SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦ ). નહિ? એટલે હેમચંદે જણાવ્યું કે તેને જે હકીકત જણાવવામાં આવી છે તેવી હકીકત જેનના પવિત્ર લખાણમાં (ગ્રંથામાં) માલુમ પડે છે એ વાત ખરી છે; છતાં એને ખુલાસો કરતાં એમણે મહાભારતનું એક વાક્ય ટાંકી બતાવ્યું અને જણાવ્યું કે તે પ્રમાણે સે ભીષ્મ થયા છે, ત્રણ સે પાંડ થયા છે, એક હજાર દેણ થયા છે અને અસંખ્ય કર્ણ થયા છે અને પછી ઉમેર્યું કે આટલી મોટી સંખ્યામાંથી કેઈ જેન ધમી થયા હોય એ તદ્દન બનવાજોગ છે. વળી વધારામાં જણાવ્યું કે તેઓની Aઓ અત્યારે પણ શત્રુંજય ઉપર, નાસિકમાં અને કેદારમાં આવે છે. બ્રાહ્મણ આ ગુંચવણને કાંઈ જવાબ આપી હિ એટલે રાજાધિરાજે જેનોની સામે કોઈ પણ ત્યાંથી રાની બાબતને ઈન્કાર કર્યો.૪૨ અ ત્રણે પ્રબંધે આ હકીકત સંબંધી કાંઈ ઉલ્લેખ કરી છે. પણ કથાકેશમાં જરા રૂપાંતર સાથે એ વાતને ઉ૯ લે છે. બાજુએ જોઈએ તે પુરોહિત આભિગને બેલતે સંબંધી હેમચંદ્રની વાત છેડા ફેરફાર સાથે મેરૂ તિમાં દેખાય છે. જૈન સાધુઓ પિતાના ઉપાશ્રય છે કે એને આવવા દે છે તે મુદ્દો હાથ ધરીને આભિગે આ છે અને જૈન સાધુઓ બહુ સારે માદક આહાર લે છે સંબંધમાં પણ એણે ઠપકો આપે. આવી પદ્ધ બ્રહ્મચર્યના નિયમને તુરત ભંગ થાય છે એમ તેનું હ તું. હેમચંદ્ર એક વાર્તા કહીને એ આભિગને ચૂપ કરી દીધે. તેમણે જણાવ્યું કે માંસ ખાનાર સિંહ કામ ઉપર ઘણે અંકુશ રાખી શકે છે જયારે તદ્દન નિર્દોષ અનાજ ખાનાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034844
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy