SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૪૭ ) આપે છે, તે ઉપરાંત તે કહે છે કે જે માણસાના સંબધમાં તે લખે છે તેના જ સંબંધમાં તેણે ( હેમચંદ્રે ) અમુક કૃતિઓમાં અગાઉ લખ્યું છે. (પુરા. ૧૧-૧૧)” આ પ્રમાણે લખવામાં ઘણી ભૂલેા થયેલી છે. આર. ખી. પંડિતના મનમાં જે ગાથા છે તે ૧૧–૧૧ માંની નથી. પણ ગ્રંથની શરૂઆતમાં ૧-૧૧ મી છે. એ ગાથા એમ કહેતી નથી કે ગ્રંથકર્તા પોતાના ગ્રંથ હેમચંદ્રની રચના ઉપરથી રચવામાં આવ્યો છે પણ તે માત્ર એટલું જ કહે છે કે ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્રની પછી પરિશિષ્ટમાં જૈનગુરૂનાં જીવનચરિત્રા હેમચંદ્રે લખવા માંડેલા હતાં તે કાયને તે આગળ ચલાવે છે. એ પિરાષ્ટ પર્વમાં વર્ષોંન વજ્રસ્વામીના વૃતાંતથી અટકી જાય છે. મારી પ્રતની અંદરની તે ગાથાએ નીચે પ્રમાણે છે. कलौ युगप्रधान श्री हेमचन्द्रः प्रभुः पुरा, શ્રીશનાગનાં ત્રિખું ( વૃત્ત ) ત્રાસવિત્ત્તવોત્{{/ श्रुतकेवलिनां षण्णां दशपूर्वभृतामपि, ( આવત્રસ્વામિવૃત્ત ૨ ચારતાનિ ચયાત(ધત્ત) સઃ ॥ ૧૨ ॥ ध्याततन्नाममन्त्रस्य प्रसादात्प्राप्तवासनाः, आरोदयन्निव हेमाद्रिं पादाभ्यां विश्वहास्यभूः ॥ १३ ॥ श्रीवज्रानुप्रवृत्तानां शासनोन्नतिकारिणाम्, પ્રમાવમુનીન્દ્રાનાં વૃત્તનિ યિના (તા)વિ ॥ ૧૪ ॥ बहुश्रुतमुनीशेभ्यः प्राग्प्रन्थेभ्यश्च कानि (चित् ), ...થે વિદ્યત્ત્વવિ॥ ૧ ॥ વિશેષ મ્ ગામામાં શબ્દો ઘણેભાગે .... છેડ્ડી यथाबुद्धि ” વાર. ખી. પંડિત અંતર છે ત્યાં બહુધા अवगम्य મૂકવા ઘટે છે. ઘણા વખત અગાઉ પુરા શબ્દના અર્થ કરે છે પણ તેના અગાઉ (પુરા)' શબ્દ જે www.umaragyanbhandar.com । ' એમ જ કરવાના છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat '
SR No.034844
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy