SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪) તેણે તેને માત્ર જૈન દર્શન ઉપર જ એક આંખ રાખવા કહ્યું હતું. (દષ્ટિએ) આ સંબંધમાં મેરૂતુંગને ખુલાસો તદ્દન જુદા પ્રકારને છે અને કદાચ તે ઐતિહાસિક હકીકત હવાને સંભવ છે, અને તે એમ છે કે રામચંદ્રને માત્ર એક જ આંખ હતી. પ્રભાવકચરિત્રકારના કહેવા પ્રમાણે સહસ્ત્રલિંગ સરોવરની પ્રશંસામાં શ્રીપાળ કવિએ એક કાવ્ય રચ્યું હતું તેના ઉપર બેદરકારીથી ટીકા કરવાને પરિણામે એ ખેડ એને પ્રાપ્ત થઈ હતી. રામચંદ્રને એ સંબંધમાં એના ગુરૂ હેમચંદ્ર અગાઉથી ચેતવણી પણ આપી હતી.૪૧ એક બીજી વાર્તા પ્રભાવક ચરિત્રમાંથી માલુમ પડે છે. ઘુંચવણવાળા પ્રસંગમાંથી હેમચંદ્ર કેવી ચાલાકીથી છટકી જવાની ગોઠવણ કરી શકતા હતા અને અસૂયા કરનાર બ્રાહ્મણને કેવી રીતે ચૂર , હતા તે હકીકત તે વાતમાંથી પ્રાપ્ત થાય છે. વા .., ચાલે છે કે ચતુર્મુખા (ચમુખ), મંદિરમાં વ્યાખ્યાન ચાલતું હતું, તે સાંભળવા એક બ્રાહ્મણ . તે. તેણે જયસિંહની પાસે જઈને ફરિયાદ કરી છેતેણી (નાસ્તિક) જેને તે મહાભારતની દંતકથાઓને ન આપતા નથી અને તેઓ તે એવી વાત શીખવત : કે પાંડવે જૈન ધર્મમાં વટલાયા હતા. એ બ્રાહ્મણે આ ન મહારાજાએ આવી ભયંકરતાને દૂર કરવી જોઈ આબાબતને ફેંસલે કરવા પહેલાં બીજી બાજુ સાંભળવાની ઈચ્છા બતાવી અને તે કારણ માટે તે દ્રિને બોલાવી મંગાવ્યા, કારણ કે તે હેમચંદ્રને અતિ અને સત્યપ્રિય જેન તરીકે ગણુતા હતા. હેમચંદ્રને કરવામાં આવ્યું કે બ્રાહ્મણની ફરીયાદમાં કાંઈ વજુદ હતું કે g * * © 2 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034844
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy