Book Title: Trishashti Shalaka Purush Charitra Part 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Arihant Prakashan
View full book text
________________
જયે અગ્નિપ્રવેશની કરેલી તૈયારી-તેનાં વચને–પ્રહલાદે અગ્નિમાં પડતાં કરેલું રોકાણ-પ્રહલાદ રાજાએ શોધ માટે મોકલેલા વિદ્યાધરોનું હનુપુર આવવું-ત્યાં મળે અંજનાનો પત્તો-તેઓએ કરેલી પવનંજયને થયેલ ખેદાદિકની હકીકત-અંજનાને થયેલ અતિશય ચિંતા-પુત્ર સહિત તેને લઈને પ્રતિસૂર્યનું પવનંજયની શોધમાં નીકળવું તેમનું પણ ભુતવનમાં આવવું –પરસ્પર થયેલે સર્વના મેળાપ-સવને થયેલ હર્ષ-સર્વેનું હનુપુર આવવું–પવનંજયનું ત્યાં રહેવું–હનુમાને મેળવેલી પ્રવીણતા–તેને પ્રાપ્ત થયેલી યૌવનાવસ્થા. - રાવણે કરીને વરૂણને જીતવા જવું-દૂતદ્વારા રાજએને તેડાવવા-પવનંજયે જવાની કરેલી તેયારીહનુમાને કરેલ નિવારણ-હનુમાનનું રાવણ પાસે જવું વરૂણ સાથેના યુદ્ધમાં હનુમાને બતાવેલ પરાક્રમરાવણને જય-હનુમાને કરેલું અનેક સ્ત્રીઓનું પાણિગ્રહણ–તેનું હનપુર આવવું. (પૃ. ૩૪ થી ૪૬)
ચેથા સર્ગમાં-(રામ લક્ષમણ જન્માદિય-મિથિલાનગરીમાં હરિવંશમાં જનક રાજ–તે સમયે અયોધ્યામાં દશરથ રાજા–તેને પૂર્વવંશઈવાકુ વંશાંતર્ગત સૂર્યવંશમાં મુનિસુવ્રતસ્વામીના તીર્થમાં થયેલ વિજય નામે રાજા–તેને બે પુત્ર—તેમાંથી વજહુએ કરેલું મને રમાનું પાણિગ્રહણ-પરણીને આવતાં માર્ગમાં મુનિને સમાગમ–તેના સાળા ઉદયસુંદરે કરેલું ઉપહાસ્ય-વજ બાહુને થયેલ સત્ય વૈરાગ્ય–તેણે લીધેલી દીક્ષા–મનેરમા અને ઉદયમુંદરાદિએ પણ લીધેલી દીક્ષા-વિજયરાજના બીજા પુત્ર પુર દરનું ગાદી ઉપર આવવું–તેનો પુત્ર કીર્તિધર-કીર્તાિધરને સુશળ–સુકેશળને બાલ્યાવસ્થામાં રાજ્ય સ્થાપી કીર્તાિધરે લીધેલી દીક્ષા-કીર્તિધર મુનિનું અયોધ્યા આગમન-તેને સુકેશળની માતાએ કરેલ ઉપદ્રવ-સુકેશળને પડેલી ખબર-તેણે લીધેલી દીક્ષા–તેની માતાનું વાઘણ થવું–પિતાપુત્રને મુનિ તરીકે સાથે વિહારવાઘણનું સામે આવવું–તેણે કરેલું સુકે શાળનું ભક્ષતેનું અને કાર્તાિ ધરનું મોક્ષગમન-સુકોશળની સગર્ભા સ્ત્રીને થયેલ હિરણ્યગર્ભ નામે પુત્ર-તેને પુત્ર નઘુષ–નઘુષ રાજાને સિંહિકા રાણી ઉપર પડેલ શંકાદાહજવરના નિવારણથી તેણે કરેલું શંકાનું નિવારણ–નઘુષને સદાસ નામે પુત્ર-તેને પડેલી નરમાંસ ભક્ષણની કટેવ-તેથી રાજ્યભ્રષ્ટ થવું–તેના પુત્ર સિ હરથનું રાજ્ય સ્થાપન-ત્યાર પછી ઘણા રાજાઓ થયા પછી થયેલ અનરણ્ય નામે રાજા–તેને અનંતરથ અને દશરથ નામે બે પુત્ર–અનરશ્ય રાજાએ સહસ્ત્રાંશ રાજા સાથેના સકતાનુસાર લીધેલી મોટા પુત્ર સહિત દીક્ષા-દશરથનું રાયે આવવું તેણે કરેલું અપરાજિતા (કૌશલ્યા), સુમિત્રા તથા સુપ્રભા સાથે પાણિગ્રહણ.
રાવણે નિમિતિયાને કરેલ પ્રશ્ન-તેણે જનકપુત્રીના નિમિત્તે દશરથ રાજાના ભાવી થનારા)પુત્રથી બતાવેલ તેનું મરણ-નિમિત્તિયા છે વચનને નિષ્ફળ કરવા માટે બંનેના બીજરૂપ જનક ને દશરથને વિનાશ કરવાની વિભીષણે કરેલી પ્રતિજ્ઞા-નારદદારા તે વાતની જનક તથા દશરથને પડેલી ખબર–તે બંનેનું રાજય તજીને પરદેશ પ્રયાણુ-બંનેની લેયમય મૂર્તિનું સ્થાપન-વિભીષણનું અયોધ્યા આવવું–તેણે કરેલે મૂર્તિરૂપ દશરથને વિનાશ-જનકની ઉપેક્ષા કરીને તેનું લંકાએ પાછા જવું –ઉત્તરાપથમાં દશરથ રાજાએ કરેલું કેકેચીન પાણિગ્રહણ-તે પ્રસંગે થયેલું અન્ય રાજાઓ સાથે યુદ્ધ-તેમાં કૈકેયીએ બતાવેલું પરાક્રમ–દશરથ રાજાએ આપેલ વરદાન-દશરથ ને જનક બંનેનું સ્વદેશાગમન-દશરથ રાજાને મગધપતિને છતીને રાજગૃહમાં નિવાસ-અંતઃપરને ત્યાં તેડાવી લેવું-અપરાજિતાએ દીઠેલા ચાર સ્વપ્ન-બળદેવ થનારા જીવનું તેની કક્ષિમાં ઉત્પન થવું–તેનો જન્મ-રાજાએ કરેલ મહેસવ-રામ નામ સ્થાપન-સુમિત્રાએ દીઠેલાં સાત સ્વપ્ન-વસુદેવના જીવનું તેના ઉદરમાં ઉપજવું-પુત્રજન્મ-લક્ષ્મણ નામ સ્થાપન-બંનેનો પરસ્પર અત્યંત સ્નેહ-તેમનું પરાક્રમી પણું-દશરથને થયેલી નિર્ભયતાથી તેનું અયોધ્યામાં પાછું આવવું-કયીને થયેલ ભરત નામે પુત્ર–સુપ્રભાને થયેલ શત્રુન નામે પુત્ર.
સીતાને ભામંડળના પૂર્વ ભવનું વૃત્તાંત-એ બંનેના જીવનું જનક રાજાની રાણી વિદેહાના ઉદરમાં યુગલપણે ઉપજવું–બંનેને જન્મ-ભામંડળના છપના પૂર્વ ભવના વૈરી દેવે કરેલું તેનું જન્મતાં જ હરણ

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 ... 472