રે ચેગશાસ્ર લખ્યું અને તેમાં એક આસ્તિક રાજાએ કેવા પ્રકારનું વન કરવું ઘટે તે તેણે કુમારપાળને ખતાવી આપ્યું.૧૦૫
કુમારપાળ રાજાની જૈનધર્મ પર શ્રદ્ધા સક્રિયરૂપે ઘણી હતી. તેના ચાસ દાખલા અને પ્રસંગેા જિનમંડન આપે છે તે કદાચ વગર આધારના (Apoeryphal) હાય. તે જણાવે છે કે રાજાએ જૈન ધર્મના સ્વીકાર કર્યાં ત્યારપછી મહેશ્વર અને ખીજા દેવાની મૂર્તિ જેને તેના પૂર્વાપુરૂષો પૂજતા હતા તે સ તેણે બ્રાહ્મણેાને આપી દીધી અને પેાતાના રાજમડેલમાં તેણે માત્ર જિનેાની પ્રતિમાને રહેવા દીધી.૧૦૧ તે ઉપરાંત હેમચંદ્રની સમક્ષ રાજાએ ખાર ત્રતા ઉચ્ચર્યા (લીધા) તેના વિસ્તૃત નિવેદનમાં જિનમંડન દરેક નિયમ રાજાએ કેવી રીતે પાળ્યે અને તેને અંગે તેને કેવા બિરૂદો મળ્યા તેની વિગતા આપે છે, જૈનોના નિયમાના અનુસરણને પરિણામે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #147
--------------------------------------------------------------------------
________________
( ૧૩૪ )
જે કાયદાઓ કરવામાં આવ્યા તે પૈકી નીચેના ખાસ વક્તવ્યને પાત્ર છે. સાતમુ વ્રત જે બીનજરૂરી ભાગ અને પાપને લગતા ધંધાઓના નિષેધ કરે છે. તેના પાલનમાં રાજાએ ફાલસા પાડવાના ધંધામાંથી થતી ઉપજ તથા બળદ ઉપરના કર, ભાડાના વાહન (શકટ) પરના કર વિગેરે વિગેરે છેડી દીધાં અને એને લગતા દફ્તરાના તેણે નાશ કરાવ્યેા. મારમા વ્રત નીચે એ રાજાએ શ્રાધ્ધા ( શ્રદ્ધાવાળા જેના ) તરફથી મળતા લગભગ ખાર લાખના કર મૂકી દીધા. એ જ કારણસર એણે જરૂરીઆતવાળા જૈનાને ધન આપ્યું અને ભીખારીઓને અન્ન વહેંચવા માટે એ જ કારણે એણે અન્નસત્ર મંધાવી આપ્યાં. મિદાના સંબધમાં હેમચંદ્ર એનેપ્રથમ વ્રતના પાલનને અગે ‘શરણાગતત્રાતા' ( સહાય માટે આવનારનું રક્ષણ કરનાર) કહેતા, બીજા વ્રતના પાલનને અંગે ‘ યુધિષ્ઠિર ' કહેતા અને ચતુર્થાં વ્રતના પાલનને અગે એને પ્રદાષિ” કહેતા.૧૭
*
એ ઉપરાંત સ` પ્રબધામાં એવી હકીકત પણ આપણને સાંપડે છે કે હેમચંદ્રની સાથે કુમારપાળે ગુજરાતના જૈન તીર્થાની કેટલીક યાત્રા કરી. પ્રભાવકચરિત્ર પ્રમાણે એના રાજ્યનાં છેવટના ભાગમાં એક જ યાત્રાએ થઈ. એ ચાત્રામાં રાજાએ શત્રુંજય અને ગિરનારને ભેટ્યા; છતાં એ પાતે ગિરનાર ઉપર ચઢયા નહિ પશુ પર્વતની તળેટીમાં રહી નેમિનાથની પૂજા કરી. એણે પેાતાના મંત્રી વાગભટને ડુંગરના રસ્તા વધારે સારા કરાવવાનું કા સાંપ્યું. મેરૂતુગના ‘તી યાત્રાપ્રબંધ' એને મળતું નિવેદન કરે છે, પણ તેની સાથે તે ઠેઠળના રાજાએ ચેાજેàા હો જોડી દે છે અને ધંધુકાને માગે જૈન કામના નાયક ( સંઘાભાગાપભાગવિરમણુ અને કર્માદાન વ્યાપારત્યાગ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #148
--------------------------------------------------------------------------
________________
(૧૩૫) ધિપતિ) તરીકે શત્રુંજય તરફ જતે રજુ કરે છે. આપણને કહેવામાં આવે છે કે તે વખતે ધંધુકામાં ઝેલિવિહાર' આ પ્રસંગે રાજા બંધાવે છે. (પૃ ર૦૯) મેરૂતુંગ પણ યાત્રાઓને કુમારપાળના રાજ્યના છેવટના ભાગમાં મૂકતા દેખાય છે. બીજા હાથ ઉપર રાજશેખર એ યાત્રાઓની વાત રજુ કરે છે આમાંની એક કાઠિયાવાડની હતી અને બીજી સ્તંભપુર અથવા ખંભાતની હતી. આ ખંભાત રાજાએ પાર્શ્વનાથ મહારાજને અર્પણ કરવાનું ત્યાં ધારવામાં આવેલ જણાય છે. જિનમંડન મેરૂતુંગસાથે છેવટે મળતા થાય છે, પણ કુમારપાળનાં કાર્યોની રેષાવલિમાં કહે છે કે રાજાએ સાત યાત્રાઓ કરી પોતાની જાતને પવિત્ર કરી અને કહે છે કે પહેલી યાત્રા વખતે એણે જિનદેવપાસે એક એક લાખની કિંમતવાળા નવ હીરાએ અર્પણ કર્યા. એની કુલ કિંમત નવ લાખની થઈ૧૮ કુમારપાળના સમયના લેખમાં આ મુદ્દાને પાકે કરે તેવું કાંઈ લખાણ નથી, છતાં પ્રબંધકારે જ્યારે એમ કહે છે કે તેના રાજ્યના છેવટના ભાગમાં રાજાએ શત્રુંજય અને ગિરનારની ભેટ કરી ત્યારે આપણે તે વાત જરૂર માનીએ. દ્વયાશ્રયકાવ્ય અને મહાવીર ચરિત્રની આ મુદ્દા પરની ચૂપકીદી બહુ અર્થસૂચક નથી, કારણ કે આગળ બતાવવામાં આવ્યું છે તેમ કુમારપાળના રાજ્યના છેડા પહેલાં સદર બને કૃતિઓ તેયાર થઈ ગઈ હતી, બીજા હાથપર અને જુના પ્રબંધે એ બનાવને અંગે એટલું બધું સામ્ય બતાવે છે કે એ વક્તવ્યની સત્યતાના લાભમાં એ ઘણી મહત્વની દલીલ પૂરી પાડે છે અને એની અવાંતરીય સંભવિતતા માટે એ એટલી જ મહત્વની કટિ પૂરી પાડે છે. હિંદના રાજાએ પોતાના રાજ્યના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #149
--------------------------------------------------------------------------
________________
(૧૩૬) છેવટના ભાગમાં યાત્રાએ જવાની પદ્ધતિ રાખે છે અને કુમારપાળે કાઠિયાવાડના દ્વીપકલ્પના જૂદા જૂદા વિભાગોમાં મંદિરે બંધાવ્યાં હતાં તેથી તેણે જાતે ત્યાં જઈ તે જગ્યાએ ભેટવાની પિતાની ફરજ માની હોય તે સમજવું સહેલું છે. બીજા હાથ ઉપર એ યાત્રાની પરિસ્થિતિ સંપૂર્ણ સચ્ચાઈથી કહેવામાં આવેલ છે તે મુદ્દો ઘણે ચર્ચાસ્પદ છે. જે કુમારપાળે ગિરનારની ભેટ કરી હોય તે પાડેશમાં આવેલ જે દેવપટ્ટનમાં એણે કરાવેલાં પાર્શ્વનાથ અને સોમનાથનાં મંદિરે ઊભાં હતાં તેની ભેટ લીધા વગર કોઈ દીધેલ હોય તે વાત ભાગ્યેજ માનવા ગ્ય લાગે છે. ખંભાતની યાત્રાની વાત તથા સાત યાત્રાઓની હકીકત પછવાડેની કૃતિઓમાં જ માલુમ પડે છે તેથી તેને આપણે માન્યતા ઉપર, અલબત બહુ હક ન થાય.
હેમચંદ્રના મૃત્યુસંબંધમાં પ્રબંધકારે કશી વિગતે આપતા નથી. તે વિક્રમ સંવત્ ૧૨૨૯ માં કાળધર્મ પામ્યા (મરણ પામ્યા) એટલું જ તેઓ રજુ કરે છે. એના અહેવાલ પ્રમાણે હેમચંદ્ર પિતે જ ભવિષ્યવાણી ભાખી હતી કે પિતાના ચેરાસીમા વર્ષને અંતે પિતાનું મૃત્યુ થશે. જ્યારે પિતે તે ઉમરે પહોંચ્યા ત્યારે એણે જેનકિયાગને અનુસારે જે અંતિમ ઉપવાસો (અનશન) નિર્વાણ તરફ જરૂર લઈ જાય છે તેને સ્વીકાર કર્યો.
પિતાના મરણ પહેલાં એણે પિતાને મિત્ર (કુમારપાળ) જે પિતાને માટે દિલગીર થતું હતું તેને આગામી ભવિષ્ય તરીકે જણાવ્યું કે તે છ માસમાં મરણ પામશે અને છેકરા વગર મર પામનાર છે. એમ પણ જણાવ્યું અને પોતે જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #150
--------------------------------------------------------------------------
________________
(૧૩૭) જીવતાં જ મરક્રિયા કરી લેવાને તેને ઉપદેશ આપે. આ પ્રમાણે એણે કહ્યા પછી “ શરીરના દશમા દ્વારેથી એને પ્રાણવાયુ છૂટી ગયે. ” કુમારપાળે એના દેહને અગ્નિસંસ્કાર કર્યો અને તેની રક્ષાને તે પવિત્ર માનતે હતું તેથી પિતાના કપાળ પર તે લગાવ તેનું તિલક કર્યું. તેના રાજ્યના સર્વ અમીર ભાયાતેએ અને અણહિલવાડના શહેરીઓએ રાજાનું અનુકરણ કર્યું. મેરૂતુંગ ઉમેરે છે કે આજે પણ અણુહિલવાડમાં એ હેમખંડ એ કારણે સુપ્રસિદ્ધ છે. આપણને ત્યારપછી કહેવામાં આવે છે કે કુમારપાળે પિતાની બાકીની જીંદગી ઘણું શેકમાં ગુજારી અને ૩૧ વર્ષ રાજ્ય કરીને ભવિષ્યવાણીમાં કહ્યું હતું તે જ દિવસે સદ્ધયાનપૂર્વક મરણ પામ્યા. આ પછવાડેનું વાકય એમ બતાવતું લાગે છે કે પંડિત માણસોના મરણની પેઠે એણે પણ અણુશણ કરીને મરવાને માર્ગ પસંદ કર્યો.
હેમચંદ્રપરત્વે મેરૂતુંગ જેવી હકીકત રજુ કરે છે તેવી જ હકીકત જિનમંડન રજુ કરે છે, પણ એનાં છેલ્લાં વર્ષો પરત્વે એ થી વધારે વિગતો પૂરી પાડે છે. તે કહે છે કે હેમચંદ્રના શિષ્યના કલહથી એ વર્ષે દિલગીરીભરેલાં બન્યાં હતાં. કુમારપાળ વૃદ્ધ થયું હતું છતાં એને છોકરે ન લેવાથી પિતાની પછવાડેના ગાદીવારસની પસંદગીના પ્રશ્નપર ગુંચવણમાં હતો. એના ભાઈને પુત્ર અજયપાળ રિવાજ પ્રમાણે ગાદી ઉપર અગ્ર હક કરતું હતું. બીજી બાજુએ કુમારપાળની દીકરી પ્રતાપમાળાને પુત્ર હતું. એ બે વચ્ચે કેને વારસ કર
# હેમખાડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #151
--------------------------------------------------------------------------
________________
( ૧૩૮ ) એની ઘડભાંજ હતી. હેમચંદ્ર પ્રતાપમાળાના પુત્રના લાભમાં જાહેર થયા હતા, કારણ કે તે કપ્રિય અને ધર્મશ્રદ્ધાળુ હતું. બીજા હાથપર અજયપાળ તુચ્છ મને વિકારને આધીન હતે, બ્રાહ્મણને પક્ષપાતી હતું અને તેના કાકાના કરેલા કાયદાઓ બાજુએ મૂકી દે તેવું હતું. આ પ્રમાણે હકીકત હોવા છતાં પોતાના ગુરૂની ઈચ્છા વિરૂદ્ધ અને પિતાના ધર્મના હિતની વિરૂદ્ધ બાળચંદ્ર અજયપાળને પક્ષ કરતા હતા. બીજા હાથઉપર રામચંદ્ર અને ગુણચંદ્ર પોતાના ગુરૂને નિમકહલાલ રહ્યા હતા.
કુમારપાળના અંતની હકીકત મેરૂતુંગ કરતાં જિનમંડન કાંઈક ફેરફારવાળી આપે છે. તેના અહેવાલ પ્રમાણે હેમચંદ્રની સલાહ અનુસાર પિતાના ગાદીવારસ તરીકે પ્રતાપમલ્લની પસંદગી કુમારપાળે જાહેર કર્યા પછી અજયપાળે કુમારપાળને ઝેર આપ્યું હતું.
જ્યારે રાજાને ઝેરની અસર જણાવા લાગી ત્યારે તેણે પોતાના રાજકેશમાંથી વિષહન શંખ (છીપલી) મંગાજો. અજયપાળે. એ શંખને દૂર કરી દીધું હતું. રાજાને આ વાતની ખબર પર્વ એટલે તેણે જનવિધિએ મરવાની તૈયારી કરી અને સર્વ પ્રકારના આહારને ત્યાય કરીને ત્યારપછી એ મરણ પામ્યું. બ્રાહ્મણપક્ષના ટેકાથી ત્યારપછી અજયપાળ ગાદી પર આવ્યું.૧૦
આ અહેવાલમાંથી આપણે સ્પષ્ટતાથી એટલું તારવી શકીએ કે કુમારપાળ પહેલાં થેડે વખતે હેમચંદ્ર વિક્રમ સંવત. ૧૨૨૯ માં મરણ પામ્યા. પિતાની જીંદગીના છેવટના ભાગમાં ગાદીવારસની ખટપટમાં એ શુંચવાઈ ગયા અને જૈન ધર્મના હિત ખાતર એને પ્રયત્ન હકદાર વારસને દૂર રાખવા તરફ હતે એ વાત હકીકત તરીકે અસંભવિત ન ગણાય. આના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #152
--------------------------------------------------------------------------
________________
(૧૩૯) સંબંધમાં એમ પણ દલીલ કરી શકાય છે કે સર્વ મૂળાધારે પ્રમાણે તેના મરણ પછી જૈનધર્મસામે સખત પ્રત્યાઘાત થયે હતું અને હેમચંદ્ર અને કુમારપાળના પુરાણા મિત્રરામચંદ્ર અને આદ્મભટ્ટ (ઉદયનને પુત્ર) ત્યાર પછીના રાજાવડે બહુ સખ્ત રીતે ત્રાસ પામ્યા હતા. તે જ વખત ગાદીવારસ તરીકે પ્રતાપમાની પસંદગી અને કુમારપાળપર ઝેરને પ્રવેગ એ પણ તદન ન માનવાજોગ વાત નથી છતાં ચોકસાઈથી આપણે એ હકીકતેને ઐતિહાસિક કહીએ તે પહેલાં જિનમંડનના કૃતિસંગ્રહ કરતાં વધારે પુરાણી અને આધાર મૂકવા લાયક કૃતિઓથી એ વાતને પાકી કરવાની જરૂરીઆત રહેશે.
Be
જો કે
|
R
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #153
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #154
--------------------------------------------------------------------------
________________
હેમચંદ્રનું જીવનવૃત
તેની નોંધા.
૧. પૂર્વાષિચરિત્ર રાહગિરિ અથવા પ્રભાવકત્રના છેલ્લા– ખાવીશમા શૃંગ હેમચંદ્રના જીવનચિરત્ર પરત્વેના છે. એમના સંબધી સહજ હકીકત નોંધરૂપે એકવીશમા શૃગમાં પણ આવે છે. હેમ કે ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર પર પરિશિષ્ટ પર્વ બનાવ્યું તેના અનુસંધાનમાં આ પ્રભાવકચરિત્રગ્રંથ ચંદ્રપ્રભના શિષ્ય પ્રભાચદ્રસૂરિએ બનાવ્યેા છે અને તે ગ્રંથને વૈયાકરણીય દેવાનંદના શિષ્ય કનકપ્રભસૂરિના શિષ્ય પ્રદ્યુમ્નસૂરિએ નીચે પ્રમાણે શાખ્યા છે.
श्रीदेवानन्दशैक्षश्रीकनकप्रभशिष्यराट् ।
श्रीप्रद्युम्नप्रभुर्जीयाद् ग्रंथस्यास्य विशुद्धिकृत् ॥ १६॥
“ શ્રીદેવાનંદના પ્રવર શિષ્ય શ્રીકનકપ્રભ અને આ ગ્રંથનુ શાધન કરનાર શ્રી પ્રદ્યુમ્નમુનિવર જયવંત વર્તો. ” (પ્રભાવક ચરિત્ર શ્રી જ્ઞાત્માનં સભા ભાષાંતર પૃષ્ઠ. ૨.)
श्री चन्द्रप्रभसूरिपट्टसर सीहंसप्रभः श्रीप्रभाचंद्रः सूरिरनेन चेतसि कृते श्रीरामलक्ष्मीभुवा । श्रीपूर्वर्षिचरित्ररोहण गिरौ श्री हेमचंद्रप्रथा - ( द्रप्रभोः ) श्री प्रद्युम्नमुनिदुना विशदितः शृंगो द्विकद्विप्रमः ॥ ८५१ ॥
"6
શ્રી ચંદ્રપ્રભસૂરિના પદ્યરૂપ સરાવરને વિષે હું સસમાન તથા શ્રી રામ અને લક્ષ્મીના પુત્ર એવા શ્રી પ્રભાચંદ્રસૂરિએ પોતાના વિચારપર લેતાં, શ્રી પ્રદ્યુમ્નમુનીશ્વરે સંશોધન કરેલ, શ્રી પૂષિના ચરિત્રરૂપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #155
--------------------------------------------------------------------------
________________
( ૧૪૨ )
રાહણાચળને વિષે શ્રી હેમચંદ્રસૂરિના ચરિત્રરૂપ આ બાવીશમું શિખર પૂર્ણ થયું.
""
[ પ્રભાવકચરિત્ર બાવીશમે। શૃંગ આત્મા સભા ભાષાંતર પૃ. ૩૩૫].
rr
૧, ૫, ૭, ૧૧, ૧૩, ૧૫, ૧૭, ૧૯ અને ૨૧ માં શૃગની ૫૭વાડેના શ્લેાકા પણ પ્રદ્યુમ્નની પ્રશંસા માટે લખવામાં આવ્યા છે. એ પૈકી સત્તરમા શૃંગની પછવાડેના શ્લોક આપણને ઉપયાગી છે, કારણ કે તેમાં પ્રદ્યુમ્નના સમય લગભગ નક્કો કરે તેવું એક કથન મૂકેલું છે. આ છંદમાં કહ્યું છે કે “ સુપ્રસિદ્ધ સૂરિ દેવાનંદ જેણે અભણ લોકાને માટે સિદ્ધસારસ્વત નામનું નવું વ્યાકરણ હેમચંદ્રના વ્યાકરણમાંથી ઉદ્દરીને બનાવ્યું તે તમારા પ્રમાદને વિસ્તાર અને તેના શિષ્ય કનઃપ્રભના શિષ્ય પ્રસિદ્ધ પ્રદ્યુમ્નસૂરિ જેની સરખામણી સ્વર્ગનાં કલ્પવૃક્ષ સાથે કરવા યાગ્ય છે તે શબ્દના રૂપ અને અને શુદ્ધિ કરનારા હાઇ ભાષાને પવિત્ર બનાવનારા છે.
મૂળ શ્લાક નીચે પ્રમાણે છે-
श्रीदेवानन्द सूरिर्दिशतु मदमंसा लक्षणाद्येन हैमादुघृत्य प्राज्ञहेतोर्विहितमभिनवं सिद्धसारस्वताख्यम् शाब्दं शास्त्रं यदीयान्वयकनकगिरिस्थान कल्पद्रुमश्च श्रीमान्प्रद्युम्नसुरिर्विवदयति गिरं नः पदार्थ प्रदाता ॥ ३२९ ॥
22
"9
I
એ શ્લાકનુ ખરાખર ભાષાંતર નીચે પ્રમાણે છે ( શ્રી આત્માનă સભાના ભાષાંતર પ્રમાણે પૃ. ૨૩૭)
“ તે શ્રી દેવાનંદ પ્રમાદ વિસ્તાર કે જેમણે હૈમવ્યાકરણમાંથી ઉદ્દરીને સુરાને સુગમ મેધ થવા માટે નવું સિદ્ધસારસ્વત નામનુ વ્યાકરણ બનાવ્યું. તેમના વશરૂપ કનકાચલને વિષે કલ્પવૃક્ષ સમાન અને અમને પદ અ આપનારા એવા શ્રીમાન પ્રદ્યુમ્નસૂરિ આ વાણી
પ્રકટાવે છે.
આ કવિતાના ઉત્તરપાદના મેં સામાન્ય અર્થ જ આપ્યા છે, પણ તેમાં રહેલા શ્લેષા ઉપર ધ્યાન આપ્યું નથી. એના ઉપરથી એમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #156
--------------------------------------------------------------------------
________________
(૧૪૩) માલુમ પડે છે કે એ દેવાનંદે હેમચંદ્રના વ્યાકરણપરથી સિદ્ધસારસ્વત નામનું વ્યાકરણ બનાવ્યું. હેમચંદ્ર પિતાના વ્યાકરણનું નામ સિદ્ધહેમચંદ્ર આપે છે અને તેને અર્થ એમ થાય છે કે “એ વ્યાકરણ હેમચંદ્ર જયસિંહ સિદ્ધરાજના માનમાં બનાવેલું છે. તેના ઉપરથી આપણે સહેજે એવો અર્થ કરીએ કે દેવાન જે નામનું વ્યાકરણ બનાવ્યું તે “સારસ્વત વ્યાકરણ રાજા સિદ્ધરાજના માનમાં બનાવેલું” હતું. (એટલે કે એ વ્યાકરણ દેવી સરસ્વતીની કૃપાથી પૂરું થયું હતું) આ ખુલાસે જે સાચે હેય તો દેવાનંદ હેમચંદ્રના સમકાલીન થાય અને એણે એ વ્યાકરણ જયસિંહ સિદ્ધરાજના આશ્રય તળે બનાવ્યું હેય. (સિદ્ધરાજનું મરણ કાર્તક સુદ ૩ સંવત ૧૧૯૯ અથવા ૧૧૪૨ ઇ. સ.) આ સિવાય બીજો ખુલાસો કર્યો છે, પણ એ સાચો હેય તે તેના શિષ્યના શિષ્ય પ્રદ્યુમ્નસૂરિની સાહિત્યવિષયક પ્રવૃત્તિ તેરમા સિકાના પ્રથમ અને બીજા વિભાગમાં લગભગ સંભવે. આવા અચોક્કસ પાયા ઉપર ચણતર કરવાની આપણને જરૂર પડે તેવું નથી, કારણ કે ડો. પીટર્સનના ત્રીજા રિપોર્ટ પરિ. નં. ૧ પૂ. ૧૦૧-૧૦૯ માં ખંભાતના ભંડારમાંથી બાલચંદ્રની વિવેકમંજરી ટીકા મળી આવી છે, તેમાં આ મુદ્દા પર ઘણું મહત્ત્વનો પ્રકાશ પડે છે. તેમાં સદરહુ પ્રદ્યુમ્નસૂરિની સાહિત્યપ્રવૃત્તિ માટે એક્કસ તારિખ આપવામાં આવી છે. પ્રથમ પ્રશસ્તિ (પૃ. ૧૦૧-૧૦૩ સદર રિપોર્ટ) માં વિવેકમંજરીના કતો અને ટીકાના કર્તાની પ્રશંસાનું ગાન કરવામાં
છે તેમાં નીચેની વાત આવે છે. જિલ્લામાલ વંશના ( એટલે શ્રીમાળી વાણુઆ ) એક અષાડ કવિ હતા. એ કટુક રાજાના પુત્ર થાય. એ કટુકરા કાળિદાસના મેઘદૂત પર વિવરણ કરવા માટે “ કવિસભાસંગ્રહ ” નું બિરૂદ રાજસભ્યો પાસેથી મેળવ્યું હતું. એ અષાડ કવિને પિતાની જેટલાદેવી પત્નીથી બે પુત્ર થયા હતા. રાજબાલસરસ્વતી અને ત્રસિંહ એમાંને પ્રથમ પુત્ર ગુજરી ગયે ત્યારે એણે અત્યંત વિલાપ કર્યો. એને અભયદેવે “જાગ્રત કર્યો.” એણે વિક્રમ સંવત ૧૨૬૮ (પિટર્સનને પ્રથમ રિપેટ પરિશિષ્ટ નં. ૧ ૫, ૫૬) અથવા ઇ. સ. ૧૨૧૧-૧૨ માં ' વિવેકમંજરી લખી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #157
--------------------------------------------------------------------------
________________
(૧૪૪) ( શ્લોક ૧૨). તેના દીકરા દૈત્રસિંહે પિતાના પિતાના ગ્રંથપર ટીકા લખવા માટે બાલચંદ્રને વિજ્ઞપ્તિ કરી. (લોક ૧૩) બાલચંદ્ર ત્રણ વિદ્વાનેની સહાય માગી; નાગુંદ્રગચ્છના વિજયસેનસૂરિ. બ્રહદગછના પદ્યસૂરિ (શ્લોક ૧૪) અને કનકપ્રભના શિષ્ય પ્રદ્યુમ્નસૂરિ-“દેવાનંદના કુળરૂપ આકાશમાં પ્રકાશ કરનાર ચંદ્રમા ” પ્રભાવકચરિત્રમાં આપવામાં આવ્યો છે તે જ દમ દેવાનંદ, કનકપ્રભ અને પ્રદ્યુમ્ન–આપણને અહીં પણ પ્રાપ્ત થાય છે અને તેથી એમ ચોક્સ જણાય છે કે પ્રભાવક ચરિત્રને શેધનાર બાલચંદ્રના સહાયક થયેલ હતા. બીજી પ્રશસ્તિનો છેલ્લો શ્લેક ખંભાતની પ્રતને અર્પણ કરનાર ઉદાર વ્યક્તિના માનમાં પદ્ય રચના છે. (સદર સ્થાન પૃ. ૧૦૯, બ્લેક ૩૮) એમ કહે છે કે એ ગ્રંથ સંવત ૧૩૨૨ ના કાર્તિક વદ ૮ ને સેમવારે પૂરે કરવામાં આવ્યો હતો અથવા ડે. શામની ગણતરી પ્રમાણે ૨ જી નવેંબર ૧૨૬૫ ને રોજ, જે દિવસે બરાબર સમવાર હતું તે દિવસે, એ ગ્રંથ પૂરે થયો હતો.
ત્યારપછી તુરતજ એમ જાહેર કરવામાં આવ્યું છે કે આ પ્રશસ્તિને સુપ્રસિદ્ધ પ્રદ્યુમ્નસૂરિએ શેાધી છે. ( પરણિતઃ સમાત ! શુમમg! પૂત્રી પ્રદ્યુમ્નસૂરિમિટ પ્રતિ સંશોધતિ) પ્રદ્યુમ્નની પ્રવૃત્તિ માટેની એક્સ તારિખ આથી આપણને પૂરી પાડવામાં આવી છે. અહીં એટલું વિશેષ પણ કહેવાનું પ્રાપ્ત થાય છે કે એક ત્રીજી કૃતિના પ્રકાશન કાર્યને અંગે પણ એમણે સહાય આપી છે અને એ કૃતિ મેડામાં મેડી તેરમા સૈકાની અધવચમાં બનેલી છે એમ આપણે ઘણું સંભાવ્યતાપૂર્વક કહી શકીએ તેમ છીએ. શાંતિનાથચરિત્રના ઉપેહવાતમાં દેવસૂરિ કહે છે ( પિટર્સને પ્રથમ રિપેર્ટ ૧૮૮૨-૮૩ પૃ ૬૦ પરિશિષ્ટ પૃ. ૪-૬) કે એમની કૃતિ દેવચંદ્રસૂરિની એ જ નામના પ્રાકૃત કૃતિનું પુનરાવર્તન છે ( ગાથા ૧૩ મી . ત્યારપછી દેવચંદ્રસૂરિના શિષ્ય હેમચંદ્ર જેણે કુમારપાળ પાસે જૈન ધર્મને સ્વીકાર કરાવ્યો તેની પ્રશંસા કરે છે (ગાથા ૧૪–૧૫). ત્યારપછી ( ગાથા ૧૬ ) સિહસારસ્વતના લેખક દેવાનંન્ને માન આપે છે અને પછી જણાવે છે (ગાથા ૧૭) કેવાનંદના શિષ્ય કનકપ્રભના શિષ્યોમાં શિરોમણિ પ્રધુને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #158
--------------------------------------------------------------------------
________________
(૧૪૫) તેમની કૃતિ સોધન કરી. આની ૧૭મી ગાથા ઉપર ઉતારેલ ૧૭ મા સંગની ૩૨૯ મી ગાથા સાથે એટલું બધું મળતાપણું ધરાવે છે કે એ પ્રદ્યુમ્નસૂરિની પિતાની કૃતિ હેય એમ કહેવું એ તદ્દન સલામતીભરેલું છે. શાંતિનાથચરિત્રને સમય લગભગ મુકરર થઈ શકે તેમ છે કારણ કે તેની ખંભાતની પ્રત વિક્રમ સંવત ૧૩૩૮ (૧૨૮૨-૮૩ ઈ. સ.) માં લખાયેલી છે. આની તારિખ તદ્દન સ્પષ્ટતાથી નિર્ણય થઈ થકે તેમ નથી, કારણ કે એ માટેની જરૂરી વિગતો ઉપલભ્ય નથી. ઉપરને સંવત વિક્રમ સંવત હેવો જોઈએ એમ ધારવાનું કારણ એ છે કે જેને લગભગ હમેશાં વિક્રમ સંવતને ઉપયોગ કરે છે અને તેથી ઉપરને સંવત વિક્રમ સંવત લીધા છે.
પ્રદ્યુમ્નના સમયની શોધખોળ આપણને સલામતીથી પ્રભાવકચરિત્રને તેરમી સદીની કૃતિ મુકરર કરવા પ્રેરણા કરે છે અને એને રચનાકાળ ઇ. સ. ૧૨૫૦ થી બહુ દૂર નહિ હેય એમ સંભવિત લાગે છે. તેટલા માટે હેમચંદ્રના જીવનવૃતને અંગે જુનામાં જુની કૃતિ છે. આ બાબત ખુલાસાપૂર્વક જણાવવાની અને ભાર મૂકીને કહેવાની જરૂર એટલા માટે છે કે મારા વિદ્વાન મિત્ર રાવબહાદુર એસ. પી. પંડિત આ ગ્રંથને ઘણું પાછળ થયેલ કૃતિમાં મૂકે છે. ગૌડવોની ઉદ્દઘાતમાં પૃ. ૧૪૯માં તે કહે છે કે આ ગ્રંથ રાજશેખરના પ્રબંધકોશ (જુઓ નોટ ન. ૩) પછી લખવામાં આવેલ છે અને પ્રભાવકચરિત્રમાં (૧૧-૧) માં રાજશેખરનું નામ ઉલ્લેખવામાં આવ્યું છે. એ ગાથા સાચા આકારમાં નીચે પ્રમાણે છે.
बप्पभट्टिः श्रिये श्रीमान्यवृत्तगगनागणे ।
खेनति स्म गतायतै राजेश्वरकविर्बुधः ॥ મને જે પ્રત લભ્ય થઈ છે તે ડક્કન કોલેજના ૧૮૭૯-૮૦ના સંગ્રહના નં. ૪-૧૨ પ્રમાણે અમદાવાદના હઠીસીંગના ભંડારની પ્રત પછી લખવામાં આવેલી છે અને અનેક ભૂલોથી ભરપૂર
Aટલા માટે
આવવાની અને
બહાદુર શાની ઉપેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #159
--------------------------------------------------------------------------
________________
(૧૪૬) છે. તે પ્રતમાં પાઠ “પતાજો જેવ” એ પ્રમાણે છે. ડકન કેલેજની પ્રતમાં આ બન્ને ભૂલ નથી પણ એને છેડે ૩ ને બદલે અર્થ વગરને એવો પાઠ એ પ્રત આપે છે અને તેને બદલે આર. બી. પંડિત મુદ એ પાઠ દાખલ કરે છે. આ સુધારો બીનજરૂરી છે એટલું જ નહિ પણ એ અર્થને બગાડી નાખે છે. એ ગાથાને અર્થ નીચે પ્રમાણે છે.
શ્રીમાન બપભદિ જેના સમયમાં પંડિત (બુધ) રાજેશ્વર કવિએ ગમનાગમનથી આકાશમાં બુધની પેઠે ભાગ ભજવ્યો હતો તે આપણું કલ્યાણ કરો.”
રાજેશ્વર કવિ એટલે વાપતિરાજ જ છે એટલે એ ગૌવહેના કર્તા છે. જૈન દંતકથા પ્રમાણે એ બપભદિના પ્રસંગમાં ઘણું વખત આવ્યા છે. તેને “બુધ” (પંડિત) કહેવામાં આવ્યા છે અને બુધ ગ્રહનું પણ “બુધ” નામ છે તેથી બપભદિની સરખામણું આકાશ સાથે કરવામાં આવી છે. જેને કવિએમાં બપ્પભદિ ઘણું લોકપ્રિય છે અને તેથી ગ્રંથકર્તા એ ઈશારો કરે છે કે એ ગુરૂ–અપભદિનું જીવન આકાશજેવું નિર્મળ હતું. ભારતવાસીઓ એમ સૂચવે છે કે આકાશને કચરે લાગતો નથી. રાવબહાદુર પંડિતની ધારણું એવી છે કે આ ગાથા પ્રમાણે બપ્પભદિને જીવનવૃત્તાંત પ્રબંધકેશમાંથી ઉરીને લખવામાં આવ્યો છે પણ તે નિર્ણય ખોટો છે. પ્રભાવક ચરિત્રની વસ્તુસંકળનાએ જ પ્રબંધકાશની સંકલનાની સરખામણું કરવામાં આવી હેત તે જરૂરી માલુમ પડત કે પ્રબંધકેશની હકીકત પ્રભાવક ચરિત્ર ઉપરથી ગોઠવવામાં આવી છે. આર. બી. પંડિતની પ્રભાવક ચરિત્રની ખેતી તારિખ (સમય) ને અગેની બીજી દલીલ પણ તેટલી જ અસંગત (Unsound) છે. તે પૃ. ૧૫૩ માં કહે છે. - આ ગ્રંથને કતાં હેમચંદ્ર (ઇ. સ. ૧૧૭૪) પછી ઘણું
વર્ષ છે, કારણ કે પિતાના ગ્રંથમાં એ હેમચંદ્રનું જીવનવૃતાંત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #160
--------------------------------------------------------------------------
________________
( ૧૪૭ )
આપે છે, તે ઉપરાંત તે કહે છે કે જે માણસાના સંબધમાં તે લખે છે તેના જ સંબંધમાં તેણે ( હેમચંદ્રે ) અમુક કૃતિઓમાં અગાઉ લખ્યું છે. (પુરા. ૧૧-૧૧)” આ પ્રમાણે લખવામાં ઘણી ભૂલેા થયેલી છે. આર. ખી. પંડિતના મનમાં જે ગાથા છે તે ૧૧–૧૧ માંની નથી. પણ ગ્રંથની શરૂઆતમાં ૧-૧૧ મી છે. એ ગાથા એમ કહેતી નથી કે ગ્રંથકર્તા પોતાના ગ્રંથ હેમચંદ્રની રચના ઉપરથી રચવામાં આવ્યો છે પણ તે માત્ર એટલું જ કહે છે કે ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્રની પછી પરિશિષ્ટમાં જૈનગુરૂનાં જીવનચરિત્રા હેમચંદ્રે લખવા માંડેલા હતાં તે કાયને તે આગળ ચલાવે છે. એ પિરાષ્ટ પર્વમાં વર્ષોંન વજ્રસ્વામીના વૃતાંતથી અટકી જાય છે. મારી પ્રતની અંદરની તે ગાથાએ નીચે પ્રમાણે છે.
कलौ युगप्रधान श्री हेमचन्द्रः प्रभुः पुरा, શ્રીશનાગનાં ત્રિખું ( વૃત્ત ) ત્રાસવિત્ત્તવોત્{{/ श्रुतकेवलिनां षण्णां दशपूर्वभृतामपि,
(
આવત્રસ્વામિવૃત્ત ૨ ચારતાનિ ચયાત(ધત્ત) સઃ ॥ ૧૨ ॥
ध्याततन्नाममन्त्रस्य प्रसादात्प्राप्तवासनाः,
आरोदयन्निव हेमाद्रिं पादाभ्यां विश्वहास्यभूः ॥ १३ ॥ श्रीवज्रानुप्रवृत्तानां शासनोन्नतिकारिणाम्,
પ્રમાવમુનીન્દ્રાનાં વૃત્તનિ યિના (તા)વિ ॥ ૧૪ ॥ बहुश्रुतमुनीशेभ्यः प्राग्प्रन्थेभ्यश्च कानि (चित् ),
...થે વિદ્યત્ત્વવિ॥ ૧ ॥ વિશેષ મ્
ગામામાં શબ્દો ઘણેભાગે
....
છેડ્ડી यथाबुद्धि ” વાર. ખી. પંડિત
અંતર છે ત્યાં બહુધા अवगम्य મૂકવા ઘટે છે. ઘણા વખત અગાઉ
પુરા શબ્દના અર્થ કરે છે પણ તેના અગાઉ (પુરા)' શબ્દ જે
www.umaragyanbhandar.com
। ' એમ જ કરવાના છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
'
Page #161
--------------------------------------------------------------------------
________________
(૧૪૮) બનાવ સદીઓ પહેલાં બન્યો હોય તેને માટે વાપરી શકાય છે તેમજ વર્ણનના સમયની બહુ પહેલાં જે સમય ન ગયો હોય તેને માટે પણ એ શબ્દને ઉપયોગ થાય છે.
૨. મુંબઈમાં થોડા વખત પહેલાં બહાર પડેલી શાસ્ત્રી રામચંદ્ર દીનાનાથની આવૃત્તિ ઉપરાંત મને આ ગ્રંથની તદ્દન પૂરી નહિ એવી (અધુરી) બે પ્રતા મળી છે. (એ. એલ. બુલર સંસ્કૃત પ્રત નંબર ૨૫ અને ૨૯૬) તેમાં જે છેલ્લા શ્લોકમાં તારિખ આપવામાં આવી છે તે ડો. પીટર્સનના બીજા રિપોર્ટમાં પૃ. ૮૭ માં પ્રકટ કરવામાં આવી છે. એ શ્લોક પ્રત નં. ૨૯૬ સાથે બરાબર મળી રહે છે.
૩. પ્રબંધકેશ અથવા પ્રબંધચતુર્વિશતીની તારિખ મેં મુંબઈ રોયલ એશીઆટિક સાયટિના જર્નલ પુસ્તક ૧૦ પૃ. ૩૨ ની નોંધ પ્રમાણે આપેલ છે. આની સાથે રાવબહાદુર એસ. પી. પંડિતના ગૌડવહનું પૃ. ૧૪૩ સરખાવો. જે પ્રતનો મેં ઉતારે કર્યો છે તે એ. એલ. બુલરની સંસ્કૃત પ્રત નં. ૨૯૪ ને છે. હેમચંદ્રનું જીવનવૃત પ્રબંધ દશમામાં છે.
૪. ઉપરના સંગ્રહની પ્રત નં. ૨૮૬ ની છેવટે ઉલ્લેખ નીચે પ્રમાણે છે.
प्रबन्धो योजितः श्रीकुमारनृपतेरयम् । જાપ જૈ જૈચિત્રાત()નનિિિર્તઃ | श्रीसोमसुन्दगुरोः शिष्येण यथाश्रुतानुसारेण । श्रीजिनमंडनगणिना व्यंकमनु १४९२ प्रमितवत्सरे रुचिरः। इति श्रीसोमसुन्दरशा(सूरीश्वरश्रीजिनमंडनोपाध्यायः श्रीकुमारपाल( प्रबन्धो )दृष्टश्रुतानुसारेण योजि(तः) ग्रंथा ४२०० इति श्री कुमारपालचरितं संपूर्णम् ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #162
--------------------------------------------------------------------------
________________
(૧૪) પ્રથમને ક ભાંગેટ અનુષ્ય છે. પ્રથમાર્ધમાં આપણે “ બહુમર” વાંચી શકીએ અને ઉત્તરાર્ધમાં પા મિર્તરિ વાંચી શકીએ. કર્નલ ટોડે ટ્રાવેલ્સ ઇન વેસ્ટર્ન ઈડીઆ નામના પિતાના પુસ્તકમાં પૃ. ૧૯૨ પર સાચી તારિખ અગાઉથી આપી દીધી છે. પણ ગ્રંથકર્તાનું નામ ત્યાં ભૂલથી સૈલુમ આચારજ જણાવેલ છે.
૫ ત્યાં પૃ. ૯૯ પંક્તિ માં ઉપર જણાવેલ પ્રતમાં આપણે એમ લખેલું વાંચીએ છીએ કે -
तेन यथा सिद्धराजो रश्चितो व्याकरणं कृतं वादिनः जित:(ताः)। यथा च कुमारपालेन सह प्रतिपन्नं कुमारपालोऽपि यथा पञ्चाशवर्षदेशि(शी)यो निषरिणयो (मिषिको १) यथा श्रीहेमसूरयो गुरुએન રિપત્ર (m) તૈો ચા વવવ વતિ પાછા राजा सम्यक्त्वं ग्र(मा)हितः श्रावकः कृतः। निर्विराधनां च मुमोच सः । तत्प्रबन्धचिन्तामणितो क्षेयम् । कि चर्वितचर्वणेन । नवीणा (વા)વર કન્યા કારને
પ્રબંધચિંતામણિમાં દેવબોધિની વાતને ઉલ્લેખ નથી.
૬ ડક્કન કેલેજ લાઇબ્રેરીના સંગ્રહમાં (ઇ. સ. ૧૮૮૦–૮૧) આ દુર્લભ્ય ગ્રંથની એક પ્રત મળી આવે છે. જુઓ કિલહેન રિપોર્ટ સને ૧૮૮૦-૮૧ પૃ. ૩૨-૩૪. રાજાધિરાજ (ચવર્તી) અજયદેવ જેની સેવા યશપાળે કરી હતી તે કુમારપાળ પછી ગાદીએ આવનાર અજયપાળ હેય. એને ઘણીવાર અજયદેવના નામથી ઉલ્લેખવામાં આવે છે. ચક્રવતી શબ્દનો પ્રયોગ કોઈ નાના રાજાસંબંધી આપણને વિચાર કરતાં અટકાવે છે. એ નાટક થરાપદ્ર (નાની મારવાડનું થરાદ-રજપુતાના અને ગુજરાતની સરહદ પર આવી રહેલ) માં ભજવવામાં આવ્યું છે તેને લઇને કોઇ પણ એમ ધારી શકે કે અયદેવ કેાઈ થરાદને ઠાકર હશે. થરાદનું નામ કદાચ તે ગામને ચારપાળ અણહિલવાડના રાજાને સુબો હોવાનું અને લેવામાં આવ્યું હોય એવો એને એક સંભવનીય ખુલાસો છે.
* ધી હતી રાજાધિરાજ' એ નિજ આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #163
--------------------------------------------------------------------------
________________
(१५०) ૭ મંગળની પાંચમી ગાથા પછી તુરત જ ગg ઉપલાતમાં આપણે વાંચીએ છીએ કે પૂ. ર. પંકિત ૩
इह किल शिष्येण विनीतविनयेन श्रुतजलधिपारंगमस्य क्रियापरस्य गुरोः समीपे विधिना सर्वमध्येतव्यम् । ततो भव्योपका राय देशना शनाशिनी विले(धे)या । तद्विधिश्चायम् । अस्खलितममिलतमहीनाक्षरं सूत्रम् । अग्राम्यललितभंग्यार्थः कथ्यः। काव्यगुप्तेन परितः सभ्येषु दत्तदृष्टिना यावदर्थावबोधं वक्तव्यम् । वक्तुः प्रायेण चरितैः प्रबन्धैश्च कार्यम् । तत्र श्रीऋषभादिवर्धमानान्तानां पक्रयादीनां राज्ञामृषीणां चार्यरचितानां वृत्तानि चरितानि उच्यन्ते । तत्पश्चात्कालझसा(गता )नां तु नराणां वृत्तानि प्रबन्धा इति ।
૮ પ્રબંધચિંતામણિ પૂ.૧ श्रीगुणचन्द्रगणेशः प्रबन्धचिन्तामणि नवं ग्रन्थम् । भारतमिवाभिरामं प्रथमादर्शऽत्र निर्मितवान् ॥ ५ ॥ सुशं श्रुतत्वान्न कथाः पुराणाः प्रीपन्ति चेतांसि तथा बुधानाम् । वृत्तैस्तदासनसतां प्रबन्धचिन्तामणिग्रन्थमहं तनोमि ॥ ६ ॥ बुधैः प्रबन्धाः स्वधियोच्यमाना भवन्त्यवश्यां(श्य) यदि मिनभावाः । अन्धे तथाप्यत्र सुसम्प्रदाय रटेन चर्चा चतुरैर्विघेया ॥ ७ ॥
૯ જુએ પ્રભાવચરિત્ર સર્ચ ૨૨. લેક ૯. ત્યાં એ શહેરને પ્રભાવની મજબુત રંગભૂમિ તરીકે વર્ણવવામાં આવ્યું છે અને ૧૬ મી સેંધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #164
--------------------------------------------------------------------------
________________
( ૧૫૧) (જુઓ નેટ નં. ૧૫) માં મેરૂતુંગ કહે કે એ શહેર અધામ તાલુકામાં આવેલું છે. એ પ્રાંતના જુદાજુદા વિભાગોને અર્ધબ્રામ નામ આપવામાં આવ્યું હોય તે બનવાજોગ છે. એને અર્થ “બાર શહેર અથવા ગ્રામ અંતર્ગત” એવો થાય છે. મૂળરાજે કરેલા બક્ષીસપત્રમાં મોઢેરા કાર્લાઇમ એવું નામ આપવામાં આવ્યું છે. જુઓ ઇંડીયન એન્ટીકરી પુસ્તક ૬. પૃ. ૧૯૨. અત્યારના ધંધુકા શહેર માટે જુઓ સર. ડબલ્યુ. ડબલ્યુ હન્ટરનું ઇમ્પીરીયલ ગેઝેટીયર અને બેબે ગેઝેટીયર પુસ્તક ૪. ૫. ૩૩૪
૧૦ જન્મ સંવત્સર –વર્ષ જિનમંડને આપેલ છે અને પ્રભાવક ચરિત્ર સર્ગ ૨૨ શ્લેક ૮૫૨ (નેટ ૧૪ માં જુઓ ) માં આપેલ છે. આની સાથે ૧૬ નંબરની નેધ સરખાવે. ભવિષ્યમાં હું માત્ર વિક્રમ સંવત જ આપીસ કારણ કે એને મળતી ઇસ્વી સનની તારીખ ચોક્કસ પ્રકારે સામાન્ય રીતે આપી શકાય તેમ નથી.
૧૧ પિતાનું નામ પ્રભાવકયરિત્રમાં ચાચઃ છે; રાજશેખર હંમેશા ચાચિક નામ આપે છે અને જિનમંડન કેાઈ કોઈ વાર ચાચિક: નામ આપે છે. માતાનું નામ મેરૂતુંગ અને રાજશેખર પાહિતી આપે છે. અત્યારે પણ શ્રી મેઢ વાણીઆ મેટી સંખ્યામાં છે. એ જ જગ્યાના નામને અનુસારે કેટલાક બ્રાહ્મણે પણ પોતાની જાતને શ્રી મોઢ કહે છે (બોમ્બે બ્રાંચ ર. એ. સે. જર્નલ પુસ્તક ૧૦ પૃ. ૧૦-૧૦ ) અણહિલની દક્ષિણે આવેલ મોઢેરા શહેરપરથી એ બન્નેનાં નામ પડેલાં છે. જુઓ કે. ફાર્બ્સની રાસમાળા પૃ ૮૦.
૧૨ પ્રતમાં કઈ વખત “ચંગદેવ” નામ પણ મળી આવે છે. મેરૂતુંગ (જુઓ નોટ નં. ૧૫) કહે છે કે પાહિની ચામું ગોત્રની હતી અને તેટલા માટે તેના પુત્રનું નામ “ચ” અક્ષરથી શરૂ થયું; છતા ચાંગ અથવા ચંગને સંબંધ દેશી શબ્દ ચંગમ, સિંધી શબ્દ ચંગુ અને મરાઠી ચાંગલા સારા સાથે જોડી શકાય.
૧૩ પ્રભાવક ચરિત્ર સર્ગ ૨૨ શ્લેક ૧૩ सखीचूडामणिश्चिन्तामणिं स्वप्नेऽन्यदैवत । વાં નિપુણ જ માથા........ચેરત: ૨ |
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #165
--------------------------------------------------------------------------
________________
(१५२) चन्द्रगच्छसर:पद्मं तत्रास्ते मण्डितो गुणैः । प्रद्युम्नसूरिशिष्यश्रीदेवचन्द्रमुनीश्वरः ॥ १४ ॥ आव(च)ख्यौ पाहिनी प्रातः स्वप्नमस्वप्नसूचितम् । तत्पुरः स तदर्थं व(च) शास्त्रदृद्ध(दृष्टं) जगौ गुरु(:) ॥१५॥ जैनशासनपाथोधिकौष्टुभः संभवी सुतः । ते च स्तं(स्त)वकृतो यस्य देवा अपि सुवृत्ततः ॥ १६ ॥ श्रीवीतरागविवी(बिम्बा)नां प्रतिष्ठादोहनं दधौ ।........ वस्याथ पञ्चमे वर्षे वर्षियस इवाभवत् मतिः सद्गुरुशुश्रूषाविधौ विधुरितैनसः ॥ २५ ॥ मस्य(न्य)दा मोढचैत्यान्तः प्रभूणां चैत्यवन्दनम् । कुर्वतां पाहिणी प्रायात् म(स)पुत्रा तत्र पुण्यभूः ॥ २६ ॥ सा व(च) प्रादक्षिण्यं दत्त्वा यावत्कु( कुर्यात् ) स्तुति जिने । चंगदेवो निषद्यायां तावन् नि(न्य) वि(वी)विशद् नुः(गुरोः)॥२७ स्मरसि त्वं महास्वप्नं यं तदाल्योकयिष्यसि (लोकवत्यसि)। तस्याभिज्ञानमीक्षस्व स्वयं पुत्रेण ते कृतम ॥ २८ ॥ इत्युक्त्वा गुरुभिः पुत्रः सघनदेन नन्दनः (संघानन्दविवर्धनः?) कल्पवृक्ष इवाप्रार्थी स जनन्या(:) समीपतः ।। २९ ॥ सा प्राह प्रार्थ्यतामस्य पिता युक्तमिदं ननु । ते तदीयाननुज्ञाया भीतः(ताः) किमपि नाभ्यधुः ।। ३० ॥ अलंध्यत्वाद् गुरोर्वाचं (चा) आचारस्थितया तया । दुनयापि सुतस्नेहादाय॑त स्थ(स्व)प्रसंस्मृतेः ॥ ३१ ॥ तमादाय स्तंभतीथें जरमुः श्रीपार्श्वमन्दिरे । माघे सितचतुर्दश्यां ब्राह्मे विष्णे(एये) शते(न)दिने ॥३२॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #166
--------------------------------------------------------------------------
________________
(143)
(घ) ये तथाष्टमे धर्मस्थिते चन्द्रे वृषोपगे ।
लग्ने वृस्यतोनु (१) स्थितयो (:) सूर्यभौमयोः ॥ ३३ ॥ श्रीमान् उदयनस्तस्य दीोत्सवमकारयत् ।
सोमचन्द्र इति ख्यातं नाम (मा)स्य गुरवो ददौ ॥ ३४ ॥
ઈંડીઅન એન્ટીઢવેરી પુસ્તક ૨૧ પૃ. ૨૫૪ માં કલાટે આપેલી પંક્તિઓ, નેટ ૫૫ જેમાં હેમચંદ્રના જીવનના અગત્યના પ્રસ ંગો ગણી અતાવવામાં આવ્યા છે.
शरवेदेश्वरे ११४५ वर्षे कार्तिक पूर्णिमानिशि ।
जन्माभवत् प्रभोर्व्योमबाणशंभौ ११५० व्रतं तथा ।। ८५२ ॥ रसषद् (डी) श्वरे १९६६ सूरिप्रति (ष्ठा ) समजायत । नन्दद्वयरवौ १२२६ वर्षेऽवसानमभवत्प्रभोः । ८५३ ॥
१४ प्रथितामशिमां भेतुंग (५. २०७) मंत्री अध्यनपासे डेभચંદ્રના બાળપણની કથા નીચેની રીતે પ્રકટ કરાવે છે.
अन्यदा श्रीहेमचन्द्रस्य लोकोत्तरैर्गुणैरपहृतहृदयो नृपतिमन्त्री श्रीउदयनमिति पप्रच्छ । यदीदृशं पुरुषरत्नं समस्तवंशावसंसे वंशे देशे च समस्त पुण्यप्रवेशिनि निःशेषगुणकरे नगरे च कस्मिन्समुत्पन्नमिति । नृपादेशादनु स मन्त्री जन्मप्रभृति तथरित्रमित्यमाह । अर्धाष्टमनामनि देशे धन्धुकाभिधाने नगरे श्रीम1 न्मोढवंशे चाचिगनामा व्यवहारी । सतीजनमवलिका जिनशासनदेवीव तत्सद्धर्मचारिणी शरीरिणीव स्त्री: (श्रीः) पाहिणीनाम्नी । चामुण्डगोत्रजयोराद्याक्षरेणांकृतनामा तयोः पुत्रग्धाङ्गवेवः समअनि । स चाष्टवर्षदेश्य: श्रीदेवचन्द्राचार्येषु श्रीपट्टनात्प्रस्थितेषु धन्धुकाके श्रीमोढवसाहिकायां देवनमस्करणाय प्राप्तेषु सिंहासन
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #167
--------------------------------------------------------------------------
________________
(१५४) स्थिततदीयनिषद्याया उपरि सवयोभिः शिशुभिः समं रममाणैः सहसा निषसाद । तदंगप्रत्यंगानां जगद्विलक्षणानि लक्षणानि निरीक्ष्य । अयं यदि क्षत्रियकुले जातस्तदा सार्वभौमश्चक्रवर्ती । यदि वणिरिवप्रकुले जातस्तदा महामात्यः । चेद्दर्शनं प्रतिपद्यते तदा युगप्रधान इव तुर्ये युगेऽपि कृतयुगमवतारयति । स आचार्य इति विचार्य तन्नगरवास्तव्यैर्व्यवहारिभिः समं तल्लिप्सया चाचिगगृहं प्राप्य तस्मिंश्वाचिगे प्रामान्तरभाजि तत्पन्या विवेकिन्या स्वागतादिभिः परितोषितः श्रीसंघस्त्वत्पुत्रं याचितुमिहागत इति व्याहरन् । अथ सा हर्षाणि मुञ्चन्ती स्वं रत्नगी मन्यमाना। श्रीसंघस्तीर्थकृतां मान्यः स मत्पुत्रं याचत इति हर्षास्पदे विषादः। यत एतत्पिता नितान्तमिथ्याष्टिः । अपरं ताशोऽपि संप्रति प्रामे न । तैः स्वजनैस्त्वया दीयतामित्यभिहिते स्वदोषोत्तरणाय मात्रामात्रं गुणपात्रं पुत्रस्तेभ्यो गुरुभ्यो ददे । तदनन्तरं तया श्रीदेवचन्द्रसूरिरिति तदीयमभिधानमबोधि । तेर्गुलमिः सोऽपि शिशुः शिष्यो भविष्यसीति पृष्टा(ष्ट) ओमित्युच्चरन्प्रतिनिवृत(त्तै)स्तैः समं कर्णावत्यामाजगाम | मंत्री(त्रि) उदयनगृहे तत्सुतैः समं बालधारकै पाल्यमानो यावदाने तावता प्रामान्तरादागतश्चाचिगस्तं वृत्तान्तं परिज्ञाय पुत्रदर्शनावधि संन्यस्तसमखाहार: तेषां गुरूणां नाम मत्वा कर्णावती प्राप्य तद्वसताबुपेत्य कुपितोऽपि तानीपत्मणम्य गुरुमिः सुतानुसारेणोपलक्ष्य विचक्षणतया विविधामियवर्जनाभिरावर्जितस्तत्रानीतेन उदयनमन्त्रिण धर्मबन्धुबुढ्या निजमन्दिरे नीत्वा ज्यायःसहोदरभक्या भोजयांचके । तनु चाजदेवं सुदं तदुत्सङ्गे निवेश्य पञ्चाङ्गप्रसा
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #168
--------------------------------------------------------------------------
________________
(१५५) दसहितं दुकूलत्रयं प्रत्यक्षं लक्षत्रयं चोपनीय सभक्तिकमावर्जितस्तं प्रति चाचिगः प्राह । क्षत्रियस्य मूल्येऽशीत्यधिकसहस्रं तुरगस्य मूल्ये पश्चाशदधिकानि सप्तदश शतानि । अकिश्चित्करस्यापि वणिजो भूल्ये नवनवतिकलभाः । एतावता नवनवतिलक्षा भवन्ति | त्वं तु लक्षत्रयमर्पयन् औदार्यछद्मनां कार्पण्यं प्रादुष्कुरुषे । मदीयः सुतस्तावदनों भवदीया च भक्तिरनय॑तमा । तदस्य मूल्ये सा भक्तिरस्तु । शिवनिर्माल्यमिवास्पृश्यो मे द्रविएसञ्चयः । इत्थं चाचिगे सुतस्य स्वरूपमभिदधाने प्रमोदपूरितचित्तः स मन्त्र्यकुंठोत्कंठतया तं परिरभ्य साधु साध्विति वदन् श्रीमान् उदयनः प्राह । मम पुत्रतया समर्पितो योगिमर्कत इव सर्वेषां जनानां नमस्कारं कुर्वन् केवलमपमानपात्रं भविता । गुरूणां दत्तस्तु गुरुपदं प्राप्य बालेन्दुरिव त्रिभुवननमस्करणीयो जायते । यथोचितं विचार्य व्याहरेत्यादिष्टः स भवद्विचार एव प्रमाणमिति वदन् गुरुपाधैं नीतः सुतं गुरुभ्योऽदीदपत् । तदनु प्रव्रज्याकरणोत्सवश्वाचिगेन चके।
ઉપરનું મૂળ આવૃત્તિ સાથે બરાબર મળતું આવતું નથી. એનાં વધારે સારા, પાઠાંતરે ઉપર જણાવેલી પ્રતો પરથી દાખલ કરવામાં આવ્યા છે. મેરૂતુંગની ભાષા આખા પ્રબંધચિંતામણિમાં થયેલ છે તે પ્રમાણે અહીં પણ ગુજરાતી વાક્યપ્રયોગ સાથે વણી દેવામાં આવેલ છે. ઉપર ૧૭મી પંકિતમાં “વસરિકા' શબ્દ આવે છે તેને ઉપયોગ એક સાથેના મકાને જેમાં ઉપાશ્રય અને મંદિર પણ હોય છે એ થાય છે અને રાતિ એટલે અતિ ને મળ એ શબ્દ છે વસત્તિ શબ્દને ઉપયોગ દિગંબરે કરે છે.
૧૫ પ્રબંધકોશ પૂ. ૯૮ વિગેરે
ते विहरन्तो धन्धुकापुरं गूर्जरधरासुराष्ट्रसन्धिस्यं गताः । तत्र Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #169
--------------------------------------------------------------------------
________________
(१५६) देशनाविस्तरः । सभायामेकदा नेमिनागनामा श्रावकः समुत्थाय देवचन्द्रसूरि जगौ । भगवनयं मोढनातीयो मद्भगिनीपाहिणीकुतिसूष्ठक्कुरचाधि(चि )गनन्दनश्चाङ्गदेवनामा भवतां देशनां श्रुत्वा प्रबुद्धो दीक्षां याचते । अस्मिंश्च गर्भस्थे मम भग्न्या (गिन्या) सहकारतरुः स्वप्ने दृष्टः । स व (च) स्थानान्तरे गुप्तस्तत्र महतीं फलस्फातिमायाति स्म । गुरव माहुः। स्थानान्तरगतस्यास्य महिमा प्रैधिष्यते । महत्पात्रमसौ योग्यः सुलक्षणो दीक्षनीयः । केवलं पित्रोरनुज्ञा ग्राह्या । गतौ मातुलभाग्ने (गिने)यो पाहिणी(णी)चावि(चि)गान्तिकम् । उक्ता व्रतवासना । कृतस्ताभ्यां प्रतिषेधः । करुणावचनशतैश्चाङ्गदेवो दीक्षां ललौ। - ૧૬ જે કે એના વર્ણનમાં ખાસ નવીન હકીકત ભાગ્યેજ ઉપલબ્ધ થાય છે. છતાં કુમારપાળ ચરિત્રને આ ફકરે હું અહીં આપું છું. તેનાથી જણાશે કે તેના પૂર્વ લેખકોને એ કેવા પ્રકારો અને કેવી રીતે ઉપયોગ કરે છે. પ્રત નં. ૨૮૬ પૃ. ૨૭-૩૧ પ્રમાણે એ વાર્તામાં પ્રથમ પ્રબંધકાશમાંથી ઉધરેલ દેવચંદ્રસંબંધી હકીકત આવે છે (જુઓ નોટ નં. ૨૦ ) અને પછી વાર્તા નીચે પ્રમાણે આપી છે.
श्रीदेवचन्द्रसूरय एकदा विहरन्तो धन्धुकापुरे प्रापुः । तत्र मोढवंशे वा(चा)चिकश्रेष्टी(श्री) । पाहिना(नी) भार्या । तयान्येयुः स्वप्ने चिन्तामणिदृष्टः परं गुरुभ्यो दत्तः । तदा तत्रा. गतः(ताः)श्रीदेवचन्द्रगुरवः पृष्टः(ष्टाः) स्वप्नफलं । गुरुभिरूचे। पुत्रो भावी तव चिन्तामणिमु( मू) ल्यः । परं स हिराइ जैनशासनभासको भविता गुरूणां रत्नदानादिति । गुरुवचः श्रुत्वा मुदिता पाहिनी तदिने गर्भ बभार । संवत् ११४५ कार्तिकपूर्णिमारात्रिसमये पुत्रजन्म ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #170
--------------------------------------------------------------------------
________________
( १५७ )
तदा वागशरीरासि (सी) द्वयोनि (श्रीभाव्ये) (भाव्यः) स तत्त्ववित् । निज ( जिन) वज्जिनधर्मस्य स्थापक: सूरि से (शे) खरः ॥ १ ॥
जन्मोच्छ ( स ) बपूर्व चांगदेवेति नाम दत्तं । क्रमेण पचवार्षिको मात्रा सह मोढवसहिकायां देववन्दनायागतो बालचापल्यस्वभावेन देवनमस्करणार्थमागतं (त) श्रीदेवचन्द्रगुरुनिषद्यायां निषन्न: (ण्णः) । तथा दृष्ट्वा गुरुभिरूचे पाहिनि सुश्राविके स्मरसि स्वप्नविचारं पूर्वकथितं संवादसफलं । बालकाङ्गलक्षणानि विलोक्य मातुरग्रेऽकथि । यद्ययं क्षत्रियकुले तदा सार्वभौमो नरेन्द्र (:) । यदि ब्राह्मणवणिक्कुले तदा महामात्यः । चेद्दीक्षां गृह्णाति युगप्रधान इव तुर्ये युगे कृतयुगमवत (ता) रयतीति । सा पाहिनी गुरुवचोऽमृतोल्लासिता ससुता गृहं गता । गुरवोऽपि शालायामागत्य श्रीसङ्घमाकार्य गता ( : ) श्रावका (:) श्रेष्टि (ष्ठी) गृहे । वावि ( चाचि) के प्रामान्तरे गते वा (पा) हिन्या श्रीसङ्घो गृहागतः स्वागतकररणादिना वोषितः । मार्गितश्चाङ्गदेवः । हृष्टा पाहिनी हर्षाश्रूणि मुञ्चति (ती) स्वां रत्नगर्भा मन्यमानापि चिन्तातुरा जाता । एकत एतत्पिता मिध्यादृष्टिः । तादृशोऽपि ग्रामे नास्ति । एकतस्तु श्रीसङ्घो गृहागतः पुत्रं याचत इति किं कर्तव्यं (व्य) मूढचिचा क्षणमभूत् । तट ( द ) नु
कल्पद्रुमस्तस्य गृहेऽवतीर्णश्चिन्तामणिस्तस्य करे लू (लु) लोठ । त्रैलोक्यलक्ष्मीरपि तं वृणीते गेहाद्गणं यस्य पुनीते (नाति) सङ्घः ॥ १ ॥
तथा
ऊर्वी गुर्वी तदनुजलदः सागरः कुम्भजन्मा, व्यमा (व्योम्या) तौ रविहिमकरौ तौ च यस्यांडिपीठे |
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #171
--------------------------------------------------------------------------
________________
( १५८ )
( व्योमोद्योतौ )
स प्रौढ श्रीजिनपरिवृढः सापि यस्य प्रणन्ता,
स श्रीस षत्रिभुवनगुरुः कस्य क ( किं) स्यान्न मान्यः ॥ २ ॥
वत्स
इति प्रत्युत्पन्नमतिर्माता श्रीसद्धेन समं गुरून् कल्पतरूनिव -गृहागतान् ज्ञात्वावसरक्षा स्वजनानामनुमतिं लात्वा नि ( ज ) तुं (पु) त्रं श्रीगुरुभ्यो ददौ । ततः श्रीगुरुभिः श्री सङ्घसमक्षं ६ ( हे ) श्रीतीर्थकरचक्रवर्तिगणधरैरासेवितां सुरासुरनरनिकरनायकमहनीयां मुक्तिकान्तास (सं)गमदूर्ती दीक्षां त्वं लास्यसि इति प्रोक्ते । स च कुमारः प्राग्भवचारित्रावरणीय कर्मक्षयोपस(श) मेन संयमश्रवणमात्रसंजातपरमसंवेगः सई (ह) सा ॐ इत्युवाच । ततो मात्रा स्वजनैश्चानुमतं पुत्रं संयमानुरागपवित्रं लात्वा श्रीतीर्थयात्रां विधाय कर्णावर्ती जग्मुः श्रीगुरवः । तत्रोदयनमन्त्रिगृहे तत्सुतः समं बालधारकैः पाल्यमानः सकल सङ्घलोकमान्यः संयमपरिणामधन्यः वैनयिकादिगुणविज्ञो यावदास्ते प्रामान्तरादागतश्चाचिगः पत्नीनिचे (वे) दितश्री गुरुपुत्रदर्शनावधि (सं)न्यस्ताहारः
-तावता
संघागमपुत्रार्पणादिवृत्तान्तः कर्णावत्यां गतः । तत्र वन्दिता गुरवः । श्रुत्वा (ता) धर्मदेशना । सुतानुसारेणोपलक्ष्य विचक्षणतयाऽभाणि श्रीगुरुभि:
कुलं पवित्रं जननी कृतार्था, बसुन्धरा भाग्यवती च तेन । अवाक्यमार्गे सुखसिन्धु मग्ने, लीनं परब्रह्मणि यस्य चेतः ॥ १॥ फल (सं) कं कुरुते कञ्चित्कुलेऽतिविमले सुतः । घननाशकरः कश्चिदू व्यसनैर्गुण्यनाशनैः ॥ २ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #172
--------------------------------------------------------------------------
________________
(१५५) पित्रोः संतापकः कोऽपि यौवने प्रेयसीमुखः । बाल्येऽपि नृ(
म्रियते कोऽपि स्यात्कोऽपि विकलेन्द्रियः ॥ ३ ॥ सर्वाङ्गसुन्दरः किं तु मानवान् गुणनारधिः । श्रीजिनेन्द्रपथाध्वन्यः प्राप्यते पुण्यतः सुतः ॥ ४ ॥ ____इति श्रीगुरुमुखादाकर्ण्य सजातप्रमदः प्रसन्नचित्तश्चाचिगस्तत्र भीगुरुपदारविन्दनमस्यायै समायातेनोदयनमन्त्रिणा धर्मबान्धवधिया निजगृहे नीत्वा भोजयाञ्चके । तदनु च(चाङ्ग. देवं तदुच्छ(सं)गे निवेश्य पञ्चाङ्गप्रसादपूर्वकं दुक(क)लत्रयं चोपनीय सभक्तिमानि(जिं)तश्वाचिगः सानन्दं मन्त्रिणमवादीत् । मन्त्रिन क्षत्रियस्य मूल्येशीत्यधिकः सहस्रः १०८० । अश्वमूल्ये पञ्चाशदधिकानि सप्तदश शतानि ७५० (१७९० ?) सामान्यस्यापि वणिजो नवनवतिः ९९ गजेन्द्राः। एतावता नवनवतिलक्षा भवन्ति । त्वं तु लक्षत्रयमर्पयन स्थूललक्षायसे। मतो मच्छु(सु)तोऽनध्येः त्वदीया भक्तिस्त्वनध्यतमा। तदस्य मूल्ये सा भक्ति रस्तु । न तु मे द्रव्येण प्रयोजनमस्ति । अस्पय(स्पृश्य)मेतन्मम शिवनिर्माल्यमिव । दत्तो मया पुत्रो भवतामिति । चाचिगवचः श्रुत्वा प्रमुदितमना मन्त्री तं परिरभ्य साधु युक्तमेतदिति वदन्पुनः तं प्रत्युवाच । त्वयायं पुत्रो ममार्पितः । परं योगिमर्कट इव सर्वे. षामपि जनानां नमस्कारं कुर्वन् केवलमपमपत्र(मपमान)पात्रं भविता । श्रीगुरूणां तु समर्पितः श्रीगुरुपदं प्राप्य बालेन्दुरिव महती (वां) महनीयो भवतीति विचार्यतां यसो(यो)चितम् । ततः स भवद्विचार एवं प्रमाणमिति बदन सकळीसासमरत्नकरएमिव
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #173
--------------------------------------------------------------------------
________________
(980)
रक्षणीयम् उद (दु)म्बरपुष्पमिव दुर्लभं पुत्रं क्षमाश्रमणपूर्वकं गुरूणां समर्पयामास । श्रीगुरुभिरभाणि ।
|
धनधान्यस्य दातारः सन्ति वचन केचन ।
पुत्र भिक्षाप्रद ः कोऽपि दुर्लभः पुण्यवान् पुमान् ॥ १ ॥ धनधान्यादिसम्पत्सु लोके सारा न (तु) संततिः | तत्रापि पुत्ररत्नं तु तस्य दानं महत्तमम् ॥ २ ॥ स्वर्गस्थाः पितरो वाक्ष ( वीक्ष्य ) दीक्षितं जिनदीक्षया । मोक्षाभिलाषिणं पुत्रं तृप्ता (:) स्युः स्वर्गसंसदिन ( दि ) ॥३॥
महाभारतेऽप्यभाणि—
तावद्भू (भ्र) मन्ति संसारे पितरः पिण्डकाङ्क्षिणः | यावत्कुले विशुद्धात्मा यती पुत्रो न जायते ॥ ४ ॥
इति श्रुत्वा प्रमुदितेन चाचिगेनोदयनमन्त्रिणा प्रत्रन्यामहो - त्सद (व): कारितः । सोमदेवमुनिर्नाम दत्तम् कचित्सोमचन्द्रमुनिरिति वा । श्रीविक्रमात् १९४५ श्रीहेमसूरीणां जन्म ११५४ । दीक्षा च ।
આ અહેવાલના છેવટના ભાગમાં પ્રતની અંદરના મૂળવિભાગ ધણા અવ્યવસ્થિત થઇ ગયેલ છે, કારણ કે કાઇ મૂર્ખ` લહીઆએ છેવટના ભાગ અસલમાં કૌંસમાં હતા તેને આડાઅવળા ક્રમમાં મૂળમાં દાખલ કરો દીધા છે. ગ્રંથને છેડે પૃ. ૨૮૭ માં હેમચંદ્રના જીવનપ્રસગેા પૈકી અગત્યના બનાવાની તારિખા ફરી વખત આપવામાં આવી છે. પ્રભાવકચરિત્રના અંત ભાગ પ્રभाषे त्यां समवामां याव्यु छे - "संवत् ११४५ कार्तिक पूर्णिमानिशि जन्म श्री हेमचद्रसूरीणां, सं. ११५० दीक्षा. सं. ११६६. सूरिपदम् सं. १२२६ स्वर्गः उपर निनभडेन भाटे ने अभिप्रायमताववामां आव्यो छे (पृ. १७२) તે કેટલા વ્યાજી છે તે આ મુદ્દાપરથી પૂરતી રીતે ખ્યાલમાં આવી જશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #174
--------------------------------------------------------------------------
________________
( ૧૧ )
અને તે બતાવશે કે જ્યાં એણે અલભ્ય કૃતિઓમાંથી ઉતારા ર્યાં છે તેને આાદ કરતાં આધારભૂત મૂળ કૃતિ તરીકે તેનું ચરિત્ર તદ્દન નકામુ છે
૧૭ ઉપર પ્રમાણે જેવક્તવ્યા મેં કર્યાં છે તેના પાયા મે પશ્ચિમ હિંદમાં ઈ. સ. ૧૮૭૩ થી ૧૮૭૯ની સાલામાં અન્યાન્ય સ્થાનામાં જાતે કરેલ વિગતવાર શેાધખેાળા પર રચાયલા છે. પ્રથમ તે એક સારા આધારભૂત સ્થાનેથી મેં રજપુતાનામાં સાંભળ્યુ` કે કેટલાક યતિએ જેની સાથે મેં એળખાણુ કરી હતી અને જેઓમાંના એક તા અગત્યનું સ્થાન ધરાવતા હતા તેનુ જીવન બ્રાહ્મણ વિધવાઓની ભૂલને આધીન હતું. ત્યારપછી ઈ. સ. ૧૮૭ માં ખેડામાં યતિઓએ આ વાતને પાકી કરી આપી. એમણે તદ્દન નિખાલસપણે તેમના ચેલાએની માતાઓનાં નામે આપ્યાં અને કેાની મારફત તેમને મેળવ્યા હતા તેનું વર્ણન કરી બતાવ્યું. ૧૮૭૩ માં રજપુતાનામાં આવેલ નામડાલ ગામના એક બનાવ મારા જાણવામાં આવ્યા. ત્યાં એક મતિએ ૧૮૬૮-૬૯ ના દુકાળમાં એક માબાપ વગરના બાળકને લીધે હતા અને તેને ભૂખમરાથી બચાવ્યા હતા. એ છેકરા, જે એના ગુરૂસાથે મને મળવા આવ્યા હતા તે તે વખતે લગભગ આઠ વર્ષની વયના હતા. એણે ચેડાંક સૂત્રેા અને સ્તોત્ર ભણી કાઢ્યાં હતા અને દશવૈકાલિકને શરૂઆતના ભાગ અને ભકતામરના પાઠ એ સુંદર રીતે ખાલી ગયા. અને હજુ પ્રથમ દીક્ષા આપવામાં આવી નહેાતી. એક નાના જૈન છેકરાને એના માબાપે જૈન સાધુની માગણીથી એના ચેલેા બનાવવા અને યતિ બનાવવાના ઇરાદાથી આપ્યા હતા તેના બનાવ સુરતમાં મારા જાણવામાં ૧૮૭૫ કે ૧૮૭૬ માં આવ્યેા. આ બાબતની વધારે વિગતવાર તપાસ કરતાં યતિ અથવા શ્રાવકે એ વાતની ના કહેતા નહેાતા કે તેઓના સાધુઓની ભરતી તેમના પવિત્ર શાસ્ત્રની ભાવના (Ideals) મુજબ કરવામાં આવતી નહેાતી અને તે કબૂલ કરતા હતા કેદુમ આરા અથવા કળિયુગમાં તે બની શકતી સારી રીતે પેાતાની જાતને મદદ કરતા હતા.
૧૮ ક્રષ્ણવતીના સ્થાન માટે જીગા ફ્રાન્સની રાસમાળા પુ. છ ૮૦. ખાસ કરીને નોંધ ૧. ઉદયનના ઉતરી આવવાની હકીકત પ્રશ્ન
૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #175
--------------------------------------------------------------------------
________________
( ૧૬૨ )
ચિંતામણિ પૃ. ૧૩-૧૩૮ માં અને કુમારપાળચરિત પૃ. ૬૭-૬૮ માં આપવામાં આવી છે. પ્રથમના પાઠમાં લખવામાં આવ્યુ છે કે ઉદ્દા અથવા ઉદ્દયન મારવાડમાંથી ગુજરાતમાં ઘી ખરીદવા આવ્યા. સારા શુક્રનને પરિણામે એ પોતાના કુટુંબસાથે કર્ણાવતીમાં વાસ કરીને રહ્યો. ત્યાં એણે ધણું ધન મેળવ્યું. જ્યારે નવા ધરના પાયે જે નળીઆથી ભરેલા હતા તેનું ખાદકામ ચાલતું હતું ત્યારે તેને તેમાંથી સેાનાના ચરૂ મળ્યા. એને પરિણામે એ ઉદ્દયન મંત્રી તરીકે પંકાયા. એણે કર્ણાવતીમાં ઉદયનવિહાર નામનું મંદિર બંધાવ્યું. જુદી જુદી સ્ત્રીઓથી એને ચાર દીકરા થયાઃ વાહાદેવ (વાગ્ભટ), આંખડ (આમ્રલટ), હડ અને સેાલ્લાક. છેલ્લા એનાં નામેા પ્રતામાં જુદી જુદી રીતે આપવામાં આવ્યાં છે. જિનમન મેરૂતુ ંગની હકીકત પુનરાવર્તન કરી જાય છે પણ એ વધારામાં કહે છે કે ઉદ્દયન શ્રીમાળી જ્ઞાતિના હતા અને એને સિદ્ધરાજે સ્તંભતીર્થના મંત્રી નીમ્યા હતા ( “ તતઃ સિદ્ધોનેન સંમતીથૅ મંત્રીતઃ ")
૧૯ પ્રબંધચિંતામણિ પૃ-૨૩૨ અને પૃ. ૨૦૯ ઉપર
૨૦ દેવચંદ્રસ બધી વૃત્તાંત હેમસૂરિપ્રબંધની શરૂઆતમાં આપવામાં આવેલ છે. એમાં યશોભદ્રના જૈનધમ` સ્વીકારવાની વાત મૂકી દેવામાં આવી છે.
'
पूर्ण ( चन्द्र ) गच्छे श्रीदत्तसूरिप्राज्ञो वागडदेशे वटपद्रं पुरं गतः । तत्र स्वामी यशोभद्रनामा राणक ऋद्धिमान् । तत्सौधाविकोपाश्रयः श्राद्धैर्दत्तः । रात्रावुन्मुद्रचन्द्रातपायां राणकेन ऋषयो ઘટા રાશ્રયે નિષ: .........તસ્ય શ્રીયશોમત્સ્ય-નીवार्यत्वात्सूरिपदं जातं श्रीयशोभद्रसूरिरिति नाम । तदीय पट्टे प्रद्युम्नसूरिप्रन्थकारः । तत्पदे श्रीगुण सेनसूरिः । श्रीयशोभद्रसूरि पट्टे (૧) સેવવપૂવૅo | ઢાળવૃત્તિશાન્તિનાથર્યાતાનિમહારાજનિગૂંગા:........
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #176
--------------------------------------------------------------------------
________________
(૧૬૩)
આની પછીનો રાજશેખરને અહેવાલ ઉપર આપવામાં આવ્યો છે. નોંધ નં. ૧૫. કુમારપાળચરિત્ર પૃ. ૨૫ વગેરેમાં રાજશેખરે કહેલી હકીકત જિનમંડન ફરી વખત કહે છે. શરૂઆત પૃ. ૨૫ પંકિત ૨ આ પ્રમાણે છેઃ કોટિ વાલાયાં રાઝે જીવતો વિદ્યાન્ત
શાસ્થવરપત્ર પ્રાપુઃ ગુરૂપરંપરા નીચે પ્રમાણે આપી છે. ત્યારે રઘુનરિઃ તરિાઃ ગુનદિ તત્પરે લેવાય ! “વાગડ” કચછના પૂર્વ ભાગનું પુરાણું નામ છે અને અત્યારે પણ તે નામને ઉપયોગ થાય છે. હેમચંદ્રને પિતાને અહેવાલ (વક્તવ્ય) ઉપર ૫. ૧૯ માં આપવામાં આવ્યો છે અને એને માટે નેટ. ૬૬ ૫ણ જુઓ. દેવસૂરિના દેવચંદ્રના શાંતિનાથ ચરિત્રને અંગે વક્તવ્ય માટે ઉપર નોટ નં. ૧ પૃ. ૨૨૧ જુઓ.
૨૨. પ્રબંધચિંતામણિ પૃ. ર૩૯ વગેરે. હેમચંદ્ર સુવર્ણસિદ્ધિ બનાવવાને મંત્ર શીખવા ઇચ્છતા હતા, કારણ કે કુમારપાળ, બીજા ચકપ્રવર્તાવનારાએ પેઠે, દુનિયાનું દેવું આપી દેવા માંગતો હતો અને તે માટે જુઓ પૃ. ૧૭૮. દેવચંદ્રનું નામ મૂળ ગ્રંથમાં આપવામાં આવેલ નથી પણ ત્યાં તેને હેમચંદ્રના ગુરૂ તરીકે સંબોધવામાં આવેલ છે.
રર. વિવાથી તરીકે હેમચંદ્રનાં વર્ષો સંબંધીની પ્રભાવક ચરિત્રની અગત્યની ગાથાઓ આ પ્રમાણે છે. सोमचन्द्रस्ततश्चन्दोज्ज्वलप्रज्ञाबलादसो। तर्कलक्षणसाहित्यविद्या (6) पर्यत्यि(च्छि )नद्रुतम् ॥ ३७॥ प्रभावकधुराधुर्यममुं रिपदोचितम् । વિકાર ()ષના(અં) () swamરિ | ક |
ચં શિષ્ય પરે ચચ વાર્થ કg(ઉંનૌરિરી | अस्मत्पूर्वेस(षा)माचार(:) सदा विहि(दि)तपूर्विखा(म्) ॥४८॥ સવ વિધાત્રીક ચા(ચ)r(s) .... .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #177
--------------------------------------------------------------------------
________________
(१६४) मुहूर्ते पूर्वनिर्णीते कृतनंदीविधिक्रमाः । ध्वनत्तुर्यरवोन्मुद्रमंगलाचारबंधुरम् ॥ १६ ॥ शब्दाद्वैतेथ विश्रान्ते समये योशि( चोचि )ते सति । पूरकापूरितश्वासं कुंभकोद्भेदमेदुराः ॥ १७ ॥ श्रवणेऽगुरुकर्पूरचन्दनद्रवचर्चिते । कृतिनः सोमचन्द्रस्य निष्टानिष्टान्तरात्मनः ॥ १८ ॥ श्रीगौतमादिसूरीशैराराधितमबाधितम् । श्रीदेवचन्द्रगुरवः सूरिमन्त्रमचीकथन् ॥ १९ ॥
पञ्चभिः कुलकम् । तिरस्कृतकलाकलिः कलाकेलिकुलाश्रयः । हेमचन्द्रप्रभुः श्रीमन्नाम्ना विख्यातिमाप सः ॥६॥ तदा च पाहिनी स्नेहवाहिनी सुत उत्तमे । तत्र चारित्रमादत्ताविहस्ता गुरुहस्ततः ॥६॥ प्रवर्तिनी(म्) प्रतिष्ठां च दापयामास नम्रगीः । तदैवामिनवाचार्यों गुरुभ्यः सभ्यसाक्षिकम् ॥ ६२ ॥ सिंहासनासनं तस्या अन्वमानयदेष च । कटरे जननीभक्तिरुत्तमानां कषोपलः ॥६३॥
આ મુસાફરીને અહેવાલ છેડી દેવામાં આવ્યો છે, કારણ કે ઘણાખરા લોકે બહુ ખરાબ રીતે બગાડી નાખવામાં આવ્યા છે. તેને માટે કે : ૩૮-૪૬ છે. મેરૂતુંગ પિતાને અહેવાલ ઘણે ટુકા બનાવે છે, ઉપર નેંધ નં. ૧૫ માં જે ઉતારે આપવામાં આવ્યો છે તેને છેડે આ પ્રમાણે છે.
अथ च कुंभयोनिरिवाप्रतिमप्रतिभाभिरामतया समस्तवाङ्मयांबो(भो)धिमुष्टिंधयोभ्यस्तसमस्तविद्यास्थानोहेमचन्द्र इति गुरुदत्तनाम्ना Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #178
--------------------------------------------------------------------------
________________
(૧૬૫ )
प्रतीतः सफलसिद्धान्तोपनिषन्निषण्णाधिः (ष्ण धीः) षट्त्रिंशत (ता) गुणैरलंकृततनुर्गुरुभिः सूरिपदेऽभिषिक्तः । इति मन्त्री (न्त्र्यु) उदयनोदितं जन्मप्रभृतिवृत्तांतमाकर्ण्य नृपतिर्मुमुदेतराम् |
એટલા ઉપરથી સામચંદ્ર એવું ખીજું નામ છે તે જાણતા નથી. તેઓ એમ સ્થાપન કરે છે કે હેમચંદ્રના ખાલ્યસબધી હકીકત ઉદયન કુમારપાળ રાજાપાસે કરે છે તેમાં ગંભીર તિહાસવિપયય ( Anachronism ) છે: ઉદયન ગુજરાતમાં વિક્રમ સંવત ૧૧૫૦ માં ઉતરી આવ્યેા અને કુમારપાળ વિક્રમ સંવત ૧૧૯૯ માં ગાદીપર આવ્યા અને આ વાત થયા પહેલાં એણે અનેક મહાસંગ્રામેા કરેલા છે એમ ધારવામાં આવે છે તે તે વખતે ઉડ્ડયન જીવતા હેાવાના સંભવ લાગતા નથી.
જિનમ નકૃત કુમારપાળ ચરિત્ર પૃ. ૩૧ પંક્તિ ૧૨થીમાંડીને પૃ. ૩૬ ૫ક્તિ ૫-સુધીમાં હેમચંદ્રની ઉમેદવારીને અંગે ઘણી ખાખતા જણાવે છૅ, પણ તે સર્વાં વિચિત્ર વાત છે. હવે તે જણાવે છે (પૃ. ૩૧-૪૨) સામદેવને હેમચંદ્ર તું નામ આપવામાં આવ્યું કારણ કે એક ધના નામના શેઠીઆને ધેર એણે પેાતાની ઉમેદવારીની શરૂઆતમાં ક્રાલસાનું સેાનું હૅમ) બનાવી દીધું. ત્યારપછી પૃ. ૩૬ ઉપર એ પાછા પેાતાની જ વિરૂદ્ધ લખાણ કરે છે અને ત્યાં એ બહુધા પ્રભાવક્રરિત્રને મળતા થાય છે. ત્યારપછી સામચંદ્રની એક મુસારી અને દૈવીદનને બદલે એ બે મુસાીની વાત ખાલે છે. પ્રથમની મુસાફરી કાશ્મીરની હતી અને બીજી મુસાફરી ગૌડ દેશની હતી. એની સાબતમાં વેદ્રસૂરિ અને પ્રસિદ્ધ ટીકાકાર મલયગિરિ હતા. પ્રથમ પ્રસંગે દેવી સરસ્વતી દેખા દે છે અને બીજી વખત શાસનદેવતા દેખા દે છે. છેવટે તે એમ કહે છે કે ધનદ (ધાનડ) નામના શેઠ "એમના ગુરૂની અને સંધની પરવાનગીથી વિક્રમ સંવત ૧૧૬૬ માં આચાર્યની પદવી અપાવે છે. આ તારિખ જિનમ`ડનમાં ત્રણ વખત આવે છે અને તે ત્રણે વખત એકસરખી છે અને તે અગાઉ ; ઉતારેલ પ્રભાવ ચરિત્રની ગાથા અને ભાંડારકરના શેષખાળના રિપોર્ટ (વર્ષ ૧૮૮૩–૮૪. પૃ. ૧૪ ) સાથે મળતી આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #179
--------------------------------------------------------------------------
________________
ર૩ અલંકારચૂડામણિ. ૧-૪
मन्त्रादेरौपाधिकी ॥४॥ मन्त्रदेवतानुग्रहादिप्रभवोपाधिकी प्रतिमा। इयमपि पावरणक्षयोपशमनिमित्तव | दृष्टोपाधिनिबन्धनत्वात् त्वौपाधिकीत्युच्यते ।
२४ प्रभावायरित्र सग २२. १४-७३. श्रीहेमचन्द्रसूरिः श्रीसंघसागरकौस्तुभः । विजहारान्यदा श्रीमदणहिल्लपुरं पुरम् ।। ६४ ॥ श्रीसिद्धभूभृदन्येधु(य)राजपाटिकया चरन् । हेमचन्द्रप्रभु वीक्ष्य तटस्थविपणिस्थितम् ॥ ६५ ॥ निरुध्य टिबकासन्ने गजप्रसरमंकुशात् । किंचिद्भणिष्यतेत्याह प्रोवाच प्रभुरप्यथ ।। ६६ ॥ कारय प्रसरं सिद्धहस्तिराजमशंकितम् । त्रस्यन्तु दिग्गजाः किं तैर्भूस्त्वयैवोधृता यतः ॥ ६७ ।। श्रुत्वेति भूपतिः प्राह तुष्टिपुष्टः सुधीश्वरः । मध्याहे मे प्रमोदायागन्तव्यं भवता सदा ॥ ६८ ॥ तत्पूर्वदर्शनं तस्य जज्ञे कुत्रापि मत्क्षणे । भानन्दमन्दिरे राझा यात्राजयमभूत्पभोः ॥ ६९ ॥ अन्यदा सिद्धराजोऽपि जित्वा मालवमंडलम् । समाजगाम तस्मै वा(चा)शिर्ष दर्शनिनो ददुः ॥७॥ तत्र श्रीहेमचंद्रोऽपि सूरिरिकलानिधिः । उवाच काव्यमव्ययमतिमा(सा)य निदर्शनम् ॥ १ ॥
तथाहिभूमि कामगवि स्वगोमवरसैरासिञ्च रत्नाकरामुकास्वस्तिकमावनुवमुडुप त्वं पूर्णकुम्भीमव ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #180
--------------------------------------------------------------------------
________________
(૧૬૭) धृत्वा कल्पतरोदेलानि सरले दि(र्दि)ग्वारणास्तोरणान्यायत्त स्वकरैर्विजित्य जगतीं नन्वै(न्वे)ति सिद्धाधिपः ॥ ७२ ॥ व्याख्याविभूषिते वृत्ते (हेमचं )द्रविभोस्ततः । भाजुहावावनीयातः(पालः) सूरि सोधे पुनः पुनः ॥ ७३ ॥
૭૨ મી ગાથા પ્રબંધચિંતામણિ સાથે સરખાવીને આપવામાં આવી છે અને બીજી કૃતિ જે નીચે (નોંધ ન. ૩૩) ઉલ્લેખવામાં આવી છે તેની સાથે પણ સરખાવી છે. મને જે મૂળ આધારે લભ્ય થયા છે તે સર્વ ચેથા પાદમાં નવ રતિ એવો પાઠ આપે છે. આટલું છતાં નવ પતિ પાઠ જ સાચો હોઈ શકે,
હેમચંદ્રને સિદ્ધરાજ સાથે પ્રથમ મેળાપ પરત્વેને ઉપરને અહેવાલ કુમારપાળચરિત્રમાં મળી આવે છે. ત્યાં હેમચંદ્ર જે કાવ્ય લખ્યું કહેવામાં આવે છે તે પૃ. ૩૬ પંકિત ૯-૧૧ આ પ્રમાણે છે. સિદ્ધાર કાર(s)રાનપુરઃ વાર સમેત મળતા संत्रसन्तु हर(रि)तीमतंगजास्तैः किमद्य भवतैव भूधृष्टा(ता) ।
આના જુદાં જુદાં રૂપકોને લઈને એમ સાબીત થાય છે કે જિનમંડને કે અન્ય મૂળ કૃતિને ઉપયોગ કર્યો છે. ર૫ પ્રબંધચિંતામણિ પૃ. ૧૪૪. ર૬ કુમારપાળચરિત રાજા સાથેના પ્રથમ મેળાપ પછી તુરતમાં નીચેના પ્રસંગે વર્ણવે છે. (૧) સર્વ ધર્મના સિદ્ધાંત અહિંસાના પિષક છે એમ હેમચંદ્ર જાહેર કરે છે. પૃ૩૬-૩૮ (૨) પવિત્ર બક્ષિસને પાત્ર પ્રાણુના ગુણે હેમચંદ્ર વર્ણવે છે. પૃ. ૩૮-૩૯. (૩) હેમચંદ્ર રાજાને સિદ્ધપુરનાં મહાદેવ અને જિન વચ્ચે તફાવત કહે છે પૃ. ૩૯-૪૦ (૪) જયસિંહના કેટલાક પવિત્ર પાયાઓ. તે વખતના ફેરફારસંબંધી દલીલો માટે બીજા મૂળ પ્રપાના આધાર આ વાર્તાઓ પર કેવા છે તે માટે જુઓ. ૫. ૧૮૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #181
--------------------------------------------------------------------------
________________
(૧૬૮ ) ર૭ કોલબુકના પરચુરણ નિબંધ ૨. પૂ.ર૭૫ કેવેલ પ્રકાશક. ત્યાં એમ બતાવવામાં આવ્યું છે ઘણે ભાગે યશોવર્મા વિક્રમ સંવત ૧૧૯૦ માં ગાદીએ આવ્યો. કીર્તિકૌમુદી ૨. ૩૨ માં આથી વિરૂદ્ધ હકીકત આવે છે તે પ્રમાણે જયસિંહે માળવાના જે રાજાને હરાવ્યો તે યશોવર્માની આગળને રાજા નરવાહન હતો. આ આખી હકીકતને કેાઈ જાતના વિચારવગર છેડી દેવા યોગ્ય છે, કારણ કે યશવમનું નામ દ્વયાશ્રય કાવ્યમાં આપવામાં આવ્યું છે અને આપણે ભરોસો રાખીએ કે હેમચંદ્રના રાજાએ જે રાજાને હરાવ્યો તે હારનાર રાજાનું ચોક્કસ નામ હેમચંદ્ર જાણતા હોવા જોઈએ.
૨૮ દ્વયાશ્રય કાવ્યના ઉતારા ફેન્સે ઈડીઅન એન્ટીકરી પુ. ૪થું પૃ. ૨૬૬ માં કર્યો છે તે પ્રમાણે માળવાના વિજય પછી જયસિહે નીચેનાં કાર્યો કર્યાઃ (૧) તે છેડે વખત સિદ્ધપુર-શ્રીસ્થળમાં રહ્યો અને રૂદ્રમાળ અથવા વધારે સારી રીતે બેલતાં રૂદ્રમહાલય-મંદિર જીણને સુધરાવ્યું અને મહાવીરનું એક મંદિર બંધાવ્યું. (૨) એણે સોમનાથ પાટણ અને ગિરનારની જાત્રા કરી. અણહિલવાડ પાછા ફર્યા પછી એણે સહસ્ત્રલિંગ તળાવ ખોદાવ્યું અને બીજા કેટલાક બગિચાઓ તૈયાર કરાવ્યા. બીજી અનેક જગ્યા જ્યાં આપણે હેમચંદ્રના ઉપર કાબુ રાખી શકીએ છીએ ત્યાં એ બનાવોને એક પછી એક સાલવાર આપે છે અને ક્રમ બરાબર જાળવે છે તે અહીં પણ આપણે તેના ઉપર ભરેસે રાખી શકીએ. જો આપણે આ પ્રમાણે કરીએ તો વગરશકે એ વાત ચોકકસ થાય છે કે માળવાથી પાછા ફર્યા પછી જયસિહે ઘણું વર્ષો રાજ્ય કરેલ હોવું જોઈએ અને આ બનાવ સંવત ૧૧૯૪ પછી બનેલ હોવો ન જોઈએ.
૨૯ પ્રબંધચિંતામણિ પૃ. ૧૬૧-૧૭૧.
૩૦ આ શ્લોકને કલાટે ઈડીયન એન્ટીકરી પુ. ૧૧. પૃ. ૨૫૪ નેંધ ૫૪ માં ટાંકેલ છે. આ ચર્ચા વખતે હેમચંદ્રની હાજરી હતી એમ પ્રભાવચરિત્ર સીધી રીતે કહેતું નથી; છતાં તેની તે પ્રકારની સૂચના છે. કારણ કે
સરખામણુ કેરી એકના અર્થમાં જણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #182
--------------------------------------------------------------------------
________________
(१८) શ્વેતાંબરના વિજયના માનમાં એક ગાથા બનાવવામાં આવેલ છે તેના કરતાં હેમચંદ્ર હોવાનું ત્યાં કહેવામાં આવેલ છે. આપણે તે સર્ગરા. ૨૫૩-૫૪ માં
ध्यछाये. श्रीसिद्धहेमचन्द्राभिधाने शब्दानुशासने । सूत्रधारः प्रभुः श्रीमनहेमचन्द्रप्रभुजगौ ॥ २५३ ॥
तथाहियदि नाम कुमुदचन्द्र (.) नाज्ये (जे)ष्यदेवतरिहिमरुचिः । कतिपरिधानमधास्यत्कतमाः श्वेताम्बरो जगति ॥ २५४ ॥
આ ગાથા જાણે કાંઈ અમુક શરતે લખાઇ હેય એવી લાગે છે. કિહેન કહે છે કે વ્યાકરણની ટીકામાં એ ગાથા માલુમ પડતી નથી.
31 प्रभावऽयरित्र २.७४-११५. (२०) अन्यदावन्तीकोशीयपुस्तकेषु नियुक्तकः । दर्यमानेषु भूपेन प्रैक्षि लक्षणपुस्तकम् ।। ७४ ॥ किमेतदिति पप्रच्छ स्वामी ते व्यजिज्ञापन् । भोजव्याकरणं ह्येतच्छन्दशास्त्रं प्रवर्तते
(मे च षड्शासप्रवर्तने) ॥ ७९ ॥ असो हि मालवाधीशो विद्वपक्रशिरोमणिः । शब्दालंकारदेवतर्कशास्त्राणि निर्ममे || ७६ ॥ चिकित्साराजसिद्धान्तरम(स)वास्तू(ब)दयानि च । अंकशाकुनिकाध्यात्मस्वप्नसामुद्रिकान्यपि ॥ ७७ ॥ मन्थाभिमित्तव्याख्यानप्रभचूडामणीनिह । विकृति वायम(चार्थस दावेऽर्थशास्त्रमेषमासयोः ॥ ७८॥ भूपाखोऽप्यवदत् किं नास्मरकोशे शाखपतिः । विद्यकोऽपि कथं नास्ति देशे विश्वेपि गूबरे .. (०९) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #183
--------------------------------------------------------------------------
________________
(१७०) सर्वे संभूय विद्वांसो हेमचन्द्रं व्यलोकयन् । महामकथा च राक्षासावभ्यर्च्यः (W) प्रार्थितः प्रभुः॥८१॥ (८०) शब्दव्युत्पत्तिकृच्छास्त्रं निर्मायास्मन्मनोरथम् । पूरयस्व महर्षे त्वं विना त्व(त्वा)मत्र कः प्रभुः ॥ ८२ ॥ (८१) संक्षिप्तश्च प्रवृत्तोऽयं समयेऽस्मिन्कलापकः । लक्षण (') तत्र निष्पत्तिः शब्दानां नास्ति तादृशी ॥३॥(८२) पाणिनेलेषणं वेदस्यांगमित्यन(ब्रु)वन्द्विजाः । (अवलेपादसूयंति कोऽर्थस्तैरुन्मनायितैः) ।। ८४ ॥
(भूगमा छापा .) यशो मम तव ख्याति पुण्यं च मुनिनायक । विश्वलोकोपकाराय कुरु व्याकरणं नवम् ॥ ८५ ॥ (८४) इत्याकाभ्यधात्सूरिहेमचन्द्रः सुधि(धी)निधिः ।
(भूगमा छोरी धा.) कार्येषु नः किलोतिर्वः स्मरणायैव केवलम् ॥८६॥ (८५) परं व्याकरणान्यष्टौ वर्तन्ते पुस्तकानि च । तेषां श्रीमारतीदेवीकोश एवास्तिता ध्रुवम् ॥७॥ (८६) मानाययतु काश्मीरदेशाचानि स्वमानुषैः । महाराबो यथा सम्यक् शब्दयात्रं प्रतन्यते ॥ (८७) इति तस्योक्तिमाकर्ण्य तत्क्षणादेव भूपतिः । प्रधानपुरुषान् प्रेषीद्वाग्देवीदेशमध्यतः ॥८९ ।। (८८) प्रवराज्यपुरे वत्र प्रासाने देवतां गिरम् । पन्दनादिमिरम्मच नुखा भवनसवः ॥९० ॥ (८९)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #184
--------------------------------------------------------------------------
________________
(१७१) समादिक्षभूतैः (त्तु तैः) तुष्टा निजाधिष्ठायकान् गिरा। मम प्रसादचित्तः श्रीहेमचंद्रः सितांबरः ॥९१ ॥ (६०) ततो मत्यतरस्येव मदीयस्यास्य हेतवे । सत्तप(संतमे) प्रेष्यतां प्रेष्यवर्ग: पुस्तकसंचयम् ॥ १२ ॥(९१) ततः सत्कृत्य तान्सम्यग्भारतीसचीवालंसन् (वाः समम् )। पुस्तकान्यर्पयामासुः प्रेषुश्चोत्साहपंडितम् ॥ १३ ॥ (६२) अचिरानगरं स्वीयं प्रापुर्देवीप्रसादिताः । हर्षप्रकर्षसंपन्नपुलकांकुरपूरिताः ।। ९४ ॥ (९३) सर्व(।) विज्ञापयामासुभूपालाय गिरोदिता(तां) निष्टो(धृष्ट ?)प्रभो हेमचन्द्रे (परि)तोषमहादरम् ॥ ९६ ॥ (६४) इत्याकये चमत्कारं धारयन् वसुधाधिपः । उवाच धन्यो मद्देशो(ह) (मान्यो) यत्रेदशः कृती ॥९॥ (६५) भीहेमसूरयोप्यत्रालोक्य व्याकरणब्रजम् । शालं चत्क(कु)नवं श्रीमात्सद्धहेमाख्यमद्भुतम् ॥ ९॥ (९६) द्वात्रिंशत्पादसंपूर्णमष्टाध्यायमुणादिस(म)त् । धातुपारायणा(णोपेतं र(२)गल्लि (सह लि)कानुशासनम् ।।८९७ सूत्रसवृत्तिमन्नाममालानेकार्थसुंदरम् । मौलिं लपणशानेषु विश्वविद्वद्भिराहत:(तं) ॥९९ (९८)
त्रिमिर्विशेषकम् भादौ विस्तीर्णशास्त्राणि न हि पाठ्यानि सर्वतः । मायुषा सकलेनापि पुमर्थयवसनानि तत् (?) ॥१०॥ (९९) संकीर्णानि च दुर्बोपदोषस्थानानि कानिषित् ।। एसत्प्रमाणितं तस्माद्विमाक्ति (विवादि) रघुनासनः॥१.१॥(१००)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #185
--------------------------------------------------------------------------
________________
(१७२ ) श्रीमूलराजप्रभृतिराजपूर्वज(भूभृताम् । वर्णवर्णनसंबद्धं पादांते श्लोकमेककम् ॥ १०२ ।। (१०१) तच्चतुष्कं च सर्वाते श्लोकैस्त्रिंशद्भिरभुता । पंचाधिकैः प्रशस्तिश्च विहितावि(व)हितैस्त (त:)॥१०३।। (१०२)
युग्मम् ॥ राजःपुर (जगुरु-ज्ञः पुरः)पुरोगैश्च विद्वद्भिर्वाचितं ततः । चक्रे वर्षत्रयर्षेव (त्रयेणैव) राज्ञा पुस्तकलेखनो (न) ।।१०४ (१०३) राजादेशानियुक्तैश्च सर्वस्थानेभ्य उद्यतैः । दावाहूवसञ्चके (समाहूयतपट्टने) लेखकानांशतत्रयम् ।१०५(१०४) पुस्तकाः समलेख्यंत सर्वदर्शनिनां ततः। प्रत्येकमेवादीयंताध्येतणामुद्यमस्पृशाम् ॥ १०६ ।। (१०५)
विशेषकम् ॥ अंगवंगकलिंगेषु लाटकर्णाटकुंकणे। महाराष्ट्रसुराष्ट्रासु वच्छे(त्से) कच्छे च मालवे ॥१०७॥(१०६) सिन्धुसौवीरनेपाले पारसीकमुरडयोः।। गंगापारे हरिद्वारे काशीचेदिगयासु च ॥१०८॥ (१०७) कुरुक्षेत्रे कन्यकुब्जे गौडश्रीकामरूपयोः । सपादलक्षवजालंधरे च खसमध्यतः ॥ १०९ ॥ (१०८) सिंहलेऽथ महाबोधे चोडे मालवकौशिके। इत्यादिविश्वदेशेषु शास्त्रं व्यस्तार्यत स्फुटम् ॥ ११० ॥ (१०९)
चतुर्भिः कलापकम् ॥ 'मम्यमोय (अन्येषां च ?) निबन्धानां पुस्तकानां च विंशतिः । प्राहीयत नृपेंद्रेण काश्मीरेषु महादरात् ।। १११ ॥ (११०)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #186
--------------------------------------------------------------------------
________________
(૧૩) एतत्तत्र गतं शासं स्वीयकोशे निवेशितम् ।
નિચેતના રેન્ચારતુ જા થા ?૨ ( काकलो नाम कायस्थकुलकल्याणशेखरः। પાવાગ્યેતા પ્રક્ષાવિડિમોનિકા / ૨૨ II (૨૨) प्रमुस्तं दृष्टमात्रेण झाततत्त्वार्थमस्य च । शास्त्रस्य ज्ञापकं चाशु विदधेऽध्यापकं तथा ॥ ११४ ॥ (११३) प्रतिमासं स च ज्ञानपंचम्यां पृच्छनां दधौ । રાકાર તત્રનિર્દૂફા() : સમભૂષય ૧૨૧ (૨૪) निष्पन्ना अत्र शास्त्रे च दुकूलस्वर्णभूषणैः । સુણાવનાતā તે મૂાન યોનિતા: i ??દ ()
૭૬ મી ગાથાની પછવાડે પ્રતમાં ૭૮ મી ગાથાને એક વિભાગ છે અને ૭૮ના આંકડાની પછવાડે ૭૯ ને આંકડો છે. મારા ધારવા પ્રમાણે કોઇ હકીકત છેડી દેવામાં આવી હોય તેમ લાગતું નથી, કારણ કે એની કાપકુપ પ્રતમાં એવી થઈ ગઈ છે કે તેમાંથી કોઈ અર્થ પ્રાપ્ત થતું નથી. ૯ મી ગાથામાં એ ઉલ્લેખ છે કે સરસ્વતીના નેકોએ ઉત્સાહપંડિતને મોકલી આપો તેને અર્થ ઘણે ભાગે એમ જણાય છે કે એ માણસ જયસિંહને એલચી હતો અને તેને દેશ મોકલી આપવામાં આવ્યો હત; કારણ કે પ્રભાવક ચરિત્ર સર્ગ. ૨૧ ૧૩૫ પ્રમાણે દેવરિ અને કુમુદચંદ્રની ચર્ચા વખતે પાશદેશ્વર તરીકે વિક્રમ સંવત ૧૧૮૧ માં હાજર હતો તેથી આ વખતે જે ત્યારપછી ઘણું મોડું છે તે અણહિલવાડ આવી શકયો નહિ હેય.
૩૨ પ્રબંધચિંતામણિ પૃ.૧૪-૧૪૬, પૃ. ૧૪૭–૧૪૮. અહેવાલને અંતે મેરૂતુંગ પ્રશસ્તિને પ્રથમ બ્રેક આપે છે. આની સાથે સરખાવો કુમારપાળ ચરિત્ર પૃ. ૪૧-૪૨.
• પાવર જોઈએ. હજુરીઆને પરી. શબ પાસે અલાર પંડિત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #187
--------------------------------------------------------------------------
________________
(१७४) ૩૩ આ ૩૫ શ્લેકે જે પ્રથમના સાત ચૌલુક્ય રાજાઓનાં યશગાન કરે છે તેને રજુ કરવા A માટે પ્રત ઉપરાંત મેં બર્લીનના સંસ્કૃત અને પ્રાકૃત પ્રતનું સૂચીપત્રક (કેટલોગ) પુસ્તક ૨ જું પ્રથમ વિભાગ પૃ. २११, २२०-२१, २३०-३१, २३५. २४२-४३ मां मरे रे राहत આપી છે તેને તથા પીટર્સનના ત્રીજા રિપેર્ટમાં જે હકીકત આપવામાં આવી છે. પીક્સેલની પ્રાકૃત વ્યાકરણની આવૃત્તિ પુસ્તક ૧ લું પૃ. ૫(પુ. ૨) પૃ. ૫૭, ૯૮-૯૯, ૧૨૯ માં આપેલ હકીક્તને ઉપયોગ કર્યો છે અને મુંબઈની પ્રતાને સંગ્રહ પ્રથમના ૨૮ શ્લોક માટે વાપર્યો છે. આ છેલ્લી પ્રત કિહેને કૃપા કરીને મારી પાસે રાખેલ છે. એમાં જે આકાર આપવામાં આવ્યા છે તેની સામે K એવી નિશાની કરી છે. पाद. १ (आर्या )
हरिव बलिबन्धकारखिशक्तियुक्तः पिनाकपाणिरिव ।
कमलाश्रयश्च विधिरिव जयति श्रीमूलराजनृपः ॥ १॥ पाद. २ (मार्या)
पूर्वमवदारगोपीहरणस्मरणादिव ज्वलितमन्युः ।
श्रीमूलराजपुरुषोत्तमोवीदुर्मदाभारान् ॥ २॥ पाद. ३ (अनुष्टुभ् )
चक्रे श्रीमूलराजेन नवः कोऽपि यशोर्णवः ।
परकीर्तिमवन्तीनां न प्रवेशमदत्त यः ॥ ३॥ पाद. ४ ( वसंततिलका ).
सोत्कंठमंगलगणैः कचकर्षणैश्च वक्त्राब्जचुम्बननखक्षतकर्ममिश्च । श्रीमूलराजहतभूपतिभिर्विसुः
सांख्येपपि च शिवम सुरखियाश्च ॥१॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #188
--------------------------------------------------------------------------
________________
(१७५) पाद. ५ (मनुष्टुभ् ).
प्रावृजातेति हे भूप मा स्म त्यजत काननम् ।
हरिः शेतेऽत्र नन्वेष मूलराजमहीपतिः ॥ ५ ॥ पाद. ६ ( अनुष्टुम् ).
मूनार्कः श्रूयते शाने सर्वाकल्याणकारणम् ।
अधुना मूलराजस्तु चित्रं लोकेषु गीयते ॥ ६॥ पाद. ७ (अनुष्टुभ् ). मूलराजासिधारायां निमग्ना ये महाभुजः।। उन्मजन्तो विलोक्यन्ते स्वर्गगंगाजलेषु ते ॥७॥ पाद. ८ ( उपजाति ). श्रीमूलराजक्षितिपस्य बाहु-बिभर्ति पूर्वाचनशृंगशोभाम् । संकोचयन् वैरिमुखांबुजानि, यस्मिन्नयं स्फूर्जति चंद्रहासः पाद. ९ (अनुष्टुभ् ).
भसंरब्धा अपि चिरं दुस्सहा वैरिभूभृताम् ।
चंडे(डा)चामुंडराजस्य प्रतापशिखिनः कणाः ॥९॥ पाद. १० (अनुष्टुभ् ).
श्रीमहलमराजस्य प्रतापः कोऽपि दुस्सहः ।
प्रसरन् वैरिभूपेषु दीर्घनिद्रामकल्पयत् ॥ १०॥ पाद. ११ (अनुष्टुभ् )
श्रीदुर्नभेशगुमणेः पादास्तुष्टुविरे न के। लुसद्धिर्मेदिनीपालवालिखित्यरिवारवा ॥ ११॥
॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #189
--------------------------------------------------------------------------
________________
( १७१) पाद. १२ (मनुष्टुभ् )
प्रतापतपनः कोऽपि मौलराजेनवोभवत् ।
रिपुस्त्रीमुखपमानां नो सेहे यः किल श्रियम् ।। १३ ॥ पाद. १३ (अनुष्टुभ् )
कुर्वन्कौंतलशैथिल्यं मध्यदेशं निपीडयन् ।
अंगेषु विलसन्भूमेर्भाभूभीमभूपतिः ॥ १३ ॥ पाद. १४ ( अनुष्टुभ् )
श्रीभीमप्रीतनोत्खातरजोभिर्वरिभूभुजाम् ।
अहो चित्रमवर्धन्त ललाटे जलबिन्दवः ॥ १४ ॥ पाद. १५ (अनुष्टुभ् )
कर्ण च सिद्धराजं च निर्जित्य युधि दुर्जयम् ।
श्रीभीमेनाधुना चक्रे महाभारतमन्यथा ।। १५ ।। पाद. १६ ( उपजाति) दुर्योधनोपितिजेत्रबाहु-गृहीतचेदीशकरोवतीर्णः।
अनुग्रहीतुं पुनरिन्दुवंशं, श्रीभीमदेवः किल भीम एव ॥१६॥ पाद. १७ (आर्या)
अगणितपश्चेषुबलः पुरुषोत्तमचित्तविस्मयं जन्य(नय)न् ।
रामोनासनमूर्तिः श्रीकर्ण: कर्ण इव जयति ॥ १७ ॥ पाद. १८ (मनुष्टुभ् )
भकृत्वासननिर्बन्धमभित्ता पावनों गतिम् । सिद्धराजः परपुरप्रवेशवशितं ययौ ॥ १८॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #190
--------------------------------------------------------------------------
________________
(१७७) पाद. १६ (अनुष्टुभ् ).
मात्रयाप्यधिक कंचिन्न सहन्ते जिगीषवः ।
इतीव त्वं धरानाथ धरानाथमपाकृथाः ॥१६॥ पाद. २० ( शार्दूलविक्रीडित ).
क्षुण्णैः क्षोणिभृतामनेककतका भग्नाथ धारा ततः, कुंठः सिद्धपतेः कृपाण इति रे मा मंसत क्षत्रियाः। भारुद्धप्रबल प्रतापदहनाः संप्राप्तधागश्चिरात्,
पीत्वा मालवयोषिदश्रुसलिलं हन्तायमेदिश्यते ॥ २० ॥ पाद. २१ ( उपजाति ). श्रीविक्रमादित्यनरेश्वरस्य, त्वया न किं विप्रकृतं नरेन्द्र। यशांस्यहार्षीः प्रथमां समन्तात्-क्षणादभांक्षीरथ राजधानीम॥२१॥ पाद. २२ (शिखरिणी).
मृदित्वा दो कंडु समरभुवि वैरितितिमुजां, भुजादंडे दध्रुः कति न नवखंडां वसुमतीम् । यदेवं साम्राज्ये विजयिनि वितृष्णेन मनसा,
यशो योगीशानां पिबसि नृप तत्कस्य सदृशम् ॥ २२॥ पाद. २३ । शिखरिणी ).
जयस्थंभांसीमन्यधिजलधिवेलां निहितवान् , वितानब्रह्माण्डं शुचिगुणगरिष्ठः पिहितवान् । यशस्तेजारूपेरलिपत जयत्यर्षघुसणैः, कृतो यात्रानंदो विरमति न कि सिग्नपतिः१॥ २३ ॥
૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #191
--------------------------------------------------------------------------
________________
(१८)
पाद. २४ ( मा यो नोट न. २४ भां भान गये। छे. ) पाद. २५ (अनुष्टुभ् ).
लब्धलक्षविपक्षेषु विलक्षास्त्वयि मार्गणाः ।
तथापि तव सिद्धेन्द्र दातेत्युत्कंधरां यशः ॥ २५ ॥ पाद. २६ ( वसंततिलका ).
उत्साहसाहसवता भवता नरेंद्र,
धाराव्रतां किमपि तद्विषमं सिषेवे । यस्मात्फलं न खलु मालवमात्रमेव,
श्रीपर्वतोऽपि तव कंदुककेलिपात्रम् ॥ २६ ॥ पाद. २७ ( मालिनी).
अयमवनिपतींदो मालवेन्द्रावरोधा
स्तनकलशपवित्रं पत्रवल्ली लुनातु । कथमखिलमहीभृन्मौलिमाणिक्यभेदे,
__ घटयति पटिमानं भग्नधारस्तवासिः ॥ २७ ॥ पाद. २८ ( मालिनी). क्षितिधर भवदीयः वीरधारावलक्ष
रिपुविजययशोभिः श्वेत एवासिदंडः । किमुत कवलितेस्तैः कजलैमौलवीनां,
परिणतमहिमानं कालिमानं तनोति ॥ २८ ॥ पाद. २९ ( शार्दूलविक्रीडित ). यद् दोर्मण्डलकुंडलीकृतधनुदण्डेन सिद्धाधिप, क्रीतं रिकुलात् त्वया किल दलत्कुन्दावदावं यशः ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #192
--------------------------------------------------------------------------
________________
( १७५) भ्रान्त्वा त्रीणि जगन्ति खेदविवशं तन्मालवीनां व्यधादापाण्डा स्वनमण्डले च धवले गण्डस्थलेऽवस्थितम् ॥ २९ ।। पाद. ३. ( उपेन्द्रवत्रा ). द्विषत्पुरक्षोदविनोदहेतोर्भवादवामस्य भवद्भुजस्य ।
अयं विशेषो भुवनैकवीर परं न यत्काममपाकरोति ॥ ३०॥ पाद. ३१ ( शार्दूलविक्रीडित).
ऊर्ध्व स्वर्गनिकेतनादपि तले पातालमूलादपि, त्वत्कीर्तिर्धमति क्षितीश्वरमणे पारे पयोधेरपि । तेनास्याः प्रमदास्वभावसुलभैरुच्चावचैश्चापलै
खे वाचंयमवृत्तयोऽपि मुनयो मौनव्रतं त्याजिताः ॥ ३१॥ पाद. ३२ ( वसंततिलका).
प्रासीद्विशां पतिरमुद्रचतुःसमुद्र
मुद्रांकिततितिरभक्षमबाहुदंडः । श्रीमूलराज इति दुर्धरवैरिकुंभि___ कंठीरवः शुचिचुलुक्यकुलावतंसः ॥ ३२ ॥ तस्यान्वये समजनि प्रबलप्रताप
तिग्मद्युतिः क्षितिपतिर्जयसिंहदेवः । येन स्ववंशसवितर्यपरं सुधांशी
श्रीसिद्धराज इति नाम निजं व्यलेखि ॥ ३३ ॥ सम्यग्निषेव्य चतुरश्चतुरोप्युपायान्
जित्वोपभुज्य च भुवं चतुरब्धिकांचीम् । विद्याचतुष्टयविनीतमतिर्जितात्मा
काष्टामवाप पुरुषार्थचतुष्टये यः ॥ ३४ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #193
--------------------------------------------------------------------------
________________
( ૧૮૦ )
तेनातिविस्तृत दुरागमविप्रकीर्णशब्दानुशासन समूह कदर्शितेन । अभ्यर्थितो निरषमं विधिवद्वयधत्त
शब्दानुशासनमिदं मुनिहेमचन्द्रः || ३५ ॥
(૧) રાજાની એવી સત્તા તેની મહત્તામાંથી, તેની શક્તિમાંથી અને તેની દેવી ત્રોશક્તિની ભક્તિમાંથી જન્મ પામે છે. જુઓ આÀરટ એકસ પૃ. ૫૯. ત્રીજી ઉપમા આ કડીમાં વાપરી છે તે મૂળરાજના જમીનના બક્ષીસપત્રમાં પણ મળી આવે છે. ઇંડીયન એન્ટીકવેરી પુ. ૪ પૃ. ૧૯૧
(૨) મૂળરાજે સારાનેા આભીર રાજા જે નરકાસુરને અવતાર હતા તેમ ધારવામાં આવતુ હતુ તેને મારીનાખ્યા. દૂચાશ્રયમાં આ પ્રમાણે વધુ ન કરવામાં આવ્યું છે તે પ્રમાણે ( ઇંડીયન એન્ટીકવેરીપુ. ૪ પૃ. ૭૪–૭૭) એ આભીર રાજાએ કૃષ્ણે છેડી મૂકેલી અનેક ગાવાળણેાને ચેરી લીધી હતી અને તેમને તે પરણ્યા હતા. જુએ એમ. એન. વીલ્સન વિષ્ણુપુરાણુ પુ. ૪ પૃ. ૮૭–૯૨, ૧૦૧-૧૦૪ ( પ્રકટ કરનાર એક. ઇ. હાલ )
(૪) છેલ્લા શબ્દો અપસરાનું વર્ચુન કરે છે. કામશાસ્ત્રમાં જેને માઘભાગ કહે છે તેના ત્યાં ઉલ્લેખ છે.
(૫) મૂળરાજે જે રાજાઓને હરાવ્યા હતા તેએ જંગલમાં નાસી ગયા હતા તે એમ ધારતા કે હવે ભય નાશ પામી ગયા છે, કારણ કે ચામાસામાં લશ્કરનું ઢાય અક્ષય થઇ જાય છે. તેએને છતાં માલુમ પડે છે કે મૂળરાજની સિંહવી શક્તિ તેમને શોધી કાઢવા માટે રસ્તા જરૂર શોધી શકે છે.
(૬) સૂર્યના મૂળ નક્ષત્ર સાથે ચેાગ થાય તે વિનાશને આણે છે તેવી જ રીતે આ ચંદ્રન પર જેને ધિદેવ નિરિતિ છે તે આપત્તિને આણે છે.
( ૯ ) હું ધારું છું કે વર્થ આ પ્રમાણે છેઃ જો કે ચામુડ લા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #194
--------------------------------------------------------------------------
________________
(૧૮૧ ) વખતથી મરણ પામે છે છતાં તેના શૌર્યની સ્મૃતિ તેના દુશ્મનને હજુ પણ મુંઝવે છે.
(૧૧) અહીં રાજાઓને વાલ્મી સાથે સરખાવ્યા છે તેને હેતુ એ છે કે દુર્લભની સાથે સરખામણીમાં વાસ્મીલ્યોને માફક તેઓ પણ મગતરા જેવા છે. છઠ્ઠા ગણના ધાતુ તરીકે જીત ધાતુને પ્રયોગ પાણિનીના નિયમ પ્રમાણે બરાબર નથી. હેમચંદના ધાતુપારાયણ” માં એ ધાતુને છઠ્ઠા ગણમાં સ્થાન મળેલું નથી. સુઃિ પ્રગ કાં તે લહિયાની ભૂલ જણાય છે અથવા હેમચંદ્રે પ્રાકૃત પ્રયોગને ઉપયોગ કરવાની જવાબદારી લીધા છે.
(૧૨) મૂળરાજના ફરદ તરીકે પ્રથમ ભીમને ઉલ્લેખ જણાય છે.
(૧૩) રાજા ભીમની આ છતે થાશ્રયકાવ્યમાં ઉલ્લેખવામાં આવી નથી અને અલંકારના પ્રયોગ તરીકે કવિના તરંગ તરીકે દાખલ કરવામાં આવી હેય એ સંભવિત છે.
(૧૫) દ્વયાશ્રયકાવ્ય પ્રમાણે પહેલા ભીમે ચેદી અથવા હલના રાજ કર્ણને અને સિદ્ધના રાજા હેમકને હરાવ્યા (ઇડીયન એન્ટીકવેરી. ૫. ૪. પૃ. ૧૧૪, ૧૩૨) મહાભારતના ભીમે કર્ણને અનેક વાર હરાવ્યો (મહા. ૭ ૧૩૧, ૧૩૩, ૧૩૯.) છતાં કર્ણને વધ અને કય (મહાભારત. ૮-૯૧. ) મહાભારતના સિંધુના રાજા જયદ્રથને અને માર્યો હતો મહાભારત. ૩. ૧૪.
(૧૬) અણહિલવાડના ચાલુકય અથવા સોલંકીએ ચંદ્રવંશના હતા. જુઓ નીચેને ઍક ૩૩ મો અને યાશ્રયકાવ્યને પછવાડેને ભાગ અને
(૧૭) રત્નમાળામાં (બે બે બ્રાંચ જે. એ. સોસાયટી જનરલ પૃ. ૯પૃ. ૩૭માં આપણે વાંચીએ છીએ કે “ તેને ( ભીમને ) પુત્ર ઘઉં વર્ણન હતો”મહાભારતના કણને વર્ણ મહાભારત ૮. ૯. ૬૦-૬૧માં સૂર્યના જે વર્ણવવામાં આવ્યો છે. કર્ણની સાથેની
wાઇમાં અર્જુનના સારથિ તરીકે પુરૂષોત્તમ અથવા કણ હતા. પાંચ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #195
--------------------------------------------------------------------------
________________
(૧૮૨) ધનુષ્યમાં મજબૂત તે પાંડુ રાજાના પાંચ પુત્રો છે. રાજા કર્ણ કામ દેવની સત્તાને અવગણતો હતો એવી અત્ર સ્થાપના કરવામાં આવી છે તે કદાચ અયોગ્ય ખુશામત હોય; કારણ કે રત્નમાળામાં આપણે વાંચીએ છીએ કે “ એ કામલબ્ધ હતું.”
(૧૮) આ લોકને બેવડે અર્થ છે. એક બાજુએ સિદ્ધરાજને તેની ઉજજયનની છતને અંગે ભાગ્યશાળી રાજા તરીકે બતાવવામાં આવ્યો છે (ઇડીયન એન્ટીકવેરી પુ. ૪ પૃ.૨૬૬) અને બીજી બાજુએ યોગીઓની પગપ્રક્રિયાના પ્રયાગવગર યોગનું ધ્યેય તેણે પ્રાપ્ત કર્યું હોય એવી તેની પ્રશંસા કરવામાં આવી છે. હેમચંદ્ર પરપુરપ્રવેશની હકીકત યોગશાસ્ત્ર સર્ગ ૫. ૨૬૪–૨૭૨ લોકેામાં વિગતવાર દર્શાવી છે. અમિતા પવનો અતિ ને બીજો અર્થ Uચમં સત્વા એમ થાય છે.
(૧૯) ધારાને પતિ તે યશોવર્મા છે. એને સિદ્ધરાજે કેદી તરીકે પકડયો હતો.
(૨૦) શ્લોકનો બીજો વિભાગ એમ કહે છે કે તરવારને ફરીવાર વસાવી તૈયાર કરવામાં આવી છે.
(૨૧) જયસિંહે વિક્રમાદિત્યને યશ ચેરી લીધે, કારણ કે ઉજ્જયનના એ પ્રસિદ્ધ રાજા કરતા વધારે ઉદાર હતો. નીચેને ૨૫ શ્લેક સરખાવો.
(રર) જયસિંહના તત્વદર્શનસંબંધી જે ઉલ્લેખ પ્રબંધ કર્યો છે તેને આ શ્લોક પાકે કરે છે.
(૨૩) જે કે “ યાત્રા' શબ્દના બે અર્થ છે, છતાં અહીં તેને અર્થ મુસાફરી- જાત્રા' જ થઈ શકે; કારણ કે જયસિંહના લડાયક પ્રસગેપરત્વે અગાઉ ઉલ્લેખ થઇ ગયો છે. આ ઉપરાંત ગ્રંથકર્તા રાજાની મહાપર ભાર મૂકીને ઠસાવવા ઇચ્છે છે, જે પ્રમાણે આગળના કમાં પણ કર્યું છે. આનાથી કઈ યાત્રાને ઉલલેખ કર્યો છે તે માટે જુઓ ઉપર ૧૮૬
(૨૪) જુએ, ઉ .૧૮૧, જ્યાં મૂળ આપ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #196
--------------------------------------------------------------------------
________________
(૧૮૩ ) (૨૫) “માગણ” ના અર્થ “ભિખારી” તેમજ “તીર’ થાય છે.
(ર) અહીં ચાલુ “અસિધારાવૃત' ને બદલે “ધારાવૃત' શબ્દ વાપર્યો છે તે શબ્દાલંકાર માટે છે, અને તે દ્વારા ધારાનગરીના નામ ઉપર લેષ કરવામાં આવ્યો છે. પ્રબંધામાં અથવા થાશ્રયમાં શ્રી પર્વતના પર્વતના કિલ્લાના વિજયપરત્વે કાંઈ પણ કહેવામાં આવેલું નથી. કદાચ એ શ્રીપર્વત શબ્દ વિશેષનામ નહિ હેય પણ “લક્ષ્મીને પર્વત'-ધનવાન તવંગર ૫ર્વત એ અર્થમાં એને ઉપયોગ થયે હશે.
(૨૯) આ શ્લોકના છેવટના ભાગ માટે સરખા નવસહસંકચરિત્ર જુઓ ૧૧-૧૦૦ ત્યાં ચિંતા અને વિષાદથી થતું સ્ત્રીનું મુખ વિજેતાની કીર્તિ સાથે સરખાવવામાં આવ્યું છે, અને વળી જુઓ પીલનું હેમચંદ્ર પ્રાકૃત વ્યાકરણ પુસ્તક રજું પૃ. ૫૭.
(૩૦) જુએ પીયેલ સદર પૃ. ૯૯.
(૩૧) જુઓ પીએલ સદર પૃ. ૧૨૯. એ ભૂલથી તે નયએવું પદચ્છેદ કરે છે અને તેને લઇને કનાં અર્ધા ભાગને કઈ અર્થ તેનાથી થઈ શકતો નથી, વેબરે એને સાચો પચ્છેદ કર્યો છે. તેના પાચાર (એટલે કે શોર્નો)
(૩૨) અથવા એ હાથીઓને બદલે “સિંહ” તેના શત્રુઓ દુધર્ષ !
(૩૩) ચૌલુ ચંદ્રવંશના છે. જુઓ ઉપરને શ્લેક ૧૬ મે. ચંદ્રનાં લંછનોને પિતાના માન્ય રાજાઓની પ્રશસ્તિ તરીકે ઘણી વાર વર્ણવવામાં આવ્યાં છે.
(૩૪) વિજ્ઞાનની ચાર શાખાઓને અભ્યાસ જયસિંહે કર્યો તેને માટે સરખા મનુ. ૭-૪૩
(૩૫) કુવાળાને “શીખવા માટે મુશ્કેલી એ પણ અર્થ થઇ શકે કે “ખેટું હેય તે શીખવવું. ” “નિયમ પ્રમાણે” એટલે કે એમાં ઉણાદિ સત્ર, ગણપાઠ, ધાતુપાઠ, હિંગાનુશાસન પાંચ વિભાગ અને નિયમ પ્રમાણે એ પંચાંગી વ્યાકરણ કહેવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #197
--------------------------------------------------------------------------
________________
(૧૮૪)
૩૪ હેમચંદ્રના વ્યાકરણ માટે જીએ કીલ્હાન Wiener Leit schrift die Kunde des morgenlandes ( વિયેના આરીચેંટલ જર્નલ ) પુ. ૨ જી. પૃ. ૧૮., પિચેલની આઠમા અધ્યાયની આવૃતિપરની પ્રસ્તાવના અને ખીઁન પુસ્તકાલયના સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથાનું એ. વેખરનુ' સૂચિ (કેટલોગ ) અને સિંહના સમયના ઐતિહાસિક અનાવાના ટીકામાંથી પ્રાપ્ત થતાં દાખલાએના ઉલ્લેખ માટે કીલ્હાન ઇન્ડીયન એન્ટીકવેરી પુ, ૭ મુ પૃ. ૨૬૭. હેમચંદ્રની ટીકા એ પ્રકારની છે: બૃહતી અને લઘુતિ, અન્ને આધાર રાખવા યેાગ્ય છે. એ બંને ટીકામાં દાખલા અને પ્રશસ્તિ છે તે ઉપરાંત એના આધારભૂતપણા માટેનીચેની હકીકત પણ કહી શકાય. હેમચ ંદ્રના શિષ્ય ઉદયનાચાય ના શિષ્ય દેવેન્દ્ર હતા. એણે બ્રહદ્રત્તિપર “ કૃતિચિહૃદુર્ગા પદવ્યાખ્યા નામની ટીકા રચી. કદાચ એ કાએણે હેમચંદ્રની હયાતીમાં પણ કર્યુ. હાય. ઇ. સ. ૧૨૧૪ પહેલાં તા એણે લખવાનુ` કા` જરૂર ર્યું હતું. આ ગ્રંથની પ્રતા ખલીનમાં છે. જુએ. વ્હેખર પૃ. ૨૩૭ સરખાવા પૃ. ૨૩૩, ૨૪૦ એની તાડપત્રનો પ્રત જે જેસલમીરમાં બૃહદ્ જ્ઞાનકાશમાં છે તે હેમચંદ્રના મરણ પછી ૪૦ વર્ષી લગભગમાં લખવામાં આવેલ છે. મારી નોંધ પ્રમાણે એના શરૂઆતને વિભાગ આ પ્રમાણે છેઃ~
21
अर्हम् || प्रणम्य केवला लोकावलोकितजगत्रयम् । जिनेशं श्री सिद्ध हेमचन्द्रशब्दानुशासने ॥ १ ॥ शब्दविद्याविदां वंद्योदयचन्द्रोपदेशतः । न्यासतः कतिचिद्दुर्ग पदव्याख्याभिधीयते ॥ २ ॥
छेवटे व्याकरणचतुष्का व चूर्णिकायां षष्ठः पादः समाप्तः । प्रथमपुस्तिका प्रमाणीकृता । संवत् १२७१ वर्षे कार्तिक शुदि षष्ठयां शुक्रे श्रीनरचन्द्र सूरीणामादेशनम् ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #198
--------------------------------------------------------------------------
________________
(૧૮૫)
એ તારિખ અગ્રેજી ૧૦મી ઓકટાબર ૧૨૧૪, શુક્રવારને મળતી છે.
લધુત્તની જીનામાં જીની પ્રત ખંભાતના ભંડારમાં જાળવવામાં આવી છે. એ હેમચંદ્રની પોતાની હયાતીમાં વિક્રમ સંવત્ ૧૨૧૪ માં લખવામાં આવેલ છે ( ‘માપરે શુતિર્ પુષે ” ) જીએ પિટર્સનના પ્રથમ રિપેટ, પરિશિષ્ટ પૃ. ૭૦-૭૧. પીસ્ચેલે પ્રાકૃત વ્યાકરણની આવૃત્તિ માટે જે પ્રત વાપરી હતી તેમાં આ વૃત્તિને ૯ પ્રકાશિકા ' એવી સત્તા આપવામાં આવી છે. આ સંજ્ઞા ખીજી રીતે મળી આવતી નથી. ઢૂંઢિકા અથવા ટીકામાં આવતાં શબ્દોના વ્યુત્પત્તિને લગતા ખુલાસાઓ હેમચ ંદ્રે પોતે લખેલ નથી. પાઠાના હાંસીઆમાં જો કે એને હેમચંદ્રની કૃતિ કહેવામાં આવી છે તે બરાબર નથી. સ ંસ્કૃત વ્યાકરણની દ્રુઢિકા ( વેખર. સદર પૃ. ૨૩૮ ) વિનયચંદ્રે શરૂ કરી અને પ્રાકૃત વ્યાકરણપરની ાિ ઉદયસૌભાગ્યગણીએ બનાવી. ( ડન કાલેજના સંગ્રહ ૧૮૭૩-૭૪ ન. ૨૭૬ ) ટીકામાં આવેલી સવ પ્રાકૃત ગાથાઓનું સ ંસ્કૃત ભાષામાં અવતરણ આ છેવટની ટીકામાં કરવામાં આવ્યુ છે.
જીઓ
૩૫ જીએ કિલ્હાને નિબંધ Wiener Leitschrif. . t. die kundle des morgenlandes ( વિયેના એરિયન્ટ જર્નલ ) અને ઈંડીયન એન્ટીકવેરી પુસ્તક ૧૫ મું પૃ.૧૦૧ વિગેરે; અને ક્રાન્કનુ લિંગાનુશાસન રૃ. ૧૪. બુદ્ધિસાગરનું વ્યાકરણ હેમચંદ્રે ઉપયોગમાં લીધુ હતુ. તેના સંબંધમાં મારે ઉમેરવુ ચેાગ્ય છે કે એ કૃતિ ઉપલબ્ધ છે. એની તાડપત્રની એક પ્રત તેરમી સદીમાં લખેલી જેસલમીરના બૃહદ્ નાનાશમાં છે. પ્રભાવચરિત્રના એક શ્લોક જેના ઉલ્લેખ કલાટે ઇન્ડીયન એન્ટીવેરી પુસ્તક ૧૧ પૃ. ૨૪૮ નેટ ૨૦ માં કર્યાં છે તે કૃતિમાં આઠ હજાર ગ્રંશ (૩૨ અક્ષર એટલે એક ગ્રંથ ) છે. કલાટે ખરતરગચ્છની પટ્ટાવલિમાંથી બતાવ્યું છે તે પ્રમાણે મુદ્ધિસાગર અગીઆરમી સદીમાં થયા છે. તેટલા માટે અત્યારસુધી જણાયલા શ્વેતાંભર વૈયાકરણીયેામાં તે સર્વથી પુરાણા છે.
૩૬ ઈંડીયન એન્ટીવેરી. પુસ્તક ૧૪.૫. ૩૨.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #199
--------------------------------------------------------------------------
________________
(૧૮૬) ૩૭ દિહોર્ન, ઇડીયન એન્ટીકરીમાં બર-કેટલોગ ડર બલિન સંસ્કૃત અને પ્રાકૃત પ્રતો પુસ્તક બીજું વિભાગ ૧ લે પૃ. ૨૨૪ ટાંકે છે. ત્યાં પ્રશસ્તિને પાંચમો લોક અને હાંસીઓ નીચે પ્રમાણે છે. षट्तककर्कशमतिः कविचक्रवर्ती
શબ્દાનુશાસનમાંgધપારદા | शिष्यांबुजप्रकरजं(ज)मनचक्रमानुः
ककल एव सुकृती जयति स्थिरायाम् ॥ ५ ॥ इति पंडितपुंडरीकेन श्रीककलोपदेशेन तत्त्वप्रकाशिका वृत्तिः श्रीदेवसूरिपादपनोपजीविना गुणचन्द्रेण स्वपरोपकारार्थ श्रीहेमचंद्रव्याकरणाभिप्रायेण प्रणयिः ।
ત્રીજા પદને સુધારા વેબને છે. કકલ, કક્કાલ, કકલ્લ નામપરત્વે ચાન્યબેટના છેલ્લા રાષ્ટ્રકટ રાજાને સરખાવો. લેખમાં એનું કર્ક, કર્ક, કકર અથવા કક્કલ નામે આવે છે. જુઓ ફલીટની કેનેરીઝ ડીસ્ટ્રીકટસની ડાઇનેસ્ટીઓ (કેનેરા પ્રાંતના રાજ્યવંશે) પૃ. ૩૮. એમ પણ જણાવવું જોઈએ કે દેવસૂરિની સાથે ચર્ચા થઈ અને શાકટાયન વ્યાકરણને આધાર લઈ ટી કે ટિ રૂ૫ સાચું છે તેનો નિર્ણય કરવામાં આવ્યો તે વખતે પ્રબંધચિંતામણિ પૃ. ૧૬૯ પ્રમાણે કકલ હાજર હતો. પ્રભાવચરિત્ર આ પ્રસંગ ઉત્સાહપંડિત પરત્વે હતું એમ કહે છે.
૩૮ જુઓ અભિમાનચિંતામણિ (આવૃત્તિ Bothlingk Rieu) અને હાથપ્રકાશ ૧. (બારસ આવૃત્તિ) દેનુશાસન ( વેબર, કેટલેગ પુસ્તક ૨. જે પૃ. ૨૬૮ ઇદેનુાસનમાં કે અલંકારચૂડામણિમાં કે પૂરા કરવામાં આવ્યા છે એવી વાત જણાવી નથી. અભિધાનચિંતામતિની ઉપાયાતમાં કહેવામાં આવ્યું છે તે પ્રમાણે ત્યાં શબ્દાનુશાસનની વાતને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હેમચંદ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #200
--------------------------------------------------------------------------
________________
( ૧૮૭) કાશે અને સાહિત્ય એક જ વખતે લખ્યા એમ સ્વીકારી લેવાની કોઈ ના પાડે તે પછી એમ ધારવું વાસ્તવિક ગણાય કે એના મતે કોશ એ શબ્દવ્યુત્પત્તિના નીચે આવે અને તેટલા માટે તેને ખાસ ઉલ્લેખ કરવાની હેમચંદ્રને જરૂર લાગી નહિ હોય. આવી જાતને ઈસારો પ્રભાવક ચરિત્ર કરે છે. શબ્દાનુશાસનનો ઉલ્લેખ અલંકારચૂડામણિમાં કરવામાં આવ્યો છે.
शब्दानुशासनेऽस्माभिः साध्व्यो वाचो विवेचिताः । तासामिदानी काव्यत्वं यथावदनुशिष्यते ॥ २ ॥ હેમચંદ્ર પતે લખેલી ટીકામાં તે જણાવે છે કે, अनेन शब्दानुशासनकाव्यानुशासनयोरेककर्तृत्वमाह । मत एव हि प्रायोगिकमनवैरिव नारभ्यते ॥
આમાં જે અન્ય શબ્દ વાપર્યો છે તેનાં દાખલા તરીકે વાચન, જે કવિઓ વ્યાકરણ વિરહના પ્રયોગને સંગ્રહ કરે છે તેને, સમાવેશ થાય. ૩૯ પ્રબંધચિંતામણિ પૃ ૧૪૮.
तथा च सिद्धराजदिग्विजयवर्णने याश्रयनामा ग्रंथः कृतः ઠયાશ્રયસંબંધમાં વારંવાર ટાંકવામાં આવતું કે ફેબ્સનું ઈડીયન એન્ટીકેરી પુસ્તક ચોથાનું વક્તવ્ય ઉપરાંત મારી સામે વિયેના યુનિવર્સિટિ લાઈબ્રેરીની એક પ્રત છે જેમાં અભયતિલકની ટીકા ઉપરાંત પ્રથમના દસ સર્ગો છે.
૪૦ જર્નલ બેબે બ્રાંચ રાયલ એશીયાટીક સેસાયટી પુસ્તક ૯ ૫. ૩૭
૪૧ પ્રભાવકચરિત્ર રર. ૧૦૦-૧૪૦ (૧૨૯-૧૨૯) પ્રબંધચિંતામણિ પ. ૧૫૫-૧૫૬. રામચંદ્રના સંબંધમાં જુઓ ૫ ૨૧૨. આ વાર્તા પહેલાં પ્રભાવક ચરિત્ર ૨૨ ૧૧૭-૨૮ માં એક લાટની.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #201
--------------------------------------------------------------------------
________________
(૧૮૮) કથા આપવામાં આવી છે. એ ભાટે અપભ્રંશમાં કવિતાદ્વારા હેમચંદ્રની પ્રશંસા કરી અને તે માટે તેણે મે બદલે પ્રાપ્ત કર્યો. મેરૂતુંગ પ્રભાવકચિંતામણિ પૃ. ૨૩૫-૨૩૬ લગભગ માને મળતું વર્ણન કરે છે, પણ તે કુમારપાળના રાજ્યમાં બનેલ હોય એમ ત્યાં જણાવવામાં આવેલ છે.
૪૨. પ્રભાવકચરિત્ર રર ૧૪૧-૧૭૭ (૧૪૦-૧૭૨)
૪૩ પ્રભાવક ચરિત્ર રર. ૧૭૪–૧૮૩ (૧૭૩-૧૮૨) પ્રબંધચિંતામણિ પૃ. ૨૦૫. પુરોહિત આમિગ ઐતિહાસિક પુરૂષ છે અને તેના પૌત્ર સામેશ્વરે પોતાના સુરતત્સવમાં એને માટે ઉલ્લેખ કર્યો છે. ભાંડારકરને શોધખોળ વિ. ને રિપોર્ટ ૧૮૮૩-૪ પૃ. ૨૦. એણે કયા રાજની સેવા કરી તત્સંબંધે ત્યાં કશે ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, છતાં સંભવ છે કે એ કુમારપાળના સમયમાં થયો હતો.
હેમચંદ્ર જે ઉપમા જવાબમાં આપી હતી તે પ્રભાવક ચરિત્ર પ્રમાણે નીચેના શ્લેકમાં હતી.
सिंहो बली हरिणसूकरमांसभोजी संवत्सरेण रतिमेति किलैकवारम् । पारापतः खलशिलाकणभोजनोऽपि कामी भवत्यनुदिनं वद कोऽत्र हेतु!
મેરૂતુંગ પ્રથમ પાદમાં તિરસૂઝર એ પાઠ આપ્યો છે અને બીજા પાદમાં રતં તિવારં એ પાઠ આપે છે. એક વધારે પાઠ Bohtingle's “India-chen spruchen” (હિંદની કહેવત) માં ના. ૭૦૪૪ માં આપ્યો છે. મારા જાણવા પ્રમાણે આ શ્લોક હેમચંદ્રને બનાવેલો હતો તેને માટે વગરવાંધાની સાબીતી મળી શક્તી નથી.
જ પ્રભાવક ચરિત્ર ૨૨. ૧૮૪-૩૧૦. હેમચંદ્રના માનમાં વધે જે કવિતા રચી કહેવામાં આવે છે તે નીચે પ્રમાણે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #202
--------------------------------------------------------------------------
________________
( ૧૮૯)
पातु वो हेमगोपाल: कंबलं दंडमुद्वहन् | षड्दर्शन पशुग्रामं चारयन् जैनगोचरे ||
એ જ શ્લાક પ્રબંધચિંતામણિમાં પણ મળે છે. ત્યાં પ્રથમને વિભાગ ના સના કવિ વિશ્વેશ્વરે તૈયાર કર્યાં એમ કહેવામાં આવે છે અને ખીન્ને વિભાગ કુમારપાળે પૂરા કર્યાં એમ ખતાવવામાં આવ્યું છે. દેવભેાધના સ ંબંધમાં પૃષ્ઠ ૨૦૪ અને નાટ ૭૮ મી જીએ.
૪૫ પ્રભાવકચરિત્ર ૧૨ ૩૧૧-૩૫૫ હેમચંદ્રની અંબિકાની ભક્તિ સાંપ્રદાયિક છે, કારણ કે આ દેવીને સ ના શાસનદેવી તરીકે પુજે છે. કેમ કે જે શ્લોકા શિવને ઉદ્દેશીને કર્યાં છે. તે નીચે નેટ ૬૧ માં આપવામાં આવ્યા છે
૪૬ કુમારપાળચરિત્ર પૃ. ૫૫-૫૭
૪૭ યાત્રા માટે જીએ પ્રબંધચિંતામણિ પૃ. ૧૬૦-૧૬૧. સજ્જનની વાર્તા માટે જીગ્મા સદર પૃ. ૧૫૯–૧૬૦. શિવના માનમાં બનાવેલી કવિતા રૃ. ૨૧૩ માં આપવામાં આવી છે.
૪૮ ઇંડીયન એન્ટીકવેરી. પુસ્તક ૪ પૃ. ૨૬૭ ૪૯ પ્રબંધચિંતામણિ. પૃ. ૧૫૬-૧૫૭ प्रयुक्तः प्राणदो लोके वियुक्तो मुनिवल्लभः । संयुक्तो सर्वथानिष्टः केवली स्त्रीषु वल्लभः ||
૫૦ પ્રશ્નચિંતામણિ પૃ. ૧૭૩–૧૯૫.
૫૧ કુમારપાળરિત્ર પૃ. ૩૭–૩૮ અહીં જે વર્ણન આપવામાં આવ્યું છે તેના આકાર જૈન ગામને મળતા છે. આ વાત બનવાનું રથળ શંખપુર છે. વેપારીનું નામ શ ંખ છે અને તેની સ્ત્રીનું નામ યશેાતિ છે. ત્યાં નાયિકાની હકીકત નથી, પણ એ વ્યાપારી ખીજી સ્ત્રી પરણે છે. કારણ કે એ પ્રથમની સ્ત્રીને ચાહતા નથી.
આમાં કેટલીક સ ંસ્કૃત અને પ્રાકૃત ગાયા. વણી દેવામાં આવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #203
--------------------------------------------------------------------------
________________
( ૧૯૦ )
પર કુમારપાળચરિત્ર પૂ. ૩૮-૩૯
૫૩ આ ખીજા હેમચંદ્ર જેને વારંવાર કુમારપાળના ગુરૂ હેમચંદ્રસાથે ઉંચવી નાખવામાં આવે છે તે અભયદેવ–માધારીની શાખાના સ્થાપકના શિષ્ય થાય. એનું પ્રશ્નવાહનકુલ, મધ્યમશાખા અને હ પુરીય ગચ્છ, આ હેમચંદ્રને કેટલીક વખત તેટલા માટે માત્ર મલધારી–હેમચંદ્ર તરીકે ઓળખવામાં માવે છે. એમણે નીચેના ગ્રંથા અનાવ્યાઃ—
( ૧ ) જીવસમાસ-ગ્રંથ પ્રાકૃત છે અને તે પર સંસ્કૃત ટીકા છે. પિટસનના પ્રથમ રિપોટ પર. ૧. પુ. ૧૮ અને કિલ્હાનના રિપોટ ૪. સ ૧૮૮૦-૮૧ પરિશિષ્ટ પૃ. ૯૩. નં. ૧૫૧. ખંભાતની પ્રત ગ્રંથકારે પોતે વિક્રમ સંવત ૧૧૬૪ માં લખેલ છે. પિટન પોતાના રિપોર્ટની નોંધ પૃ. ૬૩ માં તેને ભૂલથી ખોટી રીતે વૈયાકરણીય હેમચંદ્રની મનાવે છે અને તેટલી જ ભૂલથી મે' તેના ઉપરની મારી ટીકામાં સમતિ અગાઉ બતાવી હતી.
(૨) ભવભાવના-પ્રાકૃતગ્રંથ અને તેના પર સંસ્કૃત ટીકા. આ ગ્રંથ વિક્રમ સ ંવત ૧૧૭૦ માં પૂરા થયા. જીએ પિટસનના ત્રીજો રિપોર્ટ પાર. ૧. પૃ. ૧૫૫–૧૫૬ ખાસ કરીને પ્રશસ્તિના શ્લોકા ૬-૧૧
(૩) ઉપએશમાલા.-પ્રાકૃતગ્રંથ. પીટસન પ્રથમ રિપોટ પિરિશિષ ૧. પૃ. ૯૧. એ ગ્રંથઉપર ઘણે ભાગે ગ્રંથકર્તાએ પોતાની ટીકા સંસ્કૃતમાં લખી છે. પિટસન-ત્રીજો રિપોટ. પૃ. ૧૭૬
(૪) શતકવૃત્તિ-વિનેયહિતા—શિવશ`સૂરિના પ્રાકૃત ગ્રંથઉપર સંસ્કૃત ટીકા.
(૫) અનુયાગસૂત્ર ટીકા-પિટસન. ત્રીજો રિપોટ, પરિ. ૧. પૃ. ૩૬–૩૭. વેખર કેટલેાગ.. પુ. ૨. વિભાગ ખીજો. પૃ. ૬૯૪.
0
( ૬ ) શિષ્યહિતાવૃત્તિ-અનુયાગ સૂત્રપર જિનભદ્રની ભાષ્ય પર સંસ્કૃત ટીકા. વૈર, સુંદર પૃ. ૭૮૭,
આ સંબંધમાં એટલું નોંધવાનુ છે કે જેના પાતે ઉપરના ગ્રંથ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #204
--------------------------------------------------------------------------
________________
( ૧૯૧ )
કુમારપાળના ગુરૂ હેમચંદ્રના ખનાવેલા છે એમ કહેતા નથી અને તેથી તેઓ એક નામના બે પુરૂષા સમકાલીન હતા એમ સારી રીતે જાણે છે. અભયદેવના શિષ્ય હેમચંદ્ર સિદ્ધરાજના દરબારમાં આવ્યા હતા તે વાતને ઉલ્લેખ પાંડવચત્રિની પ્રશસ્તિમાં ત્રીજા શ્લોકમાં દેવપ્રસ કરે છે ( પિટસન. ત્રીજો રિપોર્ટ, પરિ-૧, પૃ. ૧૩૩ ) ત્યાં આપણે વાંચીએ છીએ:
“ અભયદેવની પાટઉપર સુપ્રસિદ્ધ હેમસૂરિ આવ્યા. એ ઉત્કૃષ્ટમાં પશુ ચંદ્ર જેવા હતા. એના ભાષા-અમૃતનું પાન સિદ્ધરાજ કરતા હતા. ’’
હેમચંદ્ર ને દેવપ્રભ વચ્ચે પ્રશસ્તિ પ્રમાણે ત્રણ પાટા થઇ ગઇ. તેટલા ઉપરથી દેવપ્રભ ઘણે ભાગે તેરમી સદીમાં થઇ ગયા. એનાથી વધારે દૂર થયેલ એ જ સંપ્રદાયના રાજશેખર થયા. એ પ્રશ્ન ધકાશના બનાવનાર. એણે એ પ્રંચ ચૌદમી સદીની આખરે લખ્યું, ( જુએ ઉપર નાંધ ન. ૩ ). શ્રીધરની ન્યાયકલીની ટીકાની પ્રસ્તિમાં એ અભયદેવના શિષ્ય હેમચંદ્રને નીચે પ્રમાણે વણુવે છે ( પીટનને ત્રીજો રિપોર્ટ, પરિ–૧–પૃ. ૨૭૪ );—
(૮) “ શ્રી હેમચંદ્ર નામના સૂરિ અનેક સદ્ગુણૢાથી વિભૂષિત હતા. એક લાખ શ્લોકના બનાવનાર હતા. એણે નિગ્રથા માટે કીતિ સપાદન કરી.
99
(૯) “ એણે પૃથ્વીના પતિ સિદ્ધને જાગૃત કર્યાં અને તેની મારફત પેાતાનાં મંદિરેઉપર અને ખીજાઓનાં રાજ્યાઉપર ધ્વજા અને સેાનાનાં ઈંડાં ચઢાવરાવ્યાં. ’’
(૧૦) “ તેના ઉપદેશને પરિણામે સિદ્ધરાજ રાજાએ ત્રાંબાના પુત્રે લેખ કરી આપ્યા કે દરેક વર્ષમાં એંશી દિવસ સપ્રાણીઓને અભયદાન આપવું.
19
૫૪ પિટસન ત્રીજો રિપોટ-પરિ.ન ૧ પૃ. ૫. શ્લોક ૯ મા અમમસ્વામી ચરિત્રની પ્રશસ્તિના. ગ્રંચતાં મુનિરત્ને આ ગ્રંથ વિશ સંવત ૧૨૫૨ માં લખ્યા. એ સમુહ્યેયના શિષ્ય થાય,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #205
--------------------------------------------------------------------------
________________
(૧૨) ૫૫. કુમારપાળના વડિલોનો ઉલ્લેખ હેમચંદે દ્વયાશ્રયમાં કર્યો છે. ઇડીયન એન્ટીકરી. સદર. ૫. ૨૩૨-૨૩૫, ૨૬૭. એના પ્રથમ વાકયમાં આપણે વાંચીએ છીએ કે ક્ષેમરાજનું પોતાનું વલણ સંન્યાસ તરફ હેવાથી એણે સ્વેચ્છાથી રાજ્યત્યાગ કર્યો. પ્રભાવ ચરિત્ર ૨૨ ૩૫૪-૩૫૫ આ વંશવૃક્ષને વિભાગ આપે છે જે થાશ્રયસાથે મળતો આવે છે.
इतः श्रीकृष्णभूपालबंधुक्षे(क्ष)त्रशिरोमणिः । देवप्रसाद इत्यासीत् प्रसाद इव संपदाम् ।। ३५४ ॥ तत्पुत्रः श्रीत्रिभुवनपाल: पालितम(स)वृतः । कुमारपालस्तत्पुत्रो राज्यलक्षणलक्षितः ॥ ३५५ ॥
મેરૂતુંગ પ્રબંધચિંતામણ પૃ. ૧૬૧માં જરા જુદા પડે છે. એ નીચેને ક્રમ આપે છે (૧) ભીમ પહેલો. (૨) હરિપાલ. (૩) ત્રિભુવનપાલ. (૪) કુમારપાળ. માત્ર એક એના જ પુસ્તકમાં એવો ઉલ્લેખ છે કે કુમારપાળને વડિલ ચૌલાદેવી નામની નાયિકાને પુત્ર થતા હતા. આ ઉલલેખ જે કે પછવાડેના (Later) લેખકમાં પ્રથમ વખત પ્રાપ્ત થાય છે, છતાં કદાચ તે સાચો હોય કારણ કે એનાથી સિદ્ધરાજનો કુમારપાળ તરફને તિરસ્કાર સાદી રીતે ખુલાસાવાર સમજાઈ જાય છે. આ સંબધમાં હેમચંદ્ર તદ્દન ચૂપ છે, છતાં એ હકીક્ત વિશેષ અર્થસચક નથી; કારણ કે એ પિતાને આશ્રય આપનાર અધ્યક્ષને હલકા કુળને કહી શકે નહિ. જિનમંડન કુમારપાળચરિત્ર પૃ. ૮ માં કહે છે કે ભીમની વૃદ્ધ સ્ત્રી ચકુલાદેવી ક્ષેમરાજની મ તા થતી હતી અને ક્ષેમરાજે પોતાના નાના ભાઇના સ્નેહ ખાતર રાજ્યગાદીને ત્યાગ કર્યો. એ પૃ. ૪૩ માં વંશવૃક્ષ બરાબર હેમચંદ્રના કહેવા પ્રમાણે જ આપે છે અને છેવટ ઉમેરે છે કે કુમારપાળની માના કાશ્મીરની પુત્રી (કાશ્મીરા દેવી) હતી. કોઈ નામ વગરનો અતિહાસિક ઉલ્લેખ (ભાંડારકર રિપોર્ટ ૧૮૮૩-૮૪ નં. ૧૧) એમ કહે છે કે તે મહરાજ જયસિંહની બહેન થતી હતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #206
--------------------------------------------------------------------------
________________
( ૧૯૩) તેના કરતા ઉ૫રની વાત વધારે સંભવનીય જણાય છે. એક જ કુટુંબમાં બાવા પ્રકારના લગ્ન રજપુતેમાં સંમત ગણાતા નથી અને વસ્તુતઃ થતાં નથી. જયસિંહનું કુમારપાળ તરફ વેર જિનમંડનને પૃ. ૫૮ માં એવું કારણ આપે છે કે જેથી તે એમ કહે છે કે રાજાએ હજુ પણ કુમારપાળ રસ્તામાંથી સાફ થઈ જાય ત્યારપછી શિવની કપાથી પુત્રપ્રાપ્તિ થવાની આશા રાખી હતી. હેમચંદે રાજપંડિત તરીકે લખ્યું તેથી કદાચ જયસિંહના કુમારપાળ તરફના વૈર સંબંધી કરે ઉલ્લેખ હયાશ્રયમાં કરતા નથી. કુમારપાળની નાસભાગ અને રખડપાટાની વાત પણ માત્ર પ્રભાવક ચરિત્રમાં મેરૂતુંગમાં અને ત્યારપછીના પ્રબંધકારમાં આવે છે. આ પ્રમાણે હકીકત હોવા છતાં આ છેલ્લી હકીકત સાચી હોવા પરત્વે મેહરાજપરાજ્ય (કિહેન રિપોર્ટ ૧૮૮૦-૮૧ પૃ. ૩૪) માં એક ગ્લૅક છે તેમાં આપણે વાંચીએ છીએઃ “ આ રાજો જેણે જિજ્ઞાસાથી આખી દુનિયામાં રહણ કર્યું હતું તે ચૌલુક્યવંશના શિરોમણિ કોનાથી અજાણ્યા ?” અહીં કુમારપાળના રખડપાટાસંબંધી એ ઉલ્લેખ છે. યશપાળે કુમારપાળના મરણ પછી તુરતજ અજયપાળના રાજ્ય દરમ્યાન સદર ગ્રંથ લખ્યા છે તેથી તેના પુરાવાને ઘણું મૂલ્ય ઘટે છે. કુમારપાળનું રા યારોહણ, પ્રબંધકારે કહે છે તે પ્રમાણે તેમજ હેમચંદ્ર પણ તેવા જ પ્રકારનું વકતવ્યમહાવીર ચરિત્રમાં કરે છે તે પ્રમાણે, ચોક્કસ વિક્રમ સંવત ૧૧૯૯ માં થયેલ છે (જુઓ નીચે નેટ નં. ૬૬) એના રાજ્ય સમયને પ્રથમ લેખ માંગરોળ-મંગળપુરને પ્રાપ્ત થાય છે. એને સંવત ૧૨૦૨ છે. ભાવનગર પ્રાચીન શેધસંગ્રહ ૫. ૧-૧૦ મેરૂતુંગની વિચારશ્રેણી પ્રમાણે એ બનાવની તારિખ માગશર સુદ ૪ છે, પણ તે જ ગ્રંથકારના પ્રબંધચિંતામણું પ્રમાણે પૃ. ૧૯૪ માં કાર્તક વદ ૨ રવિવાર હસ્ત નક્ષત્ર આપેલ છે. જિનમંડન કુમારપાળ ચરિત્ર પૃ. ૫૮ અને ૮૩ માં માગશર સુદ ૪ રવિવારની તારીખ રજુ કરે છે. .
૫૬ પ્રભાવક ચરિત્ર રર ૫૬-૧૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #207
--------------------------------------------------------------------------
________________
(૧૯૪) પ૭ પ્રબંધચિંતામણિ પૃ. ૧૯૨-૧૯૫
૫૮ કુમારપાળચરિત્ર ૫. ૪૪–૫૪ આ વ્યાખ્યાનમાં બ્રાહ્મણ સાહિત્યમાંથી અનેક કહેવાતાં ટાંચણો અલંકૃત કરવામાં આવ્યાં હતાં. એ આખું ટાંચણ ત્યાં આપવામાં આવ્યું છે.
૫૯ કુમારપાળ ચરિત્ર પૃ. ૫૮-૮૩. ઉદયન અને હેમચંદ્રને મેળાપ વર્ણવ્યું છે. પૃ. ૬૬-૭૦
૬૦ પ્રભાવક ચરિત્ર રર ૪૧૭–૫૯૫ આ વિભાગ અપ્રસ્તુત કથાએાવડે ખૂબ લંબાવવામાં આવ્યો છે. વાગભટ રાજાસાથેના પ્રથમ સંભાષણમાં પોતાના પિતા ઉદયન જે કુમારપાળના ભાઈ કીર્તિપાળસાથે સૌરાષ્ટ્રના રાજા નવઘણ સાથે લડાઈમાં જોડાયા હતા અને મરણ પામ્યા હતા તેના મરણની હકીકત વણુ દેવામાં આવી છે. (લોક ૪૨૯-૪૫૬) ત્યારપછી અર્ણોરાજ સામેની છેલ્લી લડાઇ અને નિર્ણચકારક છેવટનું યુદ્ધ વિગતવાર વર્ણવવામાં આવ્યા છે અને એ અહેવાલને આબુના અને ચંદ્રાવતીને પરમાર રાજા વિક્રમસિંહના કુમારપાળ સામેના હકલાના પ્રસંગને હાથમાં લઈને ખુબ લંબાવવામાં આવ્યા છે. હેમચંદ્રને બોલાવવાનો અને કુમારપાળના જેન ધર્મ સ્વીકારને ઉલ્લેખ નીચે પ્રમાણે છે.
अन्येधुर्वाग्भटामात्यं धर्मात्यंतिकवासनः । अपृच्छदार्हताचारोपदेष्टारं गुरुं नृपः ॥ ५८१ ॥ सूरेः श्रीहेमचन्द्रस्य गुणगौरवसौरभम् । आख्यदक्षामविद्यौघमध्यामोपशमश्रियम् ।।५८२॥ शीघ्रमाहूयतामुक्तो(क्ते) रामा वाग्भटमंत्रिणा । राजवेश्मन्यनीयंत सूरयो बहुमानतः ।। ५८३ ॥ अभ्युत्थाय महीशेन दत्तासंन्यु(सन उ)पाविशन् । राजाह सुगुरो धर्म दिश जैनं तमोहरम् ॥ ५८४ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #208
--------------------------------------------------------------------------
________________
(१८५) अथ तं च दयामूलमाचख्यौ स मुनीश्वरः । असत्यस्तेनताब्रह्मपरिग्रहविवर्जनम् ॥ ५८५ ।। निशामोजनमुक्तिश्च मांसाहारस्य हेयता । श्रुतिस्मृतिस्वसिद्धांतनियामकशतैर्टढा ।। १८६ ॥ उक्तं च योगशास्त्रे ।। (प्रकाश ३. १८-२२)
इत्यादि सर्वहेयानां परित्यागमुपादिशत् । तथेति थाति(कृत्वा) जग्राह तेषां च नियमान्नृपः ॥१९२॥ श्रीचैत्यवन्दनस्तोत्रस्तुतिमुख्यमधीतवान् । चंदनक्षामणालोचप्रतिक्रमणकान्यपि ॥ ५९३ ॥ प्रत्याख्यानानि सर्वाणि तथागा(गम)विचारिका । नित्यव्यसनमाधनु(त्त ?) पर्वखेकाशनं तथा ॥ ५६४ ॥ स्ता(स्तोत्राचारप्रकारं चारात्रिकस्याप्यशिक्षते । जैनं विधि समभ्यस्य चिरश्रावकवद्वभौ ॥ ५९३ ॥
૬૧ પ્રબંધચિંતામણિ ૫, ૧૯૫-૧૯૭. અહીં કુમારપાળના મંત્રીઓએ જગાવેલ બંને અહેવાલ આપવામાં આવ્યા; પૃ. ૧૯૭–૧૯૯ માં અણુંરાજ સામેને વિગ્રહ અને પોતાના ઉપર ઉપકાર કરનારને આપેલા બદલાની હકીકત આપી છે; પૃ. ૨૦૦-૨૧ માં સોલક નામના ગાયકના સાહસેની વાત આપી છે; પૃ. ૨૦૧૨૦૩. મણિકાનુન સામેને વિગ્રહ અને તેની હારની વાત આપી છે. ૨૦૩-૨૦૬, કુમારપાળના દરબારમાં હેમચંદ્રને પરિચય અને ત્યારપછી તુરતમાં બનતા બનાવોની હકીક્ત આપી છે; પૃ, ૨૦૭–૨૧૭માં શિવમનાથના મંદિરના બંધાવવાની હકીકત, દેવપદનની યાત્રાની હકીકત અને રાજના જન ધર્મ સ્વીકારની વાત છે. હેમચંદ્રના બાળપણની વાત આ પછવાડેની કીકતમાં ઉદયનના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #209
--------------------------------------------------------------------------
________________
(१८६) મુખમાં મૂકી છે પૃ. ૨૦૧૧ (જુઓ ઉ૫ર ૫, ૧૭૫) હેમચંદ્ર શિવના માનમાં બનાવેલા કે ૫, ૨૧૩ માં નીચે પ્રમાણે આપ્યા છે.
यत्र तत्र समये यथा तथा, योसि सोसि अभिषया यया तया । वीतदोषकलुषः स चेद्धवा-नेक एव भगवान्नमोऽस्तु ते ॥ १ ॥
भवीजांकुरजनना रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा महेश्वरो वा नमस्तस्मै ॥२॥
એ તે જ એકે છે જે પ્રભાવચરિત્ર પ્રમાણે હેમચંદ્ર એ યાત્રાના સ્થળ દેવપદનની સિદ્ધરાજસાથે ભેટ કરી ત્યારે બનાવ્યા હતા. આ
કે આધારભૂત ગણાય કે નહિ એ સવાલનો જવાબ આપવો ઘણે મુશ્કેલ છે, છતાં પોતાના શિવ મુરખીઓમાંથી અનેકને રાજી કરવા શિવના માનમાં આવી વિચિત્ર રીતે બેવડા અર્થવાળા શ્લોકદ્વારા પ્રશંસા કરવા હા પાડી હોય તે તદ્મ બનવાજોગ છે. દુર કુમારપાળ ચરિત્ર પૃ. ૮૮-૮૮
अथ कर्णावत्याः श्रीहेमाचार्याः श्रीकुमारस्य राज्यप्राप्ति श्रुत्वा उदयनमंत्रिकृतप्रवेशोत्सवाः पत्तने प्रापुः । पृष्टो मंत्री । राजाऽस्माकं स्मरति न वेति । मन्त्रिणोतं । नेति। ततः कदाचित्सूरिभिरुचे । त्वं भूपं ब्रूया रहः । अद्य त्वया नं(नव्य), राझीगृहे नैव सुप्तव्यम् रात्री सोपसर्गत्वात् । केनोक्तमिति पृच्छेतदाऽत्याग्रहे मनाम वाच्यम् । ततो मन्त्रिणा तथोके राज्ञा च तथा कृते निशि विद्युत्पावात्तस्मिन्गृहे दग्धे राज्यां च मृतायां चमत्कृतो राजा जगाद सादरम् । मन्त्रिन् कस्येदमनागतज्ञानं महत्परोपकारित्वं च । ततो रामोतिनिबन्धे मन्त्रिणा श्रीगुरूणामागमनमूचे । प्रमुदितो नृपस्तानाकारयामास सदसि । सूरीन् दृष्ट्वासनादुत्थाय पन्दित्वा प्राअनिरुवाच । भगवन् ! अहं निजास्यमपि
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #210
--------------------------------------------------------------------------
________________
(१८७) दर्शयितुं नालं तत्रभवतां । तदा च स्तम्भतीर्थे रक्षितो माविराज्यसमयचिटिका चार्पिता । परमहं प्राप्तराज्योऽपि नस्मार्च युष्माकम् निष्कारणप्रथमोपकारिणाम् । कथंचनाप्यहं नानृणो भवामि । सूरिभिरूचे । कथमित्यं विकत्यसे त्वमात्मानं मुधा राजन् उपकारक्षणो यत्ते संप्रति समागतोऽस्ति । ततो राजाह । पूर्वप्रतिश्रुतमिदं राज्यं गृहीत्वा मामनुगृहाण । ततः सरिः प्रोवाच । राजन् ! निःसङ्गानामस्माकं राज्येन (किं)चेद्भूपत्वं प्रत्युपचिकीरसि। भात्मनीने तदा जैनधर्म धेहि निजं मनः ॥ ततो राजाह-भवदुक्कं करिष्येऽहं सर्वमेव शनैः शनैः । कामयेऽहं परं संगं निधेरिव तव प्रभो ॥ अतो भवद्भिरिह प्रत्यहं समागम्यं प्रसद्य । एवमङ्गीकृत्य यथाप्रस्तावं च सभायामागत्य धर्ममान्तराणि सूरिराख्यातवान् ।
૬૩ કુમારપાળચારિત્ર પૃ. ૮૮–૧૭ અહીં એટલું જણાવવું જોઈએ કે અર્ણોરાજસાથેને કુમારપાળને બાર વર્ષને વિગ્રહ અને અજિતનાથની કૃપાથી અર્ણોરાજની હાર સંબંધી જે હકીકત પ્રભાવકચરિત્રકાર આપે છે તેને જિનમંડન બેદરકારીથી છેડી દેતા નથી. આ હકીક્ત સંબંધ વગર તે આગળ ઉપર પૂ. ર૩૨ માં દાખલ કરે છે. - ૬૪ જે ટેડ ટ્રાવેલ્સ ઇન વેસ્ટન ઇડીઆ ૫, ૫૦૪ ના. ૫ ત્યાં
જ્યાં ઉતારો આપવામાં આવ્યો છે તે આધાર રાખવા લાયક નથી. એના છેડા ભાગનો તરજુમો રે જર્નલ બેને બ્રાંચ રે. એ સંસાયટી પુ૮. ૫૮-૫૯ માં આપ્યો છે તે વધારે સારે છે. મી. વર્ષાકર છે. ઓઝાકૃત અગત્યના શિલાલેખેની એક જાતિ વિષેને ઝીર ઠી 333 20aislz Vienna Leitechrifr K. die Kundle, des Morgemlandes y. 3 पृ. १ विरेभा पापी छ. तभी रे
ना प्रभार.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #211
--------------------------------------------------------------------------
________________
(૧૯૮) एवं राज्यमनारतं विदधति श्रीवीरसिंहासने श्रीमद्वीरकुमारपालनृपतो त्रैलोक्यकल्पद्रुमे । गन्डो भावबृहस्पतिः स्मररिपोरुद्विक्ष्य देवालयं जीर्ण भूपतिमाह देवसदनं प्रोदमेतद्वचः ॥ ११ ॥
આ લેખની તારિખ વલ્લભી સંવત ૮૫૦ ની રોક્કસ તરજુ કરતાં થઈ શકે તેમ નથી, કારણ કે એમાં માસ, તિથિ અને વાર આપવામાં આવ્યા નથી છતાં એ વિક્રમ સંવત ૧૨૨૫ સાથે મળતા આવે છે અને ઘણે ભાગે ઇ. સ ૧૧૬૯ ને મે અથવા જુન માસ સંભવિત જણાય છે.
૬૫ ઈડીઅન એન્ટીકરી પુ. ૪ પૃ. ૨૬–૨૬૯
૬ આ અગત્યના વાકયો તરફ પ્રો. એચ. એચ. વિલ્સને પોતાની કતિ પુ. ૧ પૃ. ૩૦૩ વિ. (રીસ્ટ આવૃત્તિ) માં પ્રથમ ધ્યાન ખેંચ્યું. એ મહાવીર ચરિત્રના સર્ગ ૧૨ માં લોક ૪૫-૯૬ માં મળી આવે છે. એની એક નકલ શાસ્ત્રી વામનાચાર્ય ઝળકીકરે ૧૮૭૪ માં મેં ખરીકલા ડક્કન કોલેજ સંગ્રહમાંથી કરી આપી તે માટે હું ડે. આર. જી. ભાંડારકરને અનુણી . એમાં કો ૪૫-૫૨-૫૩-૫૪-૬૨-૬૩૬૮-૬૯-૭૪-૭૯-૮૩-૮૫-૯૧ માં સુધારા કર્યા છે તે નક્કસ કરનાર લેખકે સૂચવેલા છે.
अस्मि(स्म)निर्वाणतो वर्षशतान्यभय षोडश । नवषष्टिश्च यास्यन्ति यदा तत्र पुरे तदा ॥ १५ ॥ कुमारपालभूपालचौलुक्यकुलचन्द्रमाः । भविष्यति महाबाहुः प्रचंडाखंडशासनः ॥ ४६ ॥ स महात्मा धर्मदानयुद्धवीरः प्रजां निजां । ऋद्धिं नेष्यति, परमा पितेव परिपालयन् ॥ ४७॥ ऋजुरप्यतिचतुरः शांवोऽप्याज्ञादिनस्पतिः । जमावानप्यपृष्यश्च स पिरं मामविष्यति ॥ ४८॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #212
--------------------------------------------------------------------------
________________
(१८८)
स आत्मसदृशं लोकं धर्मनिष्ठं करिष्यति । विद्यापूर्णमुपाध्याय इवान्तेवासिनं हितम् ॥४९॥ शरण्यः शरणेच्छूनां परनारीसहोदरः । प्राणेभ्योऽपि धनेभ्योऽपि स धर्म बहु मंस्यते ॥ ५० ॥ पराक्रमेण धर्मेण दानेन दययाज्ञया । अन्यैश्च पुरुषगुणैः सोऽद्वितीयो भविष्यति स कौबेरीमातुरुष्कं ऐद्रीमात्रिदशापगम् । याम्यामाविन्ध्यमावाधि पश्चिमां साधयिष्यति ॥ १२ ॥ अन्यदा वशाखायां मुनिचन्द्रकुलोद्भवम् । . भाचार्य हेमचन्द्रं स द्रक्ष्यति च(क्षि)तिनायकः ॥ १३ ॥ तदर्शनात्प्रमुदितः केकीवाम्बुददर्शनात् । तं मुनि वंदितुं नित्यं स भद्रात्मा स्वरिष्यते ॥ १४ ॥ तस्य सूरेजिनचैत्ये कुर्वतो धर्मदेशनाम् । राजा सश्रावकामायो वन्दनाय गमिष्यति ॥६५॥ सत्र देवं नमस्कृत्य स तत्त्वमविदन्नपि । वन्दिध्यते तमाचार्य मावशुद्धेन चेतसा ॥५६॥ स श्रुत्वा तन्मुखात्प्रीत्या विशुद्धां धर्मदेशनाम् । अणुव्रतानि सम्यक्त्वपूर्वकाणि प्रपत्स्यते ॥१७॥ स प्राप्तबोयो भविता श्रावकाचारपारगा। भास्थानेऽपि स्थितो धर्मगोष्ठया स्वरमयिष्यति ॥ १८॥ अनशाकफलादीनां नियमांग विशेषता भादास्यते स प्रत्यहं प्रायेण प्रापर्वकत
टा
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #213
--------------------------------------------------------------------------
________________
( २००) साधारणस्त्रीन परं स सुधीर्वर्जयिष्यते । धर्मपत्नीरपि ब्रह्म चरितुं बोधयिष्यते ॥ ६०॥ मुनेस्तस्योपदेशन जीवाजीवादितत्त्ववित् । प्राचार्य इव सोऽन्येषामपि बोधि प्रदास्यति येऽहधर्मद्विषः केऽपि पांडुरंगद्विजादयः । . तेऽपि तस्याज्ञया गर्भश्रावका इव भाविनः
॥६२ ॥ अपूजितेषु चैत्येषु गुरुच (व) प्रणतेषु च । न भोक्ष्यते स धर्मज्ञः प्रपन्नश्रावकवतः मपुत्रमृतपुंसां च द्रविणं न ग्रहीष्यति । विवेकस्य फलं ह्येतदतृप्ता ह्यविवेकिनः ॥ ६४ ॥ पांडुप्रभृतिभिरपि या त्यक्ता मृगया न हि। स स्वयं त्यक्ष्यति जनः सर्वोऽपि च तदाझया ॥६५॥ हिंसा निषेधके तस्मिन् दूरेऽस्तु मृगयादिकम् । अपि मत्कुणयूकादि नान्यजोऽपि हनिष्यति ॥६६॥ तस्मिन्निषिद्धपापर्वावरण्ये मृगजातयः । सदाप्यविघ्नरोमन्था भाविन्यो गोष्ठधेनुवत् ॥६७ ॥ जलचरस्थलचरखग(से)चराणां स देहिनाम् । रक्षिष्यति सदा मारिं शासने पाकशासन(नः) ॥६८॥ ये वा (चा)जन्मापि मांसादास्ते मांसम्व(स्य) कथामपि । दुःस्वप्नमिव तस्याशावशाध्यति विस्मृतिम् ॥ ६६ ॥ दशाहने परित्यकं यत्पुरा.पावरपि । तन्मधमनवमात्मा स सर्वत्र निरोत्स्यति ॥७ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #214
--------------------------------------------------------------------------
________________
(. २०१) स तथा मद्यसन्धानं निरोत्स्यति महीतले । न यथा मद्यमांडानि घटयिष्यति चक्रयपि ॥७ ॥ मद्यपानं (नां) सदा मद्यव्यसनक्षीणसम्पदाम् । तदाज्ञायकमद्यानां प्रमविष्यन्ति सम्पदः ॥ २ ॥ नलादिभिरपि मापैद्यूतं त्यक्तं न यत्पुरा । वस्य स्ववैरिण इव नामाप्युन्मूलयिष्यति ॥ ७३ ॥ पारावतपणक्रीडाकुर्कुटायोषनान्यपि । न भविष्यन्ति मेदिन्यां तस्योदयिनि शासने ॥ ७४ ॥ प्रायेण स प्रतिग्राममपि नि:सीमवैभवः । करिष्यति महीमेतां जिनायतनमंडिताम् प्रतिप्रामं प्रतिपुरमासमुद्रं महीतले । रथयात्रोत्सवं सोऽहत्प्रतिमानां करिष्यति ॥ ७६ ॥ दायं दायं द्रविणानि विरचय्यानणं जगत् । अंकयिष्यति मेदिन्यां स संवत्सरमात्मनः ॥७७ ॥ प्रतिमां पाशु(पांसु)गुप्तां तां कपलर्षिप्रतिष्ठिताम् । एकदा प्रोष्यति कथाप्रसंगे तु गुरामुखात् ॥७८ ।। पांगु(सु)स्थलं खानयित्वा प्रतिमा विश्वपावि(ब)नीम् । मानेच्यामीति स तदा करिष्यति मनोरवम् ॥ ७९ ॥ तदेवं (तदेवं) अननुत्साई निमित्तान्यपराण्यपि । हात्वा निश्चेष्यते राजा प्रतिमा स्वगामिनीम् ॥८॥
वो गुरुमनुज्ञाप्य नियोन्यायुरूपौरपान । प्रारप्स्यते खानयितुं स्वखं बीवमवस्व वत्
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #215
--------------------------------------------------------------------------
________________
(२०२) सत्त्वेन तस्य परमाईतस्य पृथिवीपतेः । करिष्यति (तु) सान्निध्यं वदा शासनदेवता ॥८२ ॥ राक्षः कुमारपालस्य तस्य पुण्येन भूयसा । खन्यमाने स्थले मुं(मं)तु प्रतिमाविर्भविष्यति ॥८३ ॥ तदा तस्यै प्रतिमायै यदुदायनभूभुजा । प्रामाणां शासनं दत्तं तदप्याविर्भविष्यति ॥८४ ॥ नृपायुक्तास्तां प्रतिमां प्रना(ना)मपि नवामिव ।। रथमारोपयिष्यन्ति पूजयित्वा यथाविधि ॥८५॥ पूजाप्रकारेषु पथि जायमानेष्वनेकशः । क्रियमाणेष्वहोरात्रं संगीतेषु निरन्तरम् ॥८६॥ तालिकारासकेषूच्चैर्भवति(सु) ग्रामयोषिताम् । पंचशब्देष्वातोयेषु वाद्यमानेषु संमदात् ॥८७ । पक्षद्वये चामरेषूत्पतत्सु च पतत्सु च । नेष्यन्ति सत्) प्रतिमां तां युक्ता पत्तनसीमनि ॥८८ ॥
॥ त्रिभिर्विशेषकम् ॥ सान्तःपुरपरीवारश्चतुरंगचमूवृतः ।। सकलं संघमादाय राजा तामभियास्यति ॥ ८९ ॥ स्वयं स्यात्समुत्तीर्य गजेन्द्रमधिरोख च । प्रवेशयिष्यति पुरे प्रतिमां तां स भूपतिः ॥९ ॥ उपस्वमु(भावनं क्रीडामवने सनिवेश्य ताम् । कुमारपासो विधिवत्रिसंध्यं पूजयिष्यति ॥९१ ॥
प्रतिमायास्तवा तसा वाचयित्वा च शासनम् । ,. उदा(पा)यनेन पहचं वत्प्रमाणीकरिष्यति ॥१२॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #216
--------------------------------------------------------------------------
________________
(૨૩)
जनयिष्यति संभाव्यो विस्मयं बगतोऽपि हि ॥ १३ ॥ स भूपतिः प्रतिमया तत्र स्थापितया तया । एधिष्यते प्रतापेन ऋद्ध्या निःश्रेयसेन च ॥ १४ ॥ देवभक्तथा गुरुभक्त्या त्वत्पितुः सदृशोऽभय । कुमारपालो भूपालः स भविष्यति मारते ॥९५॥ इति श्रुत्वा नमस्कृत्य भगवन्तमथामयः ।। उपश्रो(श्रे)णिकमागत्य वक्तुमेवं प्रचक्रमे ॥ १६ ॥ પહેલા લેકમાં જે તારીખ આપવામાં આવી છે તે અસાધારણ ઉપયોગી હકીકત છે. એ સ્પષ્ટ રીતે બતાવે છે કે સર્વ શ્વેતાંબરની પેઠે હેમચંદ્ર-મહાવીર નિર્વાણનો કાળ વિક્રમ સંવતની પૂર્વ ૪૭૦ વર્ષે મૂકે છે; કારણકે ૧૬૬૯ માંથી ૪૭૦ બાદ કરીએ ત્યારે કુમારપાળના રાજ્યને આરંભ કાળ વિક્રમ સંવત ૧૧૯૯ માં આવે. જેકેબી કલ્પસૂત્ર પૃ. ૮ માં ધ્યાન ખેંચે છે કે પરિશિષ્ટ પર્વમાં જે હકીકતે હેમચંદ્ર રજુ કરી છે તે આ ચાલુ ગણતરીને ટકે આપતી નથી. ત્યાં ચંદ્રગુપ્તને રાખ્યારોહણ કાળ (૮-૩૩૯) નિર્વાણ પછી ૧૫૫ વર્ષે મૂકવામાં આવ્યો છે, જ્યારે પુરાણું ગાથાઓ તેમાં ૬૦ વષને વધારે કરે છે. એ પુરાણી ગાથાઓ કહે છે કે જે રાત્રે પાલકને રાજ્યાભિષેક થયો તે રાત્રે મહાવીર કાળધર્મ પામ્યા-ગુજરી ગયા. તેમના કહેવા પ્રમાણે પાલકે ૬૦ વર્ષ રાજય કર્યું, નદિએ ૧૧૫ વર્ષ રાજ્ય કર્યું અને ચંદ્રગુપ્તના રાજ્યારોહણ અને વિક્રમના સંવતપ્રવર્તનની વચ્ચે ૨૨૫ વર્ષ પસાર થયાં. આના ઉપરથી જેકેબી બે સિદ્ધાંત રજુ કરે છે? પ્રથમ એ કે હેમચંદને સાંપ્રદાયિક હકીકતની માહીતગારી હેવાથી વધારે આધાર મૂકવા લાયક હકીકત પર ધ્યાન આપીને તે પાલકના રાયના ૬૦ વર્ષ મૂકી દેતા હો; અથવા તો વિક્રમ સંવત પહેલાં ૪૧૦ વર્ષે
એ નિર્વાણને ગણતા હશે (એટલે કે ઇ.સ. પૂર્વે ૪૬૬૬). આ બન્ને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #217
--------------------------------------------------------------------------
________________
(૨૦૪). નિર્ણય ટકી શકે તેવા છે તેમ હું માનતા નથી, કારણ કે-પરિશિષ્ટ પર્વ ૬. ર૧૩ પ્રમાણે અનંત વર્ધમાન સ્વામિ નિર્વાઇવરતિ | તારા
તત્સમેષ નોમવા: 1 નંદરાજા મહાવીરનિર્વાણ પછી ૬૦ વર્ષે રાજ્યારોહણ કરે છે. પરિશિષ્ટ પર્વની ગણતરી તેટલા માટે આ પ્રમાણે છેઃ મહાવીરનિર્વાણથી પ્રથમ નંદ સુધી ૬૦ વર્ષ પહેલા નંદના રાજ્યારોહણથી ચંદ્રગુપ્તના રાજ્યારોહણ સુધી ૯૫ વર્ષ; અથવા બન્નેને સરવાળો ૧૫૫ વર્ષમાં આટલા ઉપરથી કાબીને પ્રથમ સિદ્ધાંત (નિર્ણય) ખોટ કરી ચૂકે છે. બીજા સિદ્ધાનસંબંધી એટલું કહેવાનું છે કે અત્યારસુધીમાં હેમચંદ્રનું કથન એવું જાણવામાં આવ્યું નથી કે જેમાં તેણે એમ જણાવ્યું હોય કે ચંદ્રગુપ્ત અને વિક્રમ સંવતપ્રવર્તન વચ્ચે ૨૫૫ વર્ષ પસાર થયા. મહાવીર ચરિત્ર પ્રમાણે નિર્વાણ વિક્રમ સંવત પહેલા ૪૭૦ વષે થયું એ સંગ (પરિશિષ્ટ પર્વમાં બેદરકારી ભરેલી ગણતરીની ખલના ન હોય તે) એમ બતાવે છે કે હેમચંદ્ર ચંદ્રગુપ્તના રાજ્યારોહણ અને વિક્રમ સંવતપ્રવર્તન વચ્ચે ૩૧૫ વર્ષ માનતા હતા અને ચંદ્રગુપ્તને રાજ્યારોહણ પ્રસંગ સીનના મુદ્ધીસ્ટોની પેઠે ઘણે વહેલો મૂકતા હતા. આ કારણે મને એમ લાગે છે કે બારમી સદીના જેને મહાવીર નિર્વાણની બે તારખે માનતા હતાઃ ઇ. સ. પર૭ર૬ અને ૪૬૭/૬૬ એ તદ્દન બનવાજોગ નથી. જેને સંબંધી મારા ભાષણ . ૩૮ ની નેટ ૧૫ માં જૂદા પૂછ ઉપર બતાવ્યું છે કે જે શાકયમુનિને મરણ કાળ છે. પૂર્વે ૪૭૭ હેય તે વર્ધમાનને મરણ સં, ઇ. સ. પૂર્વે ૪૬૭/૬૬ સાચો ન હોઈ શકે.
૬૭ કુમારપાળને મંત્રી વાગભટ હતું તે હકીકત કુમારવિહાર પ્રશસ્તિ ઍક ૮૭ માં ઉપલબ્ધ થાય છે. ( જુઓ પિટર્સનને ત્રીજો રિપોર્ટ પરિ. પૃ. ૩૧૬) આ બાબત ગેડી મહત્વની છે, કારણ કે અત્યાર સુધી જે શિલાલેખે કુમારપાળના રાજ્યના મળ્યા છે તેમાં વાલ્મટને કાંઈ ઉલ્લેખ લભ્ય થતો નથી, છતાં આ પ્રશસ્તિ હેમચંદ્રના શિષ્ય લખેલી છે તેથી તેમાં કહેલ હકીકત વિશ્વાસ કરવા યોગ્ય છે. પ્રભાવક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #218
--------------------------------------------------------------------------
________________
( २०५)
ચરિત્ર રર. ૬૭૬ માં ક્ષેત્રુંજય ઉપર દેરાસરની પ્રતિષ્ઠાને સંવત ૧૨૧૧ આપે છે. કુમારપાળ ચરિત્ર એની સાથે મળતુ થાય છે. માત્રભટ્ટની ભરૂચના મંદિરની પ્રતિષ્ઠાની તારિખના ઉલ્લેખ કુમારપાળ ચરિત્ર ५. १८५ भां छे.
६८ भोहरानपराय
मां श्रीश्वेतांबर हेमचंद्रवचसम् विगेरेवाला શ્લોક આવે છે તેને જે ઉતારા કલ્પેન ૧૮૮૦-૧૧ ના રિપોર્ટમાં આપ્યા છે તે કુમારપાળ ચરિત્રમાં પૃ. ૧૬૧ ૫. ૧૪ માં શરૂ થાય છે અને તે પૃ. ૧૯૭ પુક્તિ ૧ સુધી લંબાય છે. પ્રસ્તુત उस्ले पृ. १६७भ. १७ १. भां छे ते नीचे प्रभारी.
अथ संप्राप्ते शुभलग्ने निर्मलभाववारिभिः कृतमंगलमज्जनः सत्कीर्तिचन्दनावलिप्तदेहो नैकाभिप्रहोल संभूषणालदकृत: (तो) दानकंकणरोचिष्णुदक्षिणपाणिः संवेगरंगंग (गग ) जाधिरूढ: सदाचारच्छत्रोपशोभितः श्रद्धासहोदरया क्रियमाणलवणोत्तारण(१३) त्रयोदशशतकोटिप्रतभंगसुभगजन्यलोकपरिवृतः श्रीदेवगुरुभक्तिदेशविर तिजानिनीमिर्गीयमानधवल मङ्गलः क्रमेण प्राप्तः पौषघा गारद्वारतोरणे पञ्चविधस्वाध्यायबाद्यमानातोद्यध्वनिरूपे प्रसर्पति विरतिश्वश्ध्वा कृतप्रोणाचारः शमदमादिशा (श्या )लकदर्शितसरणिर्मातृगृहमध्यस्थितायाः शीळघवलचीवरध्यानद्वयकुंडन (ल) पदूईरे (?). तपोमेदमुद्रिकाद्यसंकृतायाः कृपासुन्दर्याः सम् १२१६ मार्गसुं २ दिने पाणि जग्राह श्रीकुमारमहीपालः । श्रीमद्देवतासमक्षं ततः श्री आगमोकश्राद्धगुणगुणितद्वादशत्रतकलशावलिं विचारचारुतोरणां नवतन्त्वनवाङ्गवेदी कृत्वा प्रबोधाग्निमुदाप्य (उद्दीप्य) भावनासर्पिस्वर्पितं श्रीहेमाचार्यो भूदेवः सबधूकं नृपं पृ (प्र) दक्ष (चियामास ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
विधिः
Page #219
--------------------------------------------------------------------------
________________
( ૨૦૬)
"
૬૯ આ પ્રતસંબધી હકીકત પિટર્સને ત્રીજા રિપોટ પરિ. ૧. પૃ. ૬૭ માં વર્ણવી છે. એ લેખ પ્રતાપસિંહ “ મહામલિકે ” કરેલી જમીનની બક્ષીસસંબંધ છે અને નફુલ–નાંડાલના પાર્શ્વનાથના મંદિરમાં એ લેખ જાળવી રાખવામાં આવ્યેા છે. ૧૮૭૩માં મે એની નકલ કરી હતી તે પ્રમાણે શરૂઆતમાં તેમાં આ પ્રમાણે જણાવ્યું છે.
ॐ ॥ संवत् १२१३ वर्षे माघे वदि १० शुक्ले श्रीमदणहिलपाटके समस्तराजावलिसमलंकृतपरमभट्टारक महाराजाधिराजपरमेश्वरउमापतिवर लब्धप्रसादप्रौढप्रतापनिजभुजविक्रम रणांगणविनिर्जितशाकंभरी भूपालश्री कुमारपालदेव कल्याण विजयराज्ये तत्पादोपजीविनि महामात्यश्रीचाहडदेवे श्रीश्रीकरणादौ सकलमुद्राव्यापारान् परिपंथयति ।
આ ઉલ્લેખ જૈનેને કરેલી બક્ષીસપરત્વે હાવાને કારણે જો તેની તારિખ પહેલાં કુમારપાળે જૈન ધર્મના સ્વીકાર કર્યો હાય તે તેની હકીકતને ઉલ્લેખ તેમાં આવવા જોઇએ એમ કાઇ પણ આશા રાખે. ડે. રામ ( Sehram ) ની ગણુતરી પ્રમાણે આની તારિખ ૨૦ જાન્યુઆરી ૧૧૫૬ શુક્રવાર આવે છે.
૬૯ A, અલંકારચૂડામણિ સૂત્રકારે લખેલ છે અને તેના ઉપર વિગતવાર ચાખ્ખી ટીકા પૂરી પાડવામાં આવી છે, જેમાં સૂત્રની બાબતના દાખલાઓ (દ્રષ્ટાંતે ) માટી સંખ્યામાં આપવામાં આવ્યા છેઃ એ ગ્રંથના આઠે અધ્યાયેા છે જેમાં નીચેની બાબતે આપવામાં આવી છે. ( ૧) મંગલ, કાવ્યના હેતુ, કવિના ગુણા, કાવ્યનું લક્ષણ, શબ્દની ત્રણ શકિતઓ. પૃ. ૧–૪૮
( ૨ ) રસને સિદ્ધાંત પૃ. ૪૯-૯૬
( ૩ ) કાવ્યકૃતિની સ્ખલનાએ. પૃ ૯૭–૧૬૯ (૪) કાવ્યકૃતિના લાભા પૃ. ૧૬૯–૧૭૪ (૫) શબ્દાલંકારા પૃ. ૧૭૫–૨૦૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #220
--------------------------------------------------------------------------
________________
લેગ પુસ્ત
(૨૦૭). (૬) અર્થાલંકારે પૂ. ર૦૧-૨૫૦ (૭) કાવ્યલેખનને અનુરૂપ પા.પુ. ૨૫૧-ર૭૮. (૮) કાવ્યકૃતિની જાતિએ ૫, ૨૮૦–ર૯હ્યું :
જે પ્રતને મેં ઉપયોગ કર્યો છે તે ઈડીઆ એફિસ પુસ્તકાલય સંસ્કૃત પ્રત. (બુલ્લર) નં. ૧૧૧. શાસ્ત્રી વામનાચાર્પ ઝળકીયા એને બીજી જુની પ્રતા સાથે સરખાવીને ગોઠવ્યું હતું.
૭૦, જુઓ વાગ્લટાલંકાર (આવૃત્તિ બેરે Borooah) ૪, ૫, ૭૬, ૮૧,૮૫, ૧૨૫, ૧૨૯, ૧૭૨, ૧૫ર, પાંચમા અને આઠમા વાકયમાં જયસિંહની વરાક અથવા બર્બરાક ઉપરની છતને ત્યાં ઉલ્લેખ છે. એને ઉલ્લેખ થાશ્રય કાવ્યમાં અને ચૌલુકય શિલાલેખમાં પણ આવે છે.
૭. છાનુશાસન અથવા છંદગૂડામણિની બલિનની પ્રત માટે જુઓ વેબર કેટલેગ પુસ્તક ૨ જું. વિભાગ ૧ લો પૃ. ૨૬૮. એણે જે વર્ણન કર્યું છે તેમાં એટલો વધારો કરવાને છે કે પાના ર–ર૯-૩૧ અને ૩૬–૪૦માં ડાબી બાજુએ પાનની સંખ્યા જણાવવા ઉપરાંત “ અક્ષરાપલ્લી ની નિશાનીઓ મૂકવાની પ્રાચીન પદ્ધતિ ૫ણ ત્યાં મળી આવે છે. આ નાની કૃતિપરની ટીકા ઘણી વિગતવાર છે અને જેસલમીરના લંકારની પ્રતના અંત ભાગમાં લખેલ હકીકત પ્રમાણે તેમાં ૪૧૦૦ ગ્રંથ (શ્લોક) છે. આ મેટા સદર ગ્રંથની નકલ મને લભ્ય થઈ નથી. મેં અગાઉ જે નેધ કરેલી તેને આધારે મેં ઉપરની ટીકા કરી છે.
૭૨ અલંકારચૂડામણિ ૩-ર સ્કૂલનાને ખુલાસો કરતાં લખે છે કે हतवृत्तत्वः एतदपवादस्तु स्वछंदोनुशासनेऽस्मामिनिरूपित इति नेह प्रतन्यते.
૭૩ શેષાખ્યનામમાળા હેલીગ અને રૂ ની (Bottlingk & Rier) અભિધાનચિંતામણિની આવૃત્તિમાં પરીક્ષાર મુદ્રિત કરવામાં આવેલ છે, બલનની પ્રત માટે જુઓ વેબરનું યલોગ પુસ્તક ર નું વિભાગ ૧ લો. પૃ. ૨૫૮ વિ. આ કૃતિ વાકાની વયંતિ જે પુરાણ ગ્રંથ છે તેની સાથે ઘણી હદ સુધી જતા ભાવે છે અને
એમાંથી સંખ્યાબંધ શબ્દ હરી લેવામાં આવ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
કરવાને છે કે વિવા ઉપરાંત
Page #221
--------------------------------------------------------------------------
________________
(૧૦૮) જ પ્રભાવક ચરિત્રને અંતે હેમચંદની કૃતિઓના પત્રકમાં નિષઅને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નિઘંટુના નામ નીચે આપણે એક ૮૩-૮૪ માં વાંચીએ છીએ
ચોકw() Vai મારા(૪) ગણિીમાંસા:() T. .चंदोलंकृतिचूडामणी च शाखे विभुळधित्तः(घित)॥ ८३६ ॥ एकार्थानेकार्थी देश्या निर्घट इति च चत्वारः । विहिताश्च ता(ना)मकोशाः शुचिकवितानापाच्यायाः ॥८३०॥ स्त्यु(यु)त्तरषष्टिशलाकानरेतिवृत्तं गृहिब्रतविचारे । अध्यात्मयोगशालं विदधे जगदुपकृतिविधित्सुः ॥८३८ ॥ लक्षणसाहित्यगुणं विदधे च द्वयाश्रय(०) महाकाव्यम् । चक्रे विंशतिमुखः स वीतरागस्तवानां च ॥ ८३९ ॥ इति तद्विहितप्रन्थसंख्यैव न हि विद्यते । नामानि न विदन्त्येथा(न्त्येषां)माहशा मन्दमेघसः ॥ ८४०॥
આના છુટા છુટા વિભાગની શોધખોળ માટે જુઓ મારે રિપોર્ટ સંસ્કૃત ગ્રંથની શોધખોળ પરત્વેને. વર્ષ ૧૮૭૪-૭૫ ૫. ૬ વિ. અને એલફીન્સ્ટન કેલેજના ૧૮૬૬-૬૮ વર્ષના સંગ્રહનું પત્રક. “કેશ” શિર્ષક નીચે. નિઘંટુ શેષ ધન્ય કાંડની એક નકલ ડક્કન કોલેજના સંગ્રહમાં . સ. ૧૮૭૫–૭૭ ના ૭૩૫ માં છે.
૭પ કુમારપાળનું જેમાં નામ આવે છે તેવા શ્લેકે આ ગ્રંથની પીએલની બેબે સંસ્કૃત સીરીઝ નં. ૧૭ પ્રમાણે આ છે. ૧, ૨૭, ૧૦૭, ૧૧૬, ૧૨૭; ૨. ૨૯, ૯૦; ૩. ૪૬; ૪. ૧૬, ૬, ૧૦, ૧૯, ૨૬, ૭. ૭, ૧૦, ૪૦ ૫૩. જે કેમાં ચુલુ અથવા ચલુનું નામ આવે છે તે આ છે. ૧. ૬૬, ૮૪; ૨. ૩૧; ૬, ૫, ૭, ૧૫, ૧૭, ૧૧૧; ૮. ૫૧. . .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #222
--------------------------------------------------------------------------
________________
(૨૦૯) અહીં એટલી વાત પર ધ્યાન ખેંચીએ કે જયસિંહ સિદ્ધરાજનું નામ એક શ્લોકમાં આવે છે. ૨. ૪. અને બર્બરક ઉપરને તેને વિજ્ય ઉલ્લેખવામાં આવ્યો છે.
લોક ૪. ૩૨. વણે ભાગે એ જ રાજાને ઉદ્દેશીને છે “અહે સ્વર્ગના પાર્થિવ વૃક્ષ! તું કે જેને મજબૂત હાથ ઝાડ જેવું છે. પૈઠનના ઘરની ગટરે તારા હાથીઓનાં બળના જોરથી ભરાયલી છે” વિગેરે.
ભાંડારકરે હાલમાં એક ઐતિહાસિક કૃતિના છેડા ભાગે પ્રાપ્ત કર્યા છે જેમાં પ્રતિષ્ઠાનપુર-પૈઠનના વિજ્યને ઉલ્લેખ છે. સંસ્કૃત પ્રતીઓની શોધખોળને રિપોર્ટ સને ૧૮૮૩–૪ નો પુ. ૧૦ માં જુએ. એ બનવાજોગ છે કે “સ્વર્ગના પાર્થિવ વૃક્ષ”ના ગર્ભમાં હલસતવાહનને ઉલ્લેખ છે. આ પ્રમાણે તેનું નામ દેશી નામમાળામાં બીજી રીતે આવે છે.
૭૬ પ્રબંધચિંતામણિ પૂ. ર૨૫-૨૨૬ જણાવે છે કે કુમારપાળે “પમા” અથવા “ઔપચ્યું” ને બદલે “ પમ્પ” શબ્દનો ઉપયોગ કર્યો ત્યારે એણે ભાષાદેષને ગુન્હ કર્યો પછી આપણને એમ કહેવામાં આવે છે કે “માત્રિકા પાઠ” થી માંડીને એણે શાસ્ત્રોને અભ્યાસ કાઈ પંડિત પાસે કરવા માંડ્યો. એણે એક વર્ષમાં ત્રણ કાવ્યો અને તેની ટીકાઓ તૈયાર કરી આપ્યા અને તે પછી તેણે વિચારચતુમુખનું બિરૂદ મેળવ્યું. એ જ વાર્તા કુમારપાળચરિત્ર પુ. ૧૦૫ માં આવેલ છે માં હેમચંદ્રને પંડિત તરીકે રજુ કરવામાં આવેલ છે.
૭૭ હેમચંદના સમય પહેલાં અણહિલવાડમાં રન ધર્મનું અર્થ સુચકત્વ કેવા પ્રકારનું હતું તેના સંબંધમાં એ રસાત્મક પુરાવો કર્ણ સુંદરીના નાટકથી માલુમ પડે છે. મુંબની કાવ્યમાળામાં હાલ એ ગ્રંથ પંડિત દુગપ્રસાદે પ્રસિદ્ધ કર્યો છે. સુપ્રસિદ્ધ કવિ બિહણે એ નાટકને ઉલ્લેખ બતાવેલ છે. શાંતિનાથના મંદિરમાં નામે મહત્સવ પ્રસંગે એને ભજવવા માટે તૈયાર કરવામાં આવેલ હતું. એ મહત્સવ મંત્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #223
--------------------------------------------------------------------------
________________
(૨૧૦) સંપકરે (શાંતુ?) કર્યો હતો. નાંદિને પ્રથમ શ્લોક, નાગાનંદ કવિના મંગળાચરણનું અનુકરણ કરીને જિનને ઉદેશીને લખવામાં આવે છે. કવિ પિતે પહેલા અંકમાં દશમા શ્લેકમાં કહે છે તેમ એ નાટકને નાયક (મુખ્ય પાત્ર) ભીમદેવ રાજાને પુત્ર કર્ણ હતા. આ કર્ણરાજાએ વિક્રમ સંવત ૧૧૦૦ થી ૧૧૫૦ સુધી રાજ્ય કર્યું હતું. અણહિલવાડના રાજદરબારમાં જૈનેની લાગવગ પુરાણું ગ્રંથની પ્રશસ્તિઓમાંથી મળી આવે છે. શરૂઆતના ચૌલુકય રાજાઓની નીચે અનેક જેને મોટા રાજ્યાધિકારીના સ્થાનપર હેવાને અને ખાસ કરીને નાણું પ્રકરણ ખાતાઓમાં હેવાને તેમાં ઉલ્લેખ છે.
૭૮ આ વાત કુમારપાળ ચરિત્ર પૃ. ૧૭૭ અને ત્યારપછીના પાનાએમાં મળી આવે છે અને તેની અંદરની હકીકત આ પ્રમાણે
જ્યારે કુમારપાળ જેન ધર્મ તરફ વલણ બતાવવા લાગે ત્યારે બાહ્યએ રાજાચાર્ય દેવબોધિને લાવ્યા. એ એક મહાન યોગી હતા. એણે દેવી ભારતિને પિતાને વશ કરી હતી, એને જદુ વિદ્યા આવડતી હતી અને એને ભૂતકાળ અને ભવિષ્યકાળનું જ્ઞાન હતું. રાજાને ખબર પડી કે દેવબોધિ અણહિલવાડની નજદીકમાં આવેલ છે, એટલે તેણે તેને ખૂબ માનપૂર્વક સત્કાર કર્યો અને તેને પોતાના રાજમહેલમાં લઈ ગ. દિવસનો મોટો ભાગ આદરસત્કારની ક્રિયામાં પસાર થઈ ગયો. બપેર પછીના ભાગમાં રાજાએ શાંતિનાથના એક ચિત્ર (છબી) નો પૂજા આખા રાજદરબારની હાજરી વચ્ચે કરી. તે વખતે દેવધિએ જૈન ધર્મમાંથી અટકાવવા માટે ઠપકે આ. ભાર કુમારપાળે અહિંસાના સિદ્ધાન્તને અને જેને ધર્મની પ્રશંસા કરી અને શ્રોત ધર્મની હિંસાને કારણે અવહેલના કરી. ત્યારે દેવબોધિએ બ્રહ્મા, વિષ્ણુ અને શિવને તથા મૂળરાજથી માંડીને તેની પછી ગાદીએ બેસનાર કુલ સાતે ચૌલુકય રાજાને ખડા કર્યા અને તેઓએ વેદધર્મની તરફેણમાં સંભાષણ કર્યું. બીજે દિવસે પ્રભાત "મચંદે દેવાવિના કામ કરતાં પણ ભારે જબરજસ્ત પ્રયોગ કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #224
--------------------------------------------------------------------------
________________
(૨૧)
બતાવ્યો. પ્રથમ તેણે પિતાની નીચેનું આસન ખેંચરાવ્યું અને પોતે અહર અંતરિક્ષમાં સ્થિર થઈને રહ્યા. આ પ્રયોગ યોગીઓમાં અત્યંત પ્રિય ગણાય છે. પછી એણે જિનેની મોટી હારમાળા રાજ સમક્ષ રજુ કરી અને તેની સાથે રાજાના સર્વ પૂર્વજોને રજુ કર્યા અને તેઓ સર્વ જિનને પૂજતા દેખાડડ્યા. પછી હેમચંદ્ર ખુલાસે કર્યો કે આવા પ્રયોગે જાલિક હેાય છે અને દેવબોધિના પ્રયોગ પણ એ જ કક્ષામાં આવે છે. માત્ર દેવપદનના મંદિરમાં સેમિનાથ રાજાને કહ્યું હતું તે જ સાચું હતું. અલબત્ત, આને લઈને હેમચંદ્રને વિજય પાકે થઇ ગયે. આ દેવધિ જે ઘણે ભાગે અતિહાસિક વ્યકિત હતી તેને માટે ઉપર પૃ. ૧૮૮ જુઓ.
૭. આ સંબંધમાં મેરૂતુંગનું વકતવ્ય ઉપર પુ. ૧૯૬ અને નેટ નં. ૬૧માં ટાંકવામાં આવ્યું છે તે કહે છે કે-ગશાસ્ત્ર પહેલાં ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર લખવામાં આવ્યું હતું. જિનમંડને આ વકતવ્યને પુનઃ ઉચ્ચારિત કર્યું છે. પ્રભાવક ચરિત્ર ૨૧-૭૭૫ વિગેરે અને ૮૯૯ વિગેરેમાં એ બન્ને કૃતિઓના તારિખ ઘણુ મોડી આપે છે, પણ તે યોગશાસ્ત્રને પ્રથમ મૂકે છે.
૮૦ યોગશાસ્ત્રના પ્રથમ ચાર પ્રકાશ ઇ. વીન્ડીશ (B. Windisch): ની આવૃત્તિદ્વારા જાણવામાં આવ્યા છે. એ ગ્રંથ અને તેને તરજુમે The Zeitschrift der Deutschen morgenlandischen ge98ellschaft (જર્મન ઓરીએંટલ સાસાયટિ) પુસ્તક ૨૮ પૃ. ૧૮૫ વિગેરેમાં પાસ થયેલ છે. પછવાડેના આઠ પ્રકાર . ણ થોડી : પ્રતામાં જાળવી રાખવામાં આવ્યા છે તેના વિષયો નીચે પ્રમાણે છે –
પ્રકાશ પરમારની કેટલીક પ્રક્રિયાઓ અને તેનાં પરિણામ જેને પતંજલિની ટીકા પ્રમાણે અને જે શીખવે છે તે પ્રમાણે આમાં નીચેનો સમાવેશ થાય છે.
(૧) પ્રાણાયામ-રીરના ઘણા પર અને ચનમર અંકલ કેવી રીતે રાખવો તે શીખવે છે. જે ૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #225
--------------------------------------------------------------------------
________________
(૨૧૨)
(૨) ધારણું –એનાથી શરીરના કોઈ પણ ભાગમાં પવનને કઈ રીતે લઈ જવે અને પાછા કઈ રીતે તેને બહાર કાઢવે તે શીખાય છે. શ્લોક ૨૬-૩૫
() શરીરમાં વાયુનું સંચલન થાય તેનું અવલોકન-આનાથી પ્રાણું મરણ અને જીવનસંબંધી ભવિષ્ય કથન કરી શકે તેમજ સદભાગ્યદુર્ભાગ્યનું કથન કરી શકે. શ્લોક ૩૬-૧૨૦
(૪) મરણનિર્ણયની બીજી રીતિ-ધ્યાનથી અને દિવ્ય કથનથી.. શ્લોક ૧૨૧-૨૨૪
(૫) જય-પરાજય. ફતેહ હાર-કઈ પણ કાર્યપરત્વે વિગેરે. લોક ૨૨૫-૨૫૧
(૬) નાકિની શુદ્ધિ, શિરાઓની શુદ્ધિએ પવનના માર્ગો છે. જોકે ૨૫-૨૬૩
(૭)વેધવિધિ અને પરંપુરપ્રવેશ આ શરીરમાંથી આત્માને જુદો કરવાની અને બીજાના શરીરમાં તેને પ્રવેશ કરાવવાની કળા, લોક ૨૬૪-૭૩
પ્રકાશ ૬ કો–મોક્ષ પ્રાપ્ત કરવા માટે પરપુરપ્રવેશ અને પ્રાણાયામની નિષ્ફળતા. એને માટે કેટલાક શીખવે છે તેવો પ્રત્યાહાર ઉપયોગી છે. બાન માટે શરીરના ભાગોને ઉપયોગ.
પ્રકાશ છ મો-લોક ૨૮ પિંડસ્થ, શરીરસંબંધી ધ્યાન, એના પાંચ પેટા વિભાગે ધારણા, પાર્થિવી, આનેયી, મારૂતી વારૂણી, તત્રભૂજુઓ ડારકર રિપિટ ૧૮૮૩-૮૪ પૃ. ૧૧૦-૧૧૧
- પ્રકાશ ૮ મા –ોક ૭૮. પદસ્થ ધ્યાન. પવિત્ર શબ્દો અથવા વાય પરત્વે ખાન, કમળપત્રપર એ શબ્દો કે વાકયે લખેલા છે એમ મારવાનું છે. (જો ભાંડારકર સદર ૫. ૧૧૧).
પ્રકાશ ૯ - ક ૧૫. રૂપસ્થ ધ્યાન અહંતના ૨૫પર ધ્યાન (જુઓ ભાંધરાર સદર ૫, ૧૧૨)
પ્રકાશ ૧૦, હો ર૪ .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #226
--------------------------------------------------------------------------
________________
(૧૩) (૧) રૂપાતીત ધ્યાના નિરાકાર પરમાત્માનું ધ્યાન પરમાત્મા એટલે માત્ર જ્ઞાન અને આનંદ એટલે કે મુક્ત આત્મા. એની સાથે એકતા કરવાની અને તેદ્વારા તેની જેવા થવાની રીતિ.
(૨) ધ્યાનનો બીજો પ્રકાર, તેના ચાર વિભાગઃ આજ્ઞાવિચધ્યાન, અપાયવિચધ્યાન, વિપાકવિચધ્યાન અને સંસ્થાનવિચધ્યાન.
પ્રકાશ ૧૧ મે-જોકે ૬. શુધ્યાન. (જુઓ ભાંડારકર - સદર. પૃ. ૧૧૦.)
પ્રકાશ ૧૨ મ.–લોકો પપ. મેગીમાં શું જરૂર લેવું જોઈએ અને કઈ બાબતે તેને મુક્તિમાં લઈ જાય તત્પરત્વે સ્વાનુભવપર બંધાયેલ ગ્રંથકર્તાના છેવટના ઉપસંહારે.
ગ્રંથને આ વિભાગ જેને અંગે ગ્રંથના નામને સાચો પ્રસંગ થાય છે તેની લણુ નકલો (કાપીઓ) કરવામાં આવતી નથી. પ્રથમના ચાર પ્રસ્તાવો શ્રાવકે સમક્ષ અત્યારે પણ ખુલાસા સાથે વાંચવામાં આવે છે અને તેઓના ધર્મ સમજાવનાર પુસ્તક તરીકે રજુ કરવામાં આવે છે. તે સર્વ બાબત હવે સહેલાઈથી સમજાય છે.
હેમચંદ્ર આ યોગશાસ્ત્રનું તથા વીતરાગસ્તવનું મૂળ લખ્યા પછી યોગશાસ્ત્રની ટીકા લખી. પ્રબંધકારેના મન પ્રમાણે વીતરાગસ્તાત્ર એ યોગશાસ્ત્ર વિભાગ છે. (જુઓ નેટ ૮૧) વેગશાસ્ત્રમાં વીતરાગસ્તોત્રના ઍક વારંવાર ટાંકવામાં આવ્યા છે. દા. ત. ૨, ૭; ૩. ૧૨૩; ૪. ૧૩ અને ૧. ૪ ની ટીકામાં યોગશાસ્ત્રને છેલ્લે શ્લોક ટાંકવામાં આવ્યા છે.
પ્રથમના ચાર પ્રકાશપરના ખુલાસાઓ (ટીકા) અસાધારણ રીતે વિગતવાર-લંબાણ છે. મૂળના છે અનેક ઉતારાઓથી અલંકૃત કરવામાં આવ્યા છે અને જે વાર્તા-કાગાએ મળમાં ઉલ્લેખ નામમાત્ર કરવામાં આવ્યા હોય તે વાર્તાઓ ઘણા વિસ્તારથી લખવામાં આવી છે. ખાસ કરીને એ સાનંદાશ્ચર્ય પમાડે તેવું છે કે સ્થળની કથા ૩. ૧૩૧ માં જે આપવામાં આવી છે તે બરાબર રિચિ પર્વ૮.૨-૧૯૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
વિગતવાની છે અને જે
પણ વિસ્તારમાળાની
Page #227
--------------------------------------------------------------------------
________________
(૧૪) અને ૯ ૧૫-૧૧૧ ના શબ્દોમાં જ આપવામાં આવી છે અને છતાં નેધવા જેવું એ છે કે પરિશિષ્ટપર્વ નામનું પુસ્તક અસ્તિત્વમાં આવેલ છે એવે ત્યાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી. હેમચંદ્રની પિતાની કૃતિઓમાં જ્યારે જ્યારે ઉતારા કરવામાં આવેલ છે ત્યારે ત્યારે એમ લખવામાં આવેલ માલુમ પડે છે કે “વત્ રામ અને તમ અમ”િ આવા ઉતારા તેમણે વીતરાગસ્તોત્રમાંથી કર્યા તે ઉપરાંત વ્યાકરણમાંથી, ધાતુપાઠમાંથી, અભિધાનચિંતામણિમાંથી અને લિંગાનુશાસન માંથી ઉતારાઓ કરેલા છે. એ ઉપરાંત એ ટીકામાં મુશ્કેલીવાળા મુદ્દાઓપરત્વે પરિશિષ્ટ રૂપે ખુલાસાઓ ગ્રંથકર્તાના આપ્યા છે ત્યારે તેને પરિચય કરાવતાં સત્ર જોવાઃ એ વાકયપ્રયોગ કરવામાં આવ્યો છે. ચોથા પ્રકાશની ટીકાને છેડે એક લોક લખ્યો છે જેના ગર્ભમાં એવી સૂચના છે કે પ્રથમને અગત્યને વિભાગ ત્યાં પૂરે થયો છે.
इति निगदितमेतत्साधनां ध्यानसिद्धेयेतिगृहिगतभेदादेव रत्नत्रयं च । सकलमपियदन्याघ्या नभेदादि सम्यक् ।
प्रकटितमुपरिष्टादष्टभिस्तत्प्रकाशैः ।। ગ્રંથને છેડે ૧૨-૫૫ આ પ્રમાણે છે. या शास्त्रात्सुगुरोर्मुखादनुभवाचाज्ञायि किंचित्कचित् । योगस्योपनिषद्विवेकपरिषश्चैतश्चमत्कारिणी। श्रीचौलुक्यकुमारपालनृपतेरत्यार्थमभ्यर्थनादाचायण निवेशिता पथि गिरां श्रीहेमचन्द्रेण सा ॥ १५ ॥
या योगस्योपनिषद्रहस्यमज्ञायि ज्ञाता। कुतः । शाखाद् द्वादशांगात् । मुगुरोः सदागमव्याख्यातुर्मुखात् साक्षादुपदेशात् ।
अनुभवाय स्वसंवेदनरूपात् । किंचिकचिदिति स्वप्रशानुसारेण । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #228
--------------------------------------------------------------------------
________________
(२१५) कचिदिति एकत्र सर्वस्य ज्ञातुमशक्यत्वात्प्रदेशभेदे कचन । उपनिषदं विशिनष्टि । विवकिनां योगरुचीनां या परिषद् सभा वस्था यञ्चेतस्तच्चमत्कारोतीत्येवंशीला सा योगोपनिषत् । श्री चौलुक्यो यः कुमारपालनृपतिस्तस्यात्यर्थमभ्यर्थन या । स हि योगोपासनप्रियो दृष्टयोगशास्त्रान्तरेश्व............भ्यो योगशास्त्रे. भ्यो नी....णम् योगशास्त्रं शुश्रूषमाना........... सर्वनरो वचनस्य...............गिरं पथि निवेशि(तवान् प्राचार्यों हेमचन्द्र इति शुभम् ।
श्रीचौलुक्यक्षितिपतिकृतप्रार्थनाप्रेरितोऽहं. स(तत्वज्ञानामृतजलनिघेयोगशास्त्रस्य वृत्तिम् । स्वोपक्षस्य व्यरचय इ(मां तावद्)एष च नंद्याद्यावज्जैनप्रवचनवती भूर्भुवः स्व(स्त्र)यियाम् ॥१॥
संप्रापि योगशास्त्रात्तद्विवृतेश्चापि यन्मया मुकतम् । • तेन जिनबोधिलाभप्रणयि मन्योजनो भवतात् ।। २ ॥
ત્યારપછી સુપ્રસિદ્ધ પૂણહતિ આવે છે. વિયેના યુનિવર્સિટિની જે. પ્રત મારી પાસે છે તેમાં ૧૬૭ પાના છે અને પ્રત્યેક પૃષપર ૧૯ પંક્તિઓ છે. બહુ વપરાશને પરિણામે દુર્ભાગ્યે છેલ્લું પાનું ઘણું ખરાબ થઇ ગયેલ છે અને બરાબર ઉકેલી શકાતું નથી. તારીખને પત્તો તેમાંથી લાગતો નથી. એની પુરાણી લિપિ જોતાં એ પ્રત લેખનન કાળ ૩૦૦-૪૦૦ વર્ષ પહેલાનો હેવો જોઈએ. પ્રત્યેક પ્રકારના ગ્રંથાંશ્ચ કપ્રમાણુ આ પ્રમાણે છેઃ १ -२०००
પ્રકાશ ૨ –૫૦૦ स ने-३८००
na ४ था-२३०० ala ५ भो-६४०
પ્રકાશ ૬ કો-૧૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #229
--------------------------------------------------------------------------
________________
(૨૧૬ ) પ્રકાશ ૭ મે-૩૯
પ્રકાશ ૮ મે ૧૪૯ પ્રકાશ ૯ મે-૨૧
પ્રકાશ ૧૦ મે-૮૪ પ્રકાશ ૧૧ મો-૨૧૦
પ્રકાશા.૧૨ મે–વાંચી
શકાતું નથી. ત્યાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે છેલ્લા આઠ પ્રકાશની ગ્રંથ સંખ્યા ૧૫૦૦ છે અને આખા ગ્રંથની ગ્રંથસંખ્યા ૧૨૦૦૦ છે. આ હકીકત તદ્દન સાચી ન હોઈ શકે. આ કૃતિની જુની પ્રતિઓનું વિવેચન પિટર્સનના પ્રથમ રિપોર્ટમાં છે. પરિશિષ્ટ ૨૨, ૫૭ અને ત્રીજા રિપોર્ટમાં પરિશિષ્ટ ૧૪, ૧૫, ૭૪, ૧૪૩, ૧૭૬ જુનામાં જુની પ્રત ત્રીજા રિપોર્ટ પૃ ૭૪ વાળી વિક્રમ સંવત ૧૨૫૧ ની સાલની છે અને તેટલા ઉપરથી તેને ઉતારે હેમચંદ્રના મરણ પછી ૨૨ વર્ષે થયેલ છે. ( ૮૧ હાલમાં મુંબઇથી મને વીતરાગસ્તોત્રની પ્રત મોકલવામાં આવી છે તે પ્રમાણે વીતરાગસ્તોત્રમાં નાના નાના વીશ વિભાગે છે એને સ્તવ અથવા પ્રકાશનું નામ આપવામાં આવ્યું છે.
વીતરાગસ્તોત્રના ૨૦ સ્તવનાં નામો અને તેની સામે તેનો શ્લોક સંખ્યા - * ૧ પ્રસ્તાવનાસ્તવ. ૮ ક. પ્રથમ લોક –
यः परात्मा परं ज्योतिः परमः परमेष्ठिनाम् ।
श्रादित्यवर्ण तमसः पुरःस्तादामनंति यं ॥ १ ॥ ૨ સહજાતિશયસ્તવ. ૯ લોક. પ્રથમ શ્લોક –
श्रीहेमचन्द्रप्रभवाद्वीतरागस्तवादितः । કુમારપામુપાણિ ગાનો ગિણિતમ્ II ૨ | ૩ કર્મક્ષયજાતિસ્તવ. ૧૫ શ્લેક. ૪ સુરક્તાતિશયસ્તવ. ૧૪ શ્લોક. ૫ પ્રાતિહાર્યસ્તવ. ૬ પ્રતિપક્ષવિરાસસ્તવ. ૧૨ શ્લેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #230
--------------------------------------------------------------------------
________________
૭ જગત્ઝનિરાસસ્તવ. ૮ એકાંતનિરાસસ્તવ. ૯ કલિસ્તવ. .
૧૦ અદ્દભુતસ્તવ. ૧૧ મહિતસ્તવ.
૧૨ વૈરાગ્યસ્તવ.
૧૩ હેતુનિરાસસ્તવ. ૧૪ યાગસિદ્ધિસ્તવ.
૧૫ શકિતસ્તવ.
૧૬ આત્મગાઁસ્તવ.
૧૭ શરણાગમનસ્તવ. ૧૮ કઠોરાતિસ્તવ.
૧૯ આજ્ઞાસ્તવ.
૨૦ આશીસ્તવ.
( ૧૭ )
૮ શ્લોક.
૧૨ ક્લાક.
૮ પ્લાક.
૮ શ્લાક.
૮ શ્લોક.
૮ ગ્લાસ.
૮ બ્લેક.
૮ Àાક
૮ શ્લાક.
૯ શ્લોક.
૮ શ્લોક.
૧૦ ગ્લાક.. e શ્લોક
૮ શ્લાક.
तब प्रेष्योऽस्मि दासोऽस्मि सेवकोस्यस्मि किंकरः । ॐमिति प्रतिपद्यस्य नाथ नातः परं जुबे ॥ ८ ॥
જૈન તત્ત્વજ્ઞાનનું ટુંકું સ્વરૂપ આ તેંત્રમાં સ્થાપવામાં આવ્યું છે અને જૈનધર્મના સિદ્ધાન્તમાં કુમારપાળને માહીતી આપવાના હેમચંદ્રના પ્રાથમિક પ્રયાસ જેવું હાય તેમ લાગે છે.
૮૨ ઈંડીયન એન્ટીકવેરી પુ. ૪ શું પૃ. ૨૬૦-૨૬૯.
૮૩ ચૂકાવિહારની વાત પ્રશ્નચિંતામણિમાં પૃ. ૨૩૨ માં મળી આવે છે. લક્ષની વાત પ્રભાવ ચરિત્ર ૨. શ્લોક ૮૨૩-૮૩૦ માં આવે છે. નાડુલના કલ્હણુ ઐતિહાસિક વ્યક્તિ છે. એનું નામ વિક્રમ સંવત ૧૨૧૮ ના લેખમાં બતાવવામાં આવ્યું છે. જીએ ઉપર પૃ. ૨૦૩. અલબત્ત અમારિપહસ બધી હકીકત જે માટેનુ જે ઢાઢવાની હકીકત સ` પ્રશ્નધામાં જણાવવામાં આવી છે. પ્રભાવકચરિત્ર ૨૨. ૬૯૧ માં આપણે વાંચીએ છીએકેએ રાજ્યશાસન ઢાલ
ફરમાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #231
--------------------------------------------------------------------------
________________
( ૨૧૮ )
વગડાવીને આખા રાજ્યમાં જાહેર કરવામાં આવ્યું હતું. પ્રાધચિંતામણિ પૃ. ૨૧૧ માં કહેવામાં આવ્યું છે કે એ રાજ્યશાસન મર્યાદિત સમયચૌદ વર્ષ માટે કાઢવામાં આવ્યુ હતું. એના સબંધી હકીકત. કુમારપાળચરિત્ર પૃ. ૧૪૪ ૫ક્તિ ૧૬. પૃ. ૧૫ર વિગેરેમાં આપવામાં આવી છે. ત્યાં ઘણી વધારે વિગતે આપવામાં આવી છે. એમાં પાશ્રયમાં અને પ્રશ્નચિંતામણિમાં આવેલ હકીકતનું પુનરાવર્તન છે અને તેમાં ઘણા વધારેા કરવામાં આવ્યા છે.
૮૪ પ્રભાવક્રચરિત્ર, ૨૨. ૬૯૦--૬૯૧. કુમારપાળચરિત્ર પૃ. ૧૫૪. ૮૫ પ્રભાવક્રચરિત્ર - ૨૨. ૬૯૨–૦૦૨; પ્રબંધચિંતામણિ પૃ. ૨૧૬૨૧૭; કુમારપાળ ચરિત્ર પૂ. ર૦પ. ત્યાં એક કેસસંબંધી હકીકત પણ વવવામાં આવી છે. કીતિ કૌમુદી. ૨. ૪૩-૪૪, પ્રભાવકચરિત્ર શ્લોક ૬૯૩માં સ્પષ્ટ રીતે જણાવે છે કે જેઓ પુત્રને મૂકયા વગર મરણ પામે તેની મિલ્કત રાજ્ય દાખલ જપ્ત કરવામાં આવતી હતી. તેઓ વ્યાપારી ( વ્યવહારિન ) હતા. ઉપર જે અભિજ્ઞાનશા તલના વાક્યના ઉલ્લેખ કરવામાં આવ્યા છે તે છઠ્ઠા અંકમાં પૃ. ૧૩૮–૧૩૯ ( પીચેલેની આવૃત્તિ ) પર આવેલા છે.
૮૬. પ્રભાવકચરિત્રના આ Àા ઘણા ખીસ્માર હાલતમાં છે. પ્રભાવચરિત્ર, ૨૨.૬૦૩. ૬૦૯. ત્યાં કુમારવિહારના ઉલ્લેખ છે. માના મંદિરા માટે એક બીજી વાકય છે. શ્લોકા ૬૮૩–૬૮૯ જ્યાં ગાપણે વાંચીએ છીએ.
प्रासादैः सप्तहस्तैश्च यवा ( था ) वर्णो महीपतिः । द्वात्रिंशतां विहाराणां सारण्यां निरमापयत् હૈ જીરો (ચાખશો) ઘોષ તો રોપત્તવર્ધકો | द्वौ मीलो पोडशायस्युः प्रासादाः कनकप्रभाः श्रीरोहिणिश्च समवसरणं प्रभुपादुका । अशोकविदपी चैवं द्वात्रिंशत्स्थापितास्तदा
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
|| ક્રૂર્ ॥
|| ૬૮૪ ||
|| ૬૮૬ || www.umaragyanbhandar.com
Page #232
--------------------------------------------------------------------------
________________
(२२ ) चतुर्विशतिचैत्येषु श्रीमन्तऋषभादयः । सीमंधराद्याश्चत्वारो चतुर्यु निलयेषु च ॥ ६८६ ॥ द्वात्रिंशतः पूरुषाणामनृनास्मातिगार्भितम् (१)
मनणोऽस्मीति गर्भितम् व्यजिज्ञपत् प्रभार्भूप(:) पूर्वबाह्या(क्या)नुसारतः ॥ ६८० ॥ सपंचविंशतिवा(श तांगुलमानो जिनेश्वरः । श्रीमतिहुणपालाख्ये पंचविंशतिहस्तके ॥६८८ ॥ विहारे स्थाप्यत श्रीमान्नेमिनाथोऽपरैरपि।। समस्तदेशस्थानेषु जैनचैत्यान्यचीकरत् ॥६८९ ।।
પિતાના બત્રીશ દાંતના પ્રાયશ્ચિત્તને અને કુમારપાળે બત્રીસ મંદિર બંધાવવા જોઈએ એ સંબંધી હેમાચાર્યને ઉપદેશ સદર લોક ७.१भा छे.
શ્લેકે ૭૧ર-૭૨૬માં શત્રુંજય પર્વત પર મંદિર બંધાવવાનો ઉલ્લેખ છે. એની ઉંચાઈ ૧૪ હાથ કહી છે. ગ્રંથકર્તા ઉમેરે છે કે એ મંદિર હાલ પણ ત્યાં જોઇ શકાય છે.
ચોથું વાકય તે લોક ૮૦–૮૨૦ છે. एवं कृतार्थयन्जन्म सप्तक्षेत्र्या(०) धनं वपन् । पके संप्रतिवजैनमवनै मंडितां महीम् ॥ ८०७ ॥ प्रशिलाकानृणां वृत्तं स्वोपाप्रमवोऽन्यदा । म्याचस्युपतेर्धर्मस्थिरीकरणहेतवे । ८०८ ।। श्रीमहावीरवृत्तं च व्याख्याता(न्तः) सूरयोऽन्यदा । देवाधिदेव संयं(ब), व्याचस्युपतेः पुरः ॥८०९॥ यथा प्रभावती देवी भूपाबोदवमप्रिया । श्रीवेठ(चेट)कावनीपालपुत्री तस्या यथा पुरा ॥ ८१०॥.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #233
--------------------------------------------------------------------------
________________
( २२० )
वारिधौ द्य ( व्यंतरः कश्चिद्यानपात्रं महालयम् | स्थंभयित्वार्पयत् ( च् )श्राद्धतस्यार्द्धं (च) संपुटं दृढम् ॥ ८११ ॥ एनं देवाधिदेवं य उपलक्षयिता प्रभुम् । स प्रकाशयितान्वद्य इत्युक्तवासौ तिरोदधे ॥ ८१२ ॥ पुरे वीतभये यानपात्रे संघटिते यथा ।
अन्येनदघाटितं देव्या वीराख्यायाः (या) प्रकाशित: (तं) । ८१३ ॥ यथा प्रद्योतराजस्य हस्तं सा प्रतिमा गता | दास्या तत्प्रतिबिंबं च मुक्तं पश्चात्पुरे यथा ॥ ८१४ ॥ ग्रन्थगौरवभीत्या च ता (ना) तथा वर्णिता कथा | श्री वीरचरिताद्रो (ज्ञे) या श्रुतिसकौतुकैः ।। ८१५ ।। षड्भिः कुलकम् |
तां श्रुत्वा भूपतिः कल्पहस्तान्निपुणधिरधौ ( धीः) । प्रेष्य वीतभये इश्न (शू) न्येऽचीखनत्तद्भुवं क्षणात् ॥ ८१६॥ राजमंदिरमालोक्य भुवन्तस्तेति हर्षतः । देवतावसरस्थानं प्रापुबिंबं तथार्हतम् ॥ ८१७ ॥ आनीतं च विभो राजधानीमतिशयोत्सवैः । स प्रवेशं दधे तस्य सौधदैवतवेश्मनि ॥ ८१८ ॥ प्रासादः स्फाटिकस्तत्र तद्योग्यः पृथ्विभृता । प्रारंभेऽथ निषिद्धाश्च प्रभुभिर्भाविवेदिभिः ॥ ८१९ ॥
એ જ વાત કુમારપાળચરિત્ર પૃ. ૨૬૪ વિગેરેમાં કહી છે.
८७ प्रणवथितामयि पृ. २१६, २१८, २३१, २३२, २३८. મનમંડન પોતાના પૂર્વ' પ્રણેતાઓએ કહેલી હકીકતનું પુનરાવર્તન કરે છે, પણ ખાસ મહત્ત્વનું એ આપણને કાંઇ આપતા નથી. એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #234
--------------------------------------------------------------------------
________________
(૨૨) હકીકત તેમાં બાદ કરવાની છે અને તે એ છે કે પૃ. ૨૮ર માં જિર્ણો-- હાર કરાવેલાં મંદિરની સંખ્યા ૧૬૦૦૦ સોળ હજારપર લઈ આવે છે.
૮૮. કલ્પચૂર્ણની એક પ્રતના છેવટના ભાગમાં પ્રતિબંધ કરવાની સહીમાં મંત્રી યશોધવળના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કિહેનો રિપોર્ટ પરિશિષ્ટ પૃ. ૧૧૦. સોમેશ્વર પ્રશસ્તિમાં ( કીર્તિ કૌમુદી. પરિશિષ્ટ A પૃ. ૫ અને ૧૪. શ્લોક ૩૫) યશોધવળ સંબંધી આપને કહે છે કે તે ચંદ્રાવતી અને અચલગઢને પરમાર રાજા હતે અને તે માળવાની સામે કુમારપાળના પક્ષે લડયા હતા અને ત્યાંના બલ્લાલ રાજાને એણે વધ કર્યો હતે.. પ્રભાવકચરિત્ર એના સંબંધમાં એટલું જણાવે છે કે એના કાકા વિક્રમસિંહને સજા થયા પછી તેને કુમારપાળે રાજ્યગાદી પર બેસાડ્યો હતો. વિક્રમનું નામ સોમેશ્વરે
નથી, પણ તેનો ઉલ્લેખ થાશ્રય મહાકાવ્યમાં કરવામાં આવ્યું. છે. ચંદ્રાવતીના રાજાએ ઘણું બળવાન ન હતા અને બારમા અને તેરમા સૈકામાં ચૌલુક્ય નરપતિઓના પટાવતા હતા. એટલા ઉપરથી યશધવળ છેડે વખત કુમારપાળને પ્રધાન થયે હેય તે વાત ન બનવાજોગ લાગતી નથી. કદીંના સંબંધમાં દાખલા તરીકે જુઓ પ્રબંધચિંતામણિ પૃ. ૨૨૬-૨૩૦ પ્રબંધકેશ પૂ. ૧૦૨ પ્રમાણે તે પરમાર રજપુત હતા.
૮૯ કમનસીબે આ ગ્રંથ (ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર) ના પરિમાણપુર સંબંધમાં તદન ચેકસ વકતવ્ય કરવાની સ્થિતિમાં નથી, કારણ કે હું માત્ર તેના છુટાછવાયા ફકરાઓ જોઈ શકો છું કલકત્તામાં મુકિત થયેલ જૈન રામાયણ જેકેબિએ પ્રકટ કરેલ બીખીઓ છેડા ઇડીકાવાળું પરિશિષ્ટ પર્વ અને રોયલ ચણીમાટિક સોસાયટીવાળી પ્રત જેનાં આઠમું પર્વ આપવામાં આવ્યું છે તે. ડકન કોલેજવાળી પ્રત નં. ૪૭. ૧૮૭૪-૭૫ ને સંગ્રહ, જેમાં પર્વ પહેલું, બીજું અને ચોથું માલુમ પડતા નથી, તે ૭૫૦ પાના પર લખેલ છે. પ્રત્યેક બાજુપર ૧૫ પંક્તિઓ છે. ખંભાતના જાગો ગ્રામ પર્વની તાડપત્રની પ્રત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #235
--------------------------------------------------------------------------
________________
(૨૨) છે તેમાં પ્રથમ પર્વ છે (પિટર્સના પ્રથમ રિપોર્ટ પૃ. ૮૭), બીજું પર્વ છે (પિટર્સને પ્રથમ રિપોર્ટ પુ. ૧૯), ત્રીજું પર્વ છે (પિટસનું પ્રથમ રિપોર્ટ પરિ૦ પૃ. ૧૧ ત્રીજે રિપોર્ટ A મૃ. ૧૨૪), સાતમું પર્વ છે પિટર્સને પ્રથમ રિપોર્ટ પૃ. ૨૩ ત્રીજે રિપોર્ટ પરિ. પૃ.૧૪૫), આઠમું પર્વ છે (પિટર્સમાં પ્રથમ રિપોર્ટ પરિપૃ. ૩૪. ત્રીજે રિપેર્ટ પરિ. ૧૪૪), દશમું પર્વ છે (પિટસર્વ પ્રથમ પિટ. પરિ. પૃ.૭૫) અને પરિશિષ્ટ પર્વ ( પિટર્સને પ્રથમ રિપોર્ટ પૃ. ૩૦૫). આ બાબતને જિનમંડળને અહેવાલ કુમારપાળચરિત્ર પુ. ૨૩૫. ૫ ૧૬માં છે અને ઘણે ભાગે સાચો છે.
૯એક પ્રતમાંથી મેં આકૃતિ જોધી કાઢી ( જુઓ સંસ્કૃત પ્રતને રિપોર્ટ ૧૮૭૯-૮૦ ૫, ૨, ૫.) ત્યાં એ સંસ્કૃત થાશ્રય કાવ્યની પછવાડે આવી રહેલ છે. બીજી પ્રતો માટે જુઓ પિટર્સને ત્રીજે રિપોર્ટ પૃ ૧૯ અને કિલહેર્ન રિપોર્ટ વર્ષ ૧૮૮૦-૮૧ પૃ. ૭૭. ન. ૩૭૪ એમાં ટીકા સાથે મેળવતાં માત્ર ૯૫૦ મલકે છે. એના ઉતારા જિનમંડને કુમારપાળચરિત્ર પૃ. ૧૯૪માં કર્યા છે. આ લાકૃતિના ઊપરના વિભાગે જ મને ઉપલબ્ધ થઇ શકયા છે - ૯૧ જુઓ બેટલીંગ અને ર૩ Bohtlingk Rieu પૃ. ૧૫), ચિંતામણિ પૃ. ૭
હર પ્રસ્તુત કે ન ૭૦ ડકન કેલેજ સંગ્રહ ૧૮૭૫-૭૭ની મારી નકકલ પ્રમાણે આ પ્રમાણે છે श्रीहेमसरिशिष्येण श्रीमन्महेन्द्रसरिणा । भकिनिष्ठेन टीकेयं तन्नाम्नव प्रतिष्ठिता ॥१॥ सम्यचवज्ञाननिधेर्गुणैरनवधेः श्रीहेमचन्द्रप्रभो- જોક્યા સૌર(રા) સાનિ() મારા શાના
વાયામ તાકિ જ પુનરિ નામનામના
स्वस्थाननं स्थितस्य हि वर्ष वाल्यामनुबूमहे ॥२॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #236
--------------------------------------------------------------------------
________________
( રર૩) ૯૩ આ કૃતિની પ્રતિ મલ્લિણની ટીકાસાથે ડાન કોલેજના ૧૮૭૨-૭૩ના સંગ્રહમાં નં ૧૯૫-૧૯૬ ૧૮૭૩-૭૪ને નંબર ૨૮૬ અને ૧૮૮૦-૮૧ને નં ૪૧૩ છે. આ ગ્રંથની મારી પાસે નકલ ન હોવાથી હું એના સંબંધમાં કાંઈ પણ કહી શકું તેમ નથી.
૯૪ રામચંદ્રના રઘુવિલાપને અંગે જુઓ ૧૮૭૪-૭૫ ની સંસ્કૃત પ્રતાની શોધ ખોળને મારે રિપેર્ટન કોલેજના વર્ષ ૧૮૭૫–૭૭ ના સંગ્રહમાં ન ૭૬૦ માં એ કૃતિની એક પ્રત છે, નિર્ભયભીમ નાટકનો ઉપસંહાર પીટર્સનનાં પ્રથમ રિપોર્ટ પરિ. ૫. ૮ માં આપ્યો છે. કુમારપાળના રાજ્યને છેડે આવ્યો ત્યારપછી રાજ્યગાદીપર કોણ આવે તે બાબતની ખટપટમાં રામચંદ સડાવાયા હોય અને કુમારપાળ ના ભત્રિજા અજયપાળની વિરહમાં કામ કર્યું હોય એમ જણાય છે. પછી જ્યારે અજયપાળ ગાદી ઉપર આવ્યું ત્યારે મેરૂતુંગ વર્ણવે છે (પ્રબંધચિંતામણિ પૃ. ૨૪૮) તે પ્રમાણે તેને તાંબાના પતરા પર જીવતો સળગાવી મૂકવામાં આવ્યો હતો. યશપાળના સંબંધમાં પ્રભાવક ચરિત્ર ૨૨–૭૪૬ માં, પ્રબંધચિંતામણિ પૃ. ૨૦-૨૨૩ માં અને કુમારપાળ ચરિત્ર પૃ. ૧૮૮ માં ઉલ્લેખ છે. બાલચંદ્ર અને ગુણચંદ્ર સંબધી ઉલ્લેખ કુમારપાળ ચરિત્ર ૫ ૨૮૩ માં છે. એ માટે પૃષ્ઠ ૨૧૮ ઉપર પણ જુએ. જેસલમીરના બ્રહાજ્ઞાનીકાશમાં શ્રી રામચંદ ગુણચંદ્ર વિરચિતા સ્વાપ–કબાલંકાર ટીકાના શેઠા વડા વિભાગો છે. તૃતીયાંક પ્રકાશની પછવાડે સંવત ૧૨૦૨ ની ચાલ છે. મેરૂતુંગપ્રબંધ ચિંતામણિ પૃ. ૨૩૦ માં ઉદયચંદના સંબંધમાં એક વાત કહે છે તેને કદાચ એતિહાસિક પાયો છે. ત્યાં આપણને કહેવામાં આવ્યું છે કે એ વખતે પોતાના ગુરૂની હાજરીમાં રાજા પાસે ગવાય વાંચતો હતો. જ્યારે એ ૩-૧૫ માં વાંચતો હતો “ ત્યારે હંસા હિન્દુ છોભ્યામ મહારાજ" એ શબ્દો એણે એકથી વધારે વખત કરી કરીને ઉરચાય. હેમચંદ્ર અને સવાલ કર્યો કે પ્રતમાં કઇ ભૂલ થયેલી છે કે કેમ? કી જાને બાપા કે વ્યાકરણના નિયમ પ્રમાણે જો એ વાનાં મારો સ્માને છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #237
--------------------------------------------------------------------------
________________
( २२४ )
જનાવરના અવયવાના સમુચ્ચય એકવચન લે છે. તે વખતે ગુરૂમહારાજે એની પ્રશંસા કરી. સ` પ્રતામાં એ સ્થાને હાલ તે એક વચનજ માલુમ પડે છે અને ટીકામાં વ્યાકરણના હવાલા પણ આપવામાં આવ્યેા છે. ઉદયચંદ્રની પોતાના ગુરૂના વ્યાકરણના ખુલાસાઓ માટે નુ नोट नं. ३४.
૯૫ પ્રથમના શ્લોક પ્રબંધચિંતામણિ પૃ, ૨૧૬-૨૧૭ અને પ્રભાવક ચિત્ર ૨૨-૭૦૧ માં છે; ખીજો ગ્લાસ પ્રબંધચિંતામણિ પૃ. ૨૨૩ અને પ્રભાવક ચરિત્ર રર-૭૬૫ માં છે; ત્રીજો શ્લાક પ્રબંધચિંતામણિ પૃ. ૩૨૪ અને કુમારપાળ ચરિત્ર પૂ. ૧૮૮ માં છે. દંડકનો ઉલ્લેખ પ્રશ્નચિંતામણિ પૃ. ૨૩૮ માં છે અનેપી મંત્રીએ શરૂ કરેલી અ કવિતા પૃ. ૨૨૮ માં છે. કુમારપાળ રાજાએ જૈન ધર્મના બાર ત્રતા ધ્રુવી રીતે પાળ્યાં તેનું વર્ણન કુમારપાળ ચરિત્ર મૃ. ૧૮૭–૨૧૩ માં છે, ૯૬ પ્રબંધકાશ પૃ. ૯–૧૦૦
कुमारपालेनामारौ प्रारब्धायामाश्विनशुदिपक्षः समागात् । देवतानां कांतेश्वरीप्रमुखानामतो (चो १) कैर्नृपो विज्ञप्तः । देव ससम्यां सप्तशतानि पशवः सप्त महिषा अष्टम्यामष्ट महिषा अष्टौ शतानि पशवो नवम्यां तु नवशतानि पशवो नवमहिषा देवीभ्यो राज्ञा देया भवन्ति पूर्वपुरुषक्रमात् । राजा तदाकर्ण्य श्रीहेमान्तिकमगमत् । कथिता सा वार्त्ता । श्रीप्रभुभिः कर्णे एवमेवमित्युकम् । राजोत्थितः । भाषितास्ते । देयं दास्याम इत्युक्तत्वा पटिकाक्रमेण रात्रौ देवी सदने क्षिप्ताः पशवः । तालकानि दृढीकृतानि । उपवेशितास्तेषु प्रभूता प्राप्तराजपुत्राः । प्रातरायातो नृपेंद्रः । उद्घाटितानि देवीसदनद्वाराणि । मध्ये दृष्टाः पशवो रोमथायमाना निर्वातिशय्यासुस्था: । भूपालो जगाद । भो अचोटिका एते पशवो मयाभूम्या ( मूभ्यो ) दत्ताः । यद्यमूभ्योरोधि -,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #238
--------------------------------------------------------------------------
________________
(૨૫) (૨) તે સવા સત્તા પરં ન બતાતેમાના(ગ્રા)મૂ दे(वीभ्य):पलं रुचितम् । भवद्भ्य एव रुचितम् । तस्मात्तुष्णीमाध्वं ना(ई) जीवन् घातयामि । स्थिवास्ते विलक्षाः । मुक्ताग्छागाः । छागमूल्यसमेन तु धनेन देवीभ्यो नैवेद्यानि दापितानि । જિનમંડનને અહેવાલ કુમારપાળચરિત્ર પૃ. ૧૫૫ વિગેરેમાં છે.
૯૭ પ્રબંધચિંતામણિ પૂ. ર૩૩ અને પૃ. ૨૩૪-૫. આ બન્ને વાર્તાઓ કુમારપાળચરિત્ર પૃ. ૧૯૦-૧૯૧ ના કમથી ઉલટા કમે ત્યાં આપી છે.
૯૮ પ્રભાવક ચરિત્ર રર-૭૦૩ વિગેરે. પ્રબંધચિંતામણિ પૂ. ર૩૭. કુમારપાળચરિત્ર પૂ. ર૪૬ વિગેરે.
૯૯ પ્રબંધચિંતામણિ પૃ. ૨૪. પ્રબંધકાશ પૃ. ૧૧૨ વિગેરે. કુમારપાળચરિત્ર પૃ. ૨૬૮ વિગેરે.
૧ce કુમારપાળચરિત્ર ૫. ર૬૭
૧૦૧ પ્રભાવક ચરિત્ર ૨૨-૭૩૧ વિગેરે. પ્રબંધચિંતામણિ પૂ. રર૩ વિગેરે. કુમારપાળચરિત્ર પ૧૮૮ વિગેરે.
૧૦૨ પ્રબંધચિંતામણિ ૫ ૨૪૩ વિગેરે. પ્રબંધકોશ પૃ.૧૧૦ વિગેરે. કુમારપાળચરિત્ર પૃ. ૧૫૬ વિગેરે અને ર૭૨ વિગેરે.
૧૦૩ પહેલી વાર્તા કુમારપાળચરિત્ર પૃ. ૨૧૩ વિગેરેમાં માલુમ પડે છે. બીજી વાર્તા પૂ. ર૬૭ વિગેરેમાં છે તે કૃતિના છેવટના ભાગમાં છે અને તે ફાર્બસ રાસમાળા ૫.૧૫૫ વિગેરેમાં શંકરાચાર્ય અને હેમાચાર્યપરત્વે જે વાત લખી છે તેને લણે ભાગે સંબંધવાળી લાગે છે. આ પછવાડેની હકીકત જેન તાને બ્રાહ્મણરવાંગમાં ગોઠવાયેલી જણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #239
--------------------------------------------------------------------------
________________
(૨૨૬) ૧૪ પ્રભાવક ચરિત્ર ર૦-૭૧૦ વિગેરે. કુમારપાળચરિત્ર પૃ. ૨૩૬ વિગેરે. સાધારણ તાડવૃક્ષ એટલે પશ્ચિમ હિંદમાં જે ખજુરના ઝાડ (Phoeniv sylvestris) હોય છે તે જ આ જણાય છે. શ્રી તાળ એ Borassus flebel Ti Formis જે ગુજરાતમાં કવચિત જ જણાય છે તે હેય તેમ ઘણેભાગે લાગે છે.
૧૫ પ્રભાવચરિત્ર રર-૭૬૯ વિગેરે. બાકીના પ્રબંધે પણ કહે છે કે કુમારપાળે પિતાનું રાજ્ય હેમચંદ્રને અર્પણ કર્યું હતું. આ પ્રમાણે કરવાને હેતુ જુદી જુદી રીતે વર્ણવવામાં આવ્યો છે.
૧૦૬ કુમારપાળચરિત્ર પૃ. ૧૪૬.
૧૦૭ કુમારપાળચરિત્ર પૃ. ૨૧૧-૨૧૩. ગ્રંથને છેડે પૃ. ૨૬૯માં બિરદોનું એક વધારે પત્રક છે જે ઘણું મુદ્દાઓ પર જુદું પડે છે.
૧૦૮ પ્રભાવચરિત્ર ૨૨-૮૫૦ વિગેરે. પ્રબંધચિંતામણિ પૃ. ૨૩૭ વિગેરે. પ્રબંધકેશ પૂ. ૧૦૨ વિગેરે અને પૃ. ૧૧૨ કુમારપાળચરિત્ર પૃ. ૨૪૩ અને પૂ. ર૭૯.
૧૦૯ પ્રભાવક ચરિત્ર ર૨ ૮૫ર-પ૩. પ્રબંધચિંતામણિ પૃ. ૨૪૪ વિગેરે. કુમારપાળચરિત્ર પૃ. ૨૮૬. કદાચ જિનમંડનને કુમારપાળના મરણને અહેવાલ અતિહાસિક તત્ત્વાન્વિત હેય તેટલા માટે એવિગતવાર આપવો યોગ્ય ગણાય. તે નીચે પ્રમાણે છે.
ततः श्रीगुरुविरहातुरो राजा यावदौहित्रं प्रतापमल्लं राज्ये निवेशयति तावत्किचिद्विकृतराजवर्गभेदोऽजयपालो भ्रातृव्यः श्रीकुमारपालदेवस्य विषमदात् । तेन विधुरितगात्रो राजा ज्ञाततत्प्रपंचः स्वां विषामहारशुतिका कोशस्थां शिघ्रमानयतेति निजामपुरुषानादिदेश। ते च तां पुराऽप्यजयपालगृहीतां ज्ञात्वा
तुणी स्थिताः । पत्रांतरे व्याकुले समस्तराजकुले विषा(प)हा. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #240
--------------------------------------------------------------------------
________________
( २२७ )
रे(र) शुक्तेरनाग (म) इ (हे)तुं ज्ञात्वा कोऽपि प्रपाठ. .... .... इत्याकर्ण्य यावद्राजा विमृशति तावत्कोप्यासन्नस्थ ( : प्राह ) कृतकृत्योऽसि भूपाल कलिकालेऽपि भूतले 1 श्रामन्त्रयति तेन त्वां सा... विधि ॥ ( विधिः स्वर्गे यथाविधि ) द्वयोर्लक्षं लक्षं दत्त्वा शिप्रानागमहेतुं ज्ञात्वाअर्थिभ्यः कनकस्य दीपकपीशा विश्राणिताः कोटयो वादेषु प्रतिवादिनां प्रतिहताः शास्त्रार्यगर्भा गिरः | उत्रान ( उत्तान १ ) प्रतिरोपितैर्नृपतिभिः सारैरिव क्रीडितं कर्तव्यं कृतमर्थना यदि विधेस्तत्रापि सख्खा वयम् ॥ इत्युदीर्य दशधाराधनां कृत्वा गृहीतानशनो वर्ष ३० मास ८ दिवसान् २७ राज्यं कृत्वा कृतार्थीकृतपुरुषार्थः । सर्वज्ञं हृदि संस्मरन् गुरुमपि श्रीहेमचन्द्रप्रसुं धर्म तद्गदितं च कल्मषमषप्रक्षालनापुष्कलम् | व्योमाग्न्यर्यम१२३० वत्सरे विस (घ) लर्युत्सर्पिमूर्खा भरो मृत्वावाप कुमारपालनृपतिः सथ्यं ( व्यं) तराधी शताम् ॥ જે પતિ ાડી દેવામાં આવી છે તે ન સમજાય તેવી રીતે ગવાઇ ગયેલી ત્રુટક પ્રાકૃત કવિતા છે.
C
સુધારાવધારા માટે મૂળ સાથે તપાસવું.
આ ગ્રંથ ૮ એપ્રીલ ૧૮૮૬માં પ્રાદ્ધ કર્યાં. ફાર્બ્સની રાસમાળા આ ગ્રંથમાં ટાંકવામાં આવી છે તે સુખશ્વમાં ૧૯૭૮ માં પ્રકટ થયેલી बील भावृत्ति छे.
१४ समासम्
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #241
--------------------------------------------------------------------------
________________
આજની અગત્ય.
શાસનની ઉન્નતિ માટે શિક્ષણપ્રચાર એ એ આજની અનિવાર્ય અગત્યને પહોંચી વળવા માટે પાલીતાણામાં શ્રી યશોવિજયજી જૈન ગુરૂકળ આજે દેઢસે વિદ્યાર્થીઓને ધાર્મિક તેમજ વ્યવહારિક શિક્ષણ આપી રહેલ છે. તમારી શક્તિનો પ્રવાહ આ સંસ્થાને ઉન્નત કરવા તરફ વાળી શાસન-સેવાને અપૂર્વ લાભ લ્યો.
રિપિટ અને વિગત માટે પૂછો:
હેડ ઓફીસ યશોવિજયજી ગુરૂકુળ શ્રી યશવિજયજી જૈન પાયધૂની માડીજીની ચાલ ગુરૂકુળ-પાલીતાણુ.
સુગઈ.'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #242
--------------------------------------------------------------------------
________________
વાંચે ! વિચારે છે જ્ઞાનક્ષેત્રમાં મદદ કરે !!!
કેલક નદીના રમણીય કિનારે પુરાણ અજુનગઢની તળેટીમાં શ્રી અજિતનાથ ભગવાનના ભવ્ય જિનાલયની છત્રછાયા નીચે આવેલી શ્રી બગવાડા પરગણું જૈન એજ્યુકેશન સેસાઈટી, બગવાડા. જે જ્ઞાનવિહેણ ગ્રામ્ય પ્રજાના જીવનમાં ધર્મ અને નીતિના પવિત્ર જલનું સિંચન કરી, ઉચ્ચ જ્ઞાનને ફેલાવે કરી સાચા નાગરિકો બનાવનારી સંસ્થા, વળી જૈન બાલકના હૃદયમાં ધર્મના પવિત્ર સંસ્કારનું બીજ રોપી સાચા જેન બનાવનારી સંસ્થા, તેમજ અંગ્રેજી અને ધાર્મિક જ્ઞાનની સાથે નૈતિક, શારીરિક, ઔદ્યોગિક, ખેતીવાડી તેમજ સંગીત અને વ્યાપારને લગતી કેળવણી આપવાને ધ્યેય રાખનારી સંસ્થા પણ સંસ્થાની પાસે સ્થાયી ફંડ નથી. સ્કુલ તેમજ આશ્રમને પોતપોતાનું વતંત્ર મકાન નથી, તેથી
(૧) આપ સ્થાયી ફંડમાં નાણાં આપી પિટન અને વાઈસ પટન થઈ સંસ્થાને પગભર કરી શકે છે.
(૨) સ્કુલ તેમજ આશ્રમને માટે સારી રકમ આપી પોતાના નામની કરી શકે છે. "
(૩) ફરનીચર અને વ્યાયામના સાધન તેમજ અન્ય ખાતામાં મદદ કરી શકો છો.
(૪) ભેજનશાળામાં એક તિથિના પાકાં ભેજનના રૂા. ૧૫) અને સાદાં જનનાં રૂા. ૧૧) આપી જમણું આપી શકે છે, માટે દરેક શુભ પ્રસંગે સંસ્થાને યાદ કરી તન, મન, ધનથી મદદ કરી મહાન પુણ્યને ઉપાર્જન કરે પત્રવ્યવહાર કરવાનું સરનામું -
એન. સેક્રેટરી ) લી સમાજસેવક બગવાડા પરગણું જેન એજ્યુકેશન હીરાલાલ રાયચંદ શાહ
સાયટી ઓનરરી સેકેટરીના બગવાડા–વાયા ઉદવાડા (. S9 3 વડે વિરમ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #243
--------------------------------------------------------------------------
________________
====
=--
=
===
છે અનાથ બાળકેની સેવા ભૂલશો નહિ
આખા સૌરાષ્ટ્રમાં જુનામાં જુનું આ jh એક જ હિંદુ અનાથાશ્રમ છે. સેંકડે અનાથને જીવતદાન આપી પિતાની ઉપયોગિતા પૂરવાર કરી આપી છે.
આ આશ્રમમાં હાલ ૫૦ ઉપરાંત અનાથ બાળકને પોષણ, શિક્ષણ આપી પિતાને વ્યવહાર ચલાવે તેવા બનાવવામાં આવે છે.
જરૂર યથાશક્તિ મોકલો.
ઓનરરી સેક્રેટરી હિંદુ અનાથાશ્રમ વઢવાણ કેમ્પ-કાઠિયાવાડ).
===
=
=
==
=
===
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #244
--------------------------------------------------------------------------
________________
O मारवाड़ की महत्त्वपूर्ण एक आदर्श संस्था.
" श्रीरत्नप्रभाकरज्ञानपुष्पमाला" ।
फलोदी ( मारवाड़) मारवाड़ भर में यह एक ही संस्था है कि जिसने स्वल्प समय में छोटे-बडे १४३ प्रन्थ की करीबन ३००००० प्रतिऐं छपवा के देश के चारों ओर ज्ञानप्रचार की धूम मचा दी है। इस संस्था की पुस्तके जितनी बोधदायिक उपयोगी है उतनी ही सस्ती है । सूचिपत्र मंगवा के पढिये और शीघ्र ओर्डर भेजवाइये । मारवाड़ का महान् प्रभाविक तीर्थ
श्रीकापरदाजी (मारवाड़) भारत की विभूति और प्राचीन शिल्पकला का नमूना-चार मंजल चौमुखजी का विशाल भीमकाय महान् चमत्कारी भाम से ९५ फीट उचा परमदर्शनीय अपने दंग का यह एक ही मन्दिर हैं वि०। यहाँ पर हाल दो वर्षों से एक जैन बोडींग के साथ श्रीपार्श्वनाथ जैन विद्यालय स्थापित हुआ है, अतएव प्रार्थना हैं कि यात्रार्थ अवश्य पधार कर तीर्थयात्रा और विद्यालय का निरीक्षणादि अनेक नाम हासन करावें ।
मेनेजर-श्रीस्वयंभू पार्श्वनाथ जैन विद्यालय. 5 तीर्थ श्री कापरड़ाजी, पोष्ट पीपाड़ सीटी (मारवाड़)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #245
--------------------------------------------------------------------------
________________
દેવમંદિરમાં પૂજામાં વપરાતી દરેક ચીજો
ખાત્રીથી વેચનાર. પ્રમાણિકપણું એ જ અમારે મુદ્રાલેખ છે. જુના ને જાણીતા અનુભવી જૈન ગાંધી
કેસર
કસ્તુરી
કેશર. કસ્તુરી. અંબર. બરાસકપુર. અગરચંદન, ધૂપ. વાસકેપ. ગૌચંદન. બાદલ ખાપરીયું. હીંગ. હરડે. શિલાજીત મોમાઈ. મમીરે. સુરમે. ગુલકંદ. સોના-ચાંદીના વરખ. સેંટ. સાબુ. લવંડર
વગેરેના વેપારી કસ્તુરી અંબરની ગોળીઓ
અંબર
બરાસ
અગરબત્તી
શાંતિપીલ્સ કમતાકાત. નપુંસક્તા. અજીર્ણ. ખાંસી, દમ વગેરે ઉપર અકસીર બાટલી ૧) કીમત રૂ. ૧.
શા. શાંતિલાલ ઓધવજીની કંપની
નં. ૩૧૭ જુમામસીદ–મુંબઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #246
--------------------------------------------------------------------------
________________
જૈન માલીકીનું સર્વત્ર સત્કાર પામેલ દેશી દવાઓ મળ- અમારે ત્યાં તમામ જાતના રસે, વાનું ૩૭ વર્ષનું ભમે, ગુટિકા, આસવ, અવલેહ, જુનું અને જાણીતું વૃત, તૈલ, ચૂર્ણ, કવાથ વિગેરે
મોટા જથ્થામાં તૈયાર મળશે.
આખા હિન્દુસ્તાનમાં જૈન માલીકી ધરાવતી જૂનામાં જૂની આ એક જ ફાર્મસી છે.
સાધુ-સાધ્વી તથા ધર્માદા દવાઓ આપનારને ઘણા ઓછા ભાવે દવાઓ અપાય છે..
ઓછી-ગાંધીરેડ-અમદાવાદ,
કાલબાદેવી-મુંબઇ. લક્ષ્મીરેડ-પુનાસીટી. કારખાનું-ઊંઝા.
વધુ વિગત માટે સુચિપત્ર મફત
મગાવવા લ –
ઉંઝા આયુર્વેદિક ફાર્મસી અમદાવાદ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #247
--------------------------------------------------------------------------
________________
શક્તિ માટે–
મકરધ્વજ વટી આ ગેળીમાં આયુર્વેદનું અત્યંત પ્રભાવશાલી ઔષધ મકરધ્વજ (પૂર્ણ ચંદ્રોદય) રસના ઉપરાંત સેનું, કરતુરી વગેરે મહાન ગુણકારી ચીજે આવતી હોવાથી ધાતુક્ષીણતા, વીર્ય વિકારના તમામ રેગે, શારીરિક કે માનસિક નબળાઈ ચિંતાથી ઉત્પન્ન થયેલા રેગે, દમ, મૂચ્છ, ચિતભ્રમ, પ્રમેહ વગેરે અનેક રોગમાં ફાયદાકારક છે. ૧-૧ગળી સવાર-સાંજ સાદા કપુરી અગર મલબારી પાન અગર દૂધ સાથે આપવી. ગાળી ૩૦ ના રૂા. ૩-૦-૦
બાળકેના તમામ રેગે માટે
બાળરક્ષક પીસ. આ ગાળી બાળકે માટે ઘણી શોધ કરી ખાસ વનસ્પતિએમાંથી બનાવેલી છે. આ ગોળીમાં કોઈપણ જાતની કેફી કે વ્યસની ચીજ આવતી નહિ હેવાથી હમેશાં ચાલુ રાખવાથી ટેવ પાડવાને કે નુકશાન થવાને જરાએ સંભવ નથી. આ ગોળી બચ્ચાંનાં તમામ જાતના તાવ, ઝાડા, ઉલટી, ખાંસી, શ્વાસ, ભરાઈ જવું, ગળું પડવું, ચુંક, આફરે, રતવા વગેરે બાળકોના તમામ રોગો મટાડી શરીર તંદુરસ્ત બનાવે છે. નિરોગી બાળકેને આપવાથી તેઓની તંદુરસ્તી કાયમ રાખી શરીર પુષ્ટ તથા મજબુત બનાવે છે. ઘણી દવાઓ આપી બાળકના શરીરની પાયમાલી ન કરતાં આ એક દવા ચાલુ રાખવા અમારી ખાસ ભલામણ છે. કીંમત બા.૧ના રૂા. ૦-૧૨નાની બા. ૧ ના રૂા. ૦-૬-૦
બાળક માટે વરાધની દવા મફત મળશે. છે (પિસ્ટથી મંગાવનારે એક આનાની ટીકીટ બીડવી.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #248
--------------------------------------------------------------------------
________________
અત્યુત્તમ પબ્દિક સ્વાદિષ્ટ ચાટણ અમીરી જીવન. (રજીસ્ટ)
જેમાં ગ્યવનપ્રાશાવલેહની બધી ચીજો ઉપરાંત કેશર, અકસ્મ, બંગભસ્મ, પ્રવાલભસ્મ, રસસિલ્ફર વગેરે કીમતી ચીને તથા યુનાની પિષ્ટિક ચીજો નાખી તૈયાર કરેલું હોવાથી સાતે ધાતુને વધારી ક્ષીણ થયેલા શરીરને નવપલ્લવિત કરે છે. અશક્તિ, ધાતુક્ષીણતા, મંદાગ્નિ, ક્ષય, ખાંસી,દમ, છાતીના રગે વગેરેમાં મા થી ૧ તે સવાર-સાંજ દૂધ સાથે આપવું. કિંમત રતલ એકના રૂા. ૪-૦-૦ ૦ રતલના ૧-૪-૦
શુદ્ધ વનસ્પતિઓમાંથી તૈયાર કરેલી “આરેયવધ ક”
અમીરી ચાહ
તુલસી, કુદીને, મજીઠ, સુંઠ, એલચી, ચેપચીની વગેરે જીવને પગી વસાણામાંથી બનાવેલી આયુર્વેદિક ચાહ (મસા) છે.
અને તેના સેવનથીતાકાત, તંદુરસ્તી, તાજગી, આરામ અને કુર્તાઈ મેળવશે. સા, માંદા, નાના-મોટા, રી–પુરુષ સવેને સરખી ઉપયોગી છે. સ્તલી પેકેટના રૂા. -૧૪-૦થરતલી પોકેટના ૦-૪-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #249
--------------------------------------------------------------------------
________________
લેહી સુધારનાર [ હાથી છા૫]
સાપરિલા આ સાપરિલા આયુર્વેદિક પદ્ધતિ અનુસાર તૈયાર કરવામાં આવતી હોવાથી આપણા દેશની હવાને ઘણું જ અનુકૂળ આવે છે. આ સાર્સાપરિલાના સેવનથી ખસ, લુખસ, ખરજવું, દાદર, ગડગુમડ, ગરમી, ચાંદી, વિસ્ફોટક વગેરે લેહીવિકારના તમામ દર્દો, ચકકર આવવા, સુસ્તી, વાયુ, સંધિવા, જીર્ણજવર, અશક્તિ વગેરે અનેક રોગને નાશ કરી શરીર તંદુરસ્ત બનાવે છે. નાના બાળકોના રતવા, ગડગુમડ વગેરે માટે પણ અકસીર છે. થી ૧ તેલ સવાર-સાંજ દૂધ અગર પાણી સાથે આપવી. મોટી બા.૧ ના રૂા. ૧-૪- નાની બા. ૧ ના રૂા. ૦–૧૨–૦
પુરૂષના પ્રમેહ માટે
પ્રમેહાન્તવટી. પ્રમેહ પરમાની બીમારી આજકાલ સામાન્ય થઈ પદ્ધ છે. વૈદ્યક શાસ્ત્રમાં જેને પ્રમેહ કહેલ છે તે કરતાં આ પરમ કાંઈક જુદો છે છતાં સામાન્ય લેકે જેને પરમ અથવા પ૨મીઓ કહે છે તેને જ અમે અહિં પ્રમેહ તરીકે કહીએ છીએ. આ પ્રમેહની બીમારી જેમને થઈ હોય છે તેમને પ્રારંભમાં પેસાબ કરતાં બળતરા થાય છે, પેસાબ માર્ગમાંથી રસી નીકળે અને તે રસીથી કપડામાં લીલા પીળા કે ઝાંખા ડાઘા પડે છે. આ દર ઘણું કરીને રાગી સ્ત્રીઓના ચેપમાંથી લાગુ પડે છે. આની દવા તત્કાળ કરવામાં આવતી નથી તે તેથી અંતે બહુ હાનિ થાય છે. ૨-૨ ગોળી સવાર-સાંજ દૂધ સાથે આપવી અગર આખરૂના પાણી સાથે આપવી. કીંમત શીશીના ૧ રૂા. ૨–૦૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #250
--------------------------------------------------------------------------
________________
કબજીઆતને અકસીર ઈલાજ
કબજીઆત નાશક પીસ. કબજીઆતથી ઘણા રોગો ઉત્પન્ન થાય છે માટે તાત્કાલિક ઉપચાર કરવા ભલામણ છે. આ ગાળી દતની કબજીઆતના માટે અકસીર છે. ૧ થી ૨ ગેળી રાત્રે સુતી વખતે ઠંડા પાણી સાથે આપવી. ગળી ૩૨ ની કિં. રૂ. ૦–૮–૦ મુંબઈના પાણી વિકારને અકસીર ઇલાજ
આરોગ્યવટી આ ગોળીઓનું હમેશાં સેવન કરવાથી મુંબઈનું પાણી લાગતું નથી અને અજીર્ણ, અપચો, મંદાગ્નિ, આફરો વગેરે રોગોમાં ફાયદો કરે છે. ૨ થી ૪ ગળી જમ્યા પછી બન્ને વખતે આપવી. કિંમત તે. ૫ ની બા. ૧ ના રૂા. ૧-૪-૦.
ઔષધ પેકેટ આ પાકીટમાં તાવ, વિષમજવર, સન્નિપાત, બેહોશી, મૂછ, અજીર્ણ, શૂળ, કોલેરા, સ્વરભંગ, શ્વાસ, ખાંસી, જુલા, અતિસાર, સંગ્રહણી, મરડા, વાયુ , પેટનું દર્દ, માથાને દુખાવે, ઉલટી, સંધીવા, વીંછી વગેરે ઝેરી જંતુઓના ડંખ, આંખના રોગ, રકતસાવ બાળકેના રોગ વગેરે ઘણા રોગોની અનુભવ સિદ્ધ આયુર્વેદિક (૧૨) દવાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. હવાઓ વાપરવાની રીત પાકીટની અંદર છાપેલી છે. દરેક માણસે આ પાકીટ અવશ્ય રાખવું જોઈએ. કિંમત રૂા. ૪) આનંદધારા ઓફીની પ્રસિદ્ધ દવાઓ
આનંદયારા (૨ ) અજીર્ણ, અપ, ઝાડા, ઉધર, કલેશ, અરૂચી, ખાંસી, શ્વાસ, અતિસાર, તાવ, ગળા , પટને દુખાવે. શુલ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #251
--------------------------------------------------------------------------
________________
ચસ્કો, પક્ષઘાત, લક, શરીરનું રહી જવું, માથું દુખવું, આધાશીશી, નાક, કાન, મેટું, દાંત તથા જીભના રોગો, વીંછી તથા ઝેરી જંતુના દશ વગેરે રોગોમાં ઉપયોગી છે. નાના ગામમાં જ્યાં વૈદ્ય ડોકટરની સગવડ ન હોય ત્યાં આ દવા આશીવાદરૂપ થઈ પડે છે. વાપરવાની વિધિ બાટલી સાથે ચોપડીમાં જણુવેલી છે. કીં. બા. ૧ ના રૂા. ૧-૦-૦ નાની બા. ૧ ના રૂા.-૮-૦
સંગ્રહણું [] ને અક્સીર ઈલાજ
સંગ્રહણુ નાશક (૨જીસ્ટ). ગમે તેવી ભયંકર અને જડમૂળ ઘાલી બેઠેલી સંગ્રહણને સત્વર આ દવા નાબુદ કરે છે. દિવસમાં પાંચ-પચાસ દત થતા હોય તો પણ અમારી આ સંગ્રહણી નાશક દવાથી તુરત બંધ થઈ જાય છે. ૧ થી ૨ ગળી સવાર-સાંજ છાશ સાથે આપવી. ૪૮ ગળીની શીશી ૧ ને રૂા. ૧-૦-૦ ધાતુવિકાર તથા નબળાઇના રેગ માટે
શક્તિસાગર (રજીસ્ટર્ડ) શક્તિસાગરના સેવનથી ગમે તે કારણથી ગુમાવેલી શક્તિ પાછી આવે છે. વીર્યવિકાર, મૂત્રાશયના રોગો તથા શરીર અને મગજની નબળાઈ વગેરેમાં ફાયદાકારક છે. બબે ગોળી સવારસાંજ દૂધ સાથે આપવી. ગોળી ૩૨ની બા.૧ ને રૂા. ૧–૦-૦ તમારે તમારાં બાળકને તંદુરસ્ત રાખવા હોય તે
બાલજીવન આપવું શરૂ કરે બાલજીવનના સેવનથી માયકાંગલા, પીકા, નિસ્તેજ, રિાગી, હાથપગ દેરડી જેવા અને પેટ ગાગરડી જેવું થયેલું હોય તેવાં બચ્ચાં કદાવર, મજબુત અને રૂપુષ્ટ, આનંદી, બને છે. રાગી તથા નિરોગી બચ્ચાંને બાલજીવન નિર્ભયતાથી માપી શકાય છે. તે . . થી મા સુધી સવાર-સાંજ દૂધ સાથે પવું. કિં. તાલા ૧૦ ની બા ૧ ને રૂા. ૧-૦-
૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #252
--------------------------------------------------------------------------
________________
વૃદ્ધોને બળવાન તથા તાકીદવાન બનાવનાર
વૃદ્ધજીવન વૃદ્ધજીવન વૃદ્ધોને જીવન આપે છે. જે દવાના સેવનથી વૃદચ્યવનમુનિ ફરીથી યુવાન થયા હતા તે દવાની બનાવટમાં બીજી વધુ અસરકારક આયુર્વેદિક તથા યુનાની ચીજો નાંખીને આ વૃદ્ધજીવન બનાવેલું હોવાથી વૃદ્ધોને આશીવાદરૂપ છે. તે. વા થી સવાર સાંજ દૂધ સાથે આપવું. કિંમત બા. ૧ ને રૂા. ૧-૦-૦
આંખના દર્દી માટે.
નેત્રબિદુ.
આંખે દુઃખવી, લાલ રહેવી, સેજે આવે, સવારે આંખ ચાટી જવી વગેરે આંખનાં તમામ દર્દી માટે અકસીર છે. દિવસમાં બે ત્રણ વખત બબે ટીપાં આંખમાં નાખવાં. કિ. મા. ૧ ના રૂા. ૧-૪-૦ તમામ જાતના તાવને નાબૂદ કરનાર
હાથી છાપ મેલેરીયા મીર્ચર. મેલેરીયા, એકાંતરી, એથીયા, અંદા, ટાઢીયા વગેરે તમામ જાતના ભયંકર તાવને એક જ દિવસમાં નાબૂદ કરી શક્તિ આપે છે કિ. બા. ૧ના રૂા. ૭-૮-૦ નાના મોટાં ગામમાં એજન્ટો જોઈ છે નિયમો મંગાવે
આયુવેદિક ફાર્મસી: માલબાદેવી, વિઠ્ઠલવાડી-મુંબઈ * ” ” ગાંધી અમદાવાદ. જમીડ-પુના.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #253
--------------------------------------------------------------------------
________________
ઇ
ને S
S
S
...
)
સ્ત્રીઓના તમામ રોગોની એકજ દવા.
સુંદરી સંજીવની. (હાથી છાપ ) સુંદરી સંજીવની–સ્ત્રીઓના દરેક રોગ મટાડી શરીર તંદુરસ્ત બનાવે છે.
સુંદરી સંજીવની–સ્ત્રીઓને થતા રોગો જેવા કે પ્રદર કે જેમાં લાલ, સફેદ, ચીકણું, મળશુંગળી ધાતુ જવી, પેશાબ અગન બળવી, કમ્મર, પેઢુ, હાથ, પગ તથા માથામાં દુખાવે રહે, અટકાવ સાફ ન આવે, અનિયમિત આવે, ગર્ભાશચના રોગો, સુવાગ, વંધ્યત્વ દેષ, અશક્તિ, ખાંસી, જીર્ણજવર, ભૂખ ન લાગવી, અરૂચી રહેવી વગેરે સ્ત્રીઓના તમામ રેગાને સુંદરી સંજીવની નાશ કરે છે.
સંદરી સંજીવની-નાની બાળાઓને આપવાથી શરીર તંદુરસ્ત રાખી ભવિષ્યમાં પ્રદર જેવા વ્યાધિ થવાનો સંભવ રહેતું નથી.
સુંદરી સંજીવની-સગર્ભા સ્ત્રીને આપવાથી અધુરે માસે ગર્ભસાવ થતો નથી અને ગર્ભને પોષણ આપે છે.
સુંદરી સંજીવની–સ્ત્રીઓને પુષ્ટ બનાવી સુંદરતા વધારે છે. વાપરવાની વિધિ ૦ થી ના તેલ સવાર-સાંજ દૂધ અગર પાણી સાથે આપવી. બા. ૧ ની કિંમત રૂા. ૧-૦-૦
સુંદરી સંજીવની માટે વિદ્વાન વૈદ્ય, ડાકટરનાં સેંકડો સટી રીકે મલ્યાં છે. વધુ વિગત માટે સુંદરી સંજીવનીનું પેમ્ફલેટ મફત મંગાવે.
દરેક સ્થળે વેચાય છે. ઊંઝા ફાર્મસી–ગાંધીરેડ અમદાવાદ.
જ કાલબાદેવી–સુંબઈને ૨ લહમીરડ–પુના.
થી * ૧ કે ગુજરાત-ઊંઝા
વનર એજન્ટ ગુલબુલફાર્મસી આંબાચોક–ભાવન - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
સાથે
Page #254
--------------------------------------------------------------------------
________________ હુંજીવન પ્રશ્નો મહિલા છે ત્યારે તમે વાંચ્યા છે સ્ત્રી કે પુરૂષ, સૌ કોઈના શું રોગો પર તેમ દિશ +વામાં આ સંતાનસિદ્ધિના પણ તેમાં આજે જ મંગાવે ભાગના રૂા. ત્ર આન દ કાર્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com