________________
(१८५) अथ तं च दयामूलमाचख्यौ स मुनीश्वरः । असत्यस्तेनताब्रह्मपरिग्रहविवर्जनम् ॥ ५८५ ।। निशामोजनमुक्तिश्च मांसाहारस्य हेयता । श्रुतिस्मृतिस्वसिद्धांतनियामकशतैर्टढा ।। १८६ ॥ उक्तं च योगशास्त्रे ।। (प्रकाश ३. १८-२२)
इत्यादि सर्वहेयानां परित्यागमुपादिशत् । तथेति थाति(कृत्वा) जग्राह तेषां च नियमान्नृपः ॥१९२॥ श्रीचैत्यवन्दनस्तोत्रस्तुतिमुख्यमधीतवान् । चंदनक्षामणालोचप्रतिक्रमणकान्यपि ॥ ५९३ ॥ प्रत्याख्यानानि सर्वाणि तथागा(गम)विचारिका । नित्यव्यसनमाधनु(त्त ?) पर्वखेकाशनं तथा ॥ ५६४ ॥ स्ता(स्तोत्राचारप्रकारं चारात्रिकस्याप्यशिक्षते । जैनं विधि समभ्यस्य चिरश्रावकवद्वभौ ॥ ५९३ ॥
૬૧ પ્રબંધચિંતામણિ ૫, ૧૯૫-૧૯૭. અહીં કુમારપાળના મંત્રીઓએ જગાવેલ બંને અહેવાલ આપવામાં આવ્યા; પૃ. ૧૯૭–૧૯૯ માં અણુંરાજ સામેને વિગ્રહ અને પોતાના ઉપર ઉપકાર કરનારને આપેલા બદલાની હકીકત આપી છે; પૃ. ૨૦૦-૨૧ માં સોલક નામના ગાયકના સાહસેની વાત આપી છે; પૃ. ૨૦૧૨૦૩. મણિકાનુન સામેને વિગ્રહ અને તેની હારની વાત આપી છે. ૨૦૩-૨૦૬, કુમારપાળના દરબારમાં હેમચંદ્રને પરિચય અને ત્યારપછી તુરતમાં બનતા બનાવોની હકીક્ત આપી છે; પૃ, ૨૦૭–૨૧૭માં શિવમનાથના મંદિરના બંધાવવાની હકીકત, દેવપદનની યાત્રાની હકીકત અને રાજના જન ધર્મ સ્વીકારની વાત છે. હેમચંદ્રના બાળપણની વાત આ પછવાડેની કીકતમાં ઉદયનના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com