SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩) एतत्तत्र गतं शासं स्वीयकोशे निवेशितम् । નિચેતના રેન્ચારતુ જા થા ?૨ ( काकलो नाम कायस्थकुलकल्याणशेखरः। પાવાગ્યેતા પ્રક્ષાવિડિમોનિકા / ૨૨ II (૨૨) प्रमुस्तं दृष्टमात्रेण झाततत्त्वार्थमस्य च । शास्त्रस्य ज्ञापकं चाशु विदधेऽध्यापकं तथा ॥ ११४ ॥ (११३) प्रतिमासं स च ज्ञानपंचम्यां पृच्छनां दधौ । રાકાર તત્રનિર્દૂફા() : સમભૂષય ૧૨૧ (૨૪) निष्पन्ना अत्र शास्त्रे च दुकूलस्वर्णभूषणैः । સુણાવનાતā તે મૂાન યોનિતા: i ??દ () ૭૬ મી ગાથાની પછવાડે પ્રતમાં ૭૮ મી ગાથાને એક વિભાગ છે અને ૭૮ના આંકડાની પછવાડે ૭૯ ને આંકડો છે. મારા ધારવા પ્રમાણે કોઇ હકીકત છેડી દેવામાં આવી હોય તેમ લાગતું નથી, કારણ કે એની કાપકુપ પ્રતમાં એવી થઈ ગઈ છે કે તેમાંથી કોઈ અર્થ પ્રાપ્ત થતું નથી. ૯ મી ગાથામાં એ ઉલ્લેખ છે કે સરસ્વતીના નેકોએ ઉત્સાહપંડિતને મોકલી આપો તેને અર્થ ઘણે ભાગે એમ જણાય છે કે એ માણસ જયસિંહને એલચી હતો અને તેને દેશ મોકલી આપવામાં આવ્યો હત; કારણ કે પ્રભાવક ચરિત્ર સર્ગ. ૨૧ ૧૩૫ પ્રમાણે દેવરિ અને કુમુદચંદ્રની ચર્ચા વખતે પાશદેશ્વર તરીકે વિક્રમ સંવત ૧૧૮૧ માં હાજર હતો તેથી આ વખતે જે ત્યારપછી ઘણું મોડું છે તે અણહિલવાડ આવી શકયો નહિ હેય. ૩૨ પ્રબંધચિંતામણિ પૃ.૧૪-૧૪૬, પૃ. ૧૪૭–૧૪૮. અહેવાલને અંતે મેરૂતુંગ પ્રશસ્તિને પ્રથમ બ્રેક આપે છે. આની સાથે સરખાવો કુમારપાળ ચરિત્ર પૃ. ૪૧-૪૨. • પાવર જોઈએ. હજુરીઆને પરી. શબ પાસે અલાર પંડિત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034844
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy