________________
( ૧૦૨ )
૭૯ “ ત્યારે એને ઇચ્છા થશે કે ‘ હું તે માટીવાળી જમીન ખાદાવુ અને મહાપવિત્ર કલ્યાણકારી પ્રતિમાને અહીં’ મગાવરાવું.”
૮૦ “ રાજાને જ્યારે ઉત્સાહના પૂરા ખ્યાલ થશે અને શુભસૂચક ચિન્હા પણ જ્ઞાત થશે ત્યારે સદર મૂર્ત્તિ પોતાને જરૂર પ્રાપ્ત થશે એવી એને ખાતરી થશે. ”
૮૧ “ પેાતાના ગુરૂપાસેથી પરવાનગી મેળવીને, ત્યારપછી, તે પેાતાના અધિકારી માણસાને વીતભયનગરની જમીન ખાદ્યવા માટે હુકમો આપશે. ”
૮૨ “ અર્હત તરફની શકિતમાં નિઃશંક રાજાની પવિત્રતાને પાિમે જે ધ્રુવી પવિત્ર શાસનપર દેખરેખ રાખે છે તે ( શાસનદેવી ) તેને દેખા દેશે.”
“
૮૩ કુમારપાળ રાજાના અસાધારણ પુણ્યપ્રાભારને પરિણામે જ્યારે સદર જમીન ખાદવામાં આવશે ત્યારે થાડા વખતમાં સદર મૂર્ત્તિ પ્રકાશમાં બહાર પડશે. ”
૮૪ “ ઉદાયન રાજાએ આ પવિત્ર મૂર્તિને ગામેા અક્ષીસમાં આપ્યાં હતાં તે હકીક્ત પશુ ત્યારપછી જાહેર પ્રકાશમાં આવશે. ”
૮૫ “ આ પુરાણી મૂર્તિને રાજાના અમલદારા ગાડીમાં મૂકો અને જાણે તે તદ્દન નવીન પ્રતિમા હૈાય તેવુ' તેને માન આપશે. ”
૮૬ “ રસ્તામાં દિવ્ય પૂજા એ પ્રતિમાની કરવામાં આવશે અને અપ્રતિબદ્ધપણે ગાન-પૂજનના મેળાવડા દિવસરાત કરવામાં આવશે. ” (રાત્રીનગરજીને અનુરૂપ પ્રસ ંગા )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com