Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન
ગ | ૨.૨.૨ || बृ.व.- अहे' इत्येतदक्षरं, परमेश्वरस्य परमेष्ठिनो वीचकं, सिद्धचक्रस्यादिबीजं, सकलागमोपनिषद्भुतम्, अशेषविघ्नविघातनिघ्नम्, अखिलदृष्टादृष्टफलसंकल्पकल्पद्रुमोपमम्, आशास्त्राध्ययनाध्यापनावधि प्रणिधेयम्। प्रणिधानं चानेनाऽऽत्मनः सर्वतः संभेदस्तदभिधेयेन चाभेदः। वयमपि चैतच्छास्त्रारम्भे प्रणिदध्महे। अयमेव हि तात्त्विको નમજ્જર તિ સારા સૂત્રાર્થ :- મંગલ માટે ગ્રંથકાર શાસ્ત્રની આદિમાં પરમેશ્વર પરમેષ્ઠિના વાચક અહંનું પ્રણિધાન કરે છે.
વિવરણ :- (1) મર્દ શબ્દ અતિ પૂનામ્ = મર્દ આમ ‘મ: (૩૦૨)' સૂત્રથી ૪ પ્રત્યય તથા તે પૃષોદરાદિ ગણનો હોવાથી સાનુનાસિક (અનુસ્વાર સહિતનો) નિષ્પન્ન થયો છે. અથવા તે નકારાન્ત નિપાત, (અવ્યય) રૂપે પણ સંભવે છે.
શંકા - મદં આવો અવ્યય ..રૂ?તથા ..રૂર' સૂત્રમાં બતાવેલા અવ્યયના સ્વરવિ કે કિ ગણમાં ક્યાંય બતાવ્યો નથી, તો તેને અવ્યય રૂપે શી રીતે માની શકાય?
સમાધાન - સાચી વાત છે. પરંતુ નિપાતોની સંખ્યા ગણમાં જેટલા અવ્યયો બતાવ્યા હોય તેટલી જ નથી હોતી. તેઓ તો કાર્યવશ ડગલે ને પગલે રચાય છે. માટે ગઈ અવ્યય રૂપે સંભવે છે.
હવે સૂત્રમાં બતાવેલો મર્દ શબ્દ વાક્યનો એકદેશ છે. વાક્યમાં ક્રિયાપદ હોવું જરૂરી હોવાથી અહીંપીત્તે ક્રિયાપદનો અધ્યાહાર કરવામાં આવે છે અને તે ક્રિયાપદથી મહેંકર્મ ઉક્ત થવાથી “
ડર પ્રથમ ' નિયમ મુજબ તેને ‘નાન: પ્રથ૦ ૨.૨.૨૨' સૂત્રથી પ્રથમ વિભકિત ઉત્પન્ન થઇ મર્દ એ સૌત્રનિર્દેશ હોવાથી પ્રથમાનો લોપ થઈ ગયો છે.
હવે મર્દ શબ્દની વ્યાખ્યા કરવામાં આવે છે. વ્યાખ્યા સ્વરૂપ, અભિધેય અને તાત્પર્ય ભેદે ત્રણ પ્રકારે કરવામાં આવે છે. તેમાં ‘મર્દ તત્ મસરમ્' આમ કહી ગર્દને અક્ષર સ્વરૂપે બતાવ્યો છે આ સ્વરૂપે વ્યાખ્યા થઇ. પરમેશ્વરચ પરમેષ્ઠિનો વાવ” કહી મર્દ નું અભિધેય બતાવ્યું. આ અભિય રૂપે વ્યાખ્યા થઇ અને સિદ્ધવચાડવીનમ્' આમ કહી મનું તાત્પર્ય બતાવ્યું છે. તેથી તે તાત્પર્ય રૂપે વ્યાખ્યા થઈ. એટલે ‘અક્ષર સ્વરૂપ છે કે જે અક્ષરનો અભિધેય પરમેષ્ટી છે અને તે પરમેષ્ઠી સિદ્ધચક્રનું આદિ બીજ છે' આમ અર્થ થવાથી ગઈ અક્ષર એટલે સિદ્ધચકનું આદિ બીજ. ટૂંકમાં અક્ષર એટલે બીજ તત્ત્વ સબીજ અને નિર્ભુજ ભેદે બે પ્રકારનું હોય છે. જેમકે ધર્મસારોત્તર કહે છે કે “તત્વ અક્ષર અને અનક્ષર રૂપે બે પ્રકારનું ઇચ્છાય છે. તેમાં અક્ષર એ બીજાત્મક તત્વ છે અને અનક્ષર એ નિર્બીજ તત્ત્વ છે.”