________________
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
દુતે તિ ઘાય=ઘન ઘન્ચિ = વનચિ–ઘણુ વડે હણવા યોગ્ય– આ પ્રયોગમાં દુર ધાતુને ૨ ( [ ) પ્રત્યય લગાડીને પત્યિક એવું નામ બનાવ્યું છે. આ પ્રત્યાયની 7 સંજ્ઞા સમજવી.
સ્તે- તે ચુંબન કરે છેઆ ક્રિયાપદ છે. તેમાં લાગેલે તે પ્રત્યય ત્યાદ્રિ સંજ્ઞાવાળે છે તેથી તેની કૃત સંજ્ઞા ન સમજવી | ૫ ૧ ૧ |
કુછ | RT ? ૨ | જે જે અર્થને સૂચવવા કૃત પ્રત્યેનું વિધાન કરેલું છે તે વિધાનને દુર્મુસદા નિયત ન–સમજવું અર્થાત્ જણાવેલા અર્થ સિવાય બીજા અર્થમાં પણ ત પ્રત્યય વાપરી શકાય છે. સુરમ્ એટલે અનિયતતા અર્થાત્ જે પ્રત્યયનું વિધાન કર્તાસૂચક અર્થમાં કર્યું છે તે પ્રત્યય કઈ પ્રયોગમાં કર્મસૂચક અર્થમાં વપરાય છે. જે પ્રત્યયનું વિધાન કર્મ અર્થમાં કરેલું છે તે પ્રત્યય કોઈ પ્રયોગમાં કરણ અર્થમાં તથા જે પ્રત્યયનું વિધાન કરણ અર્થમાં કરેલું છે તે પ્રત્યય કોઈ પ્રયોગમાં સ પ્રદાન અર્થમાં પણ વપરાય છે.
હર - અહીં હું-+ગ (પ્રત્યય) છે. નવા પ્રત્યયનું વિધાન સાધારણ રીતે ર્તા અર્થમાં કરેલું છે તો પણ પધારવ પ્રાગમાં તે પ્રત્યય કર્મ અર્થમાં વપરાયેલ છે–ાભ્યાં હિતે ઃ સ પર - જે વસ્તુ બે પગ વડે લઈ જવાય તે પાર કહેવાય.
નોની વર્ષ- અનીર ( પ્રત્યય ) છે. અમીર પ્રત્યયનું વિધાન કર્મ અર્થમાં બતાવેલું છે તો પણ નીચ શબ્દમાં અનીય પ્રત્યય કરણ અર્થને સૂચક બને છે. મુદ્યતે આમ નેન અથવા ન-જે વડે આત્મા પોતાનું ભાન ભૂલી જાય તેનું નામ મોહનીચે .
સંગદ્દાન- રામન (પ્રત્યય ) છે. અને પ્રત્યયનું વિધાન કરણ અર્થમાં બતાવેલ છે તે પણ સંપ્રાન શબ્દમાં વપરાયેલા અને પ્રત્યયને સંપ્રદાન અર્થમાં પ્રયોગ થયેલું છે. સંગીતે મશ્ન અથવા ચર્મ-જેને કંઈ દેવાનું હોય તેનું નામ સંપ્રદાન. જેમ-ધનવાન માણસ બ્રાહ્મણને દક્ષિણા દે છે. આ વાકયમાં બ્રાહ્મણ સંપ્રદાન છે. પા ૧ ૨ |
શર્તરિ પ. ૨. રૂ. જે પ્રત્યયનું વિધાન કરતી વખતે તે પ્રત્યય ક્યા અર્થમાં વાપરવાનું છે એવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org