SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ઇ ને S S S ... ) સ્ત્રીઓના તમામ રોગોની એકજ દવા. સુંદરી સંજીવની. (હાથી છાપ ) સુંદરી સંજીવની–સ્ત્રીઓના દરેક રોગ મટાડી શરીર તંદુરસ્ત બનાવે છે. સુંદરી સંજીવની–સ્ત્રીઓને થતા રોગો જેવા કે પ્રદર કે જેમાં લાલ, સફેદ, ચીકણું, મળશુંગળી ધાતુ જવી, પેશાબ અગન બળવી, કમ્મર, પેઢુ, હાથ, પગ તથા માથામાં દુખાવે રહે, અટકાવ સાફ ન આવે, અનિયમિત આવે, ગર્ભાશચના રોગો, સુવાગ, વંધ્યત્વ દેષ, અશક્તિ, ખાંસી, જીર્ણજવર, ભૂખ ન લાગવી, અરૂચી રહેવી વગેરે સ્ત્રીઓના તમામ રેગાને સુંદરી સંજીવની નાશ કરે છે. સંદરી સંજીવની-નાની બાળાઓને આપવાથી શરીર તંદુરસ્ત રાખી ભવિષ્યમાં પ્રદર જેવા વ્યાધિ થવાનો સંભવ રહેતું નથી. સુંદરી સંજીવની-સગર્ભા સ્ત્રીને આપવાથી અધુરે માસે ગર્ભસાવ થતો નથી અને ગર્ભને પોષણ આપે છે. સુંદરી સંજીવની–સ્ત્રીઓને પુષ્ટ બનાવી સુંદરતા વધારે છે. વાપરવાની વિધિ ૦ થી ના તેલ સવાર-સાંજ દૂધ અગર પાણી સાથે આપવી. બા. ૧ ની કિંમત રૂા. ૧-૦-૦ સુંદરી સંજીવની માટે વિદ્વાન વૈદ્ય, ડાકટરનાં સેંકડો સટી રીકે મલ્યાં છે. વધુ વિગત માટે સુંદરી સંજીવનીનું પેમ્ફલેટ મફત મંગાવે. દરેક સ્થળે વેચાય છે. ઊંઝા ફાર્મસી–ગાંધીરેડ અમદાવાદ. જ કાલબાદેવી–સુંબઈને ૨ લહમીરડ–પુના. થી * ૧ કે ગુજરાત-ઊંઝા વનર એજન્ટ ગુલબુલફાર્મસી આંબાચોક–ભાવન - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com સાથે
SR No.034844
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy