________________
આચાર્ય શ્રીનુ ઋષિકા
શાસનસમ્રાટ્ પૂજ્ય ગુરૂદેવ આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના જીવનચરિત્ર-ગ્રંથ છપાઈ રહ્યો છે. એ પમર્ધની વાત છે.
અવાંચીન યુગમાં જે પ્રભાવક આચાર્યાએ માત્ર જૈન સમાજની જ નહિ પણ વ્યાપક અર્થમાં ભારતીય સમાજ અને સંસ્કૃતિની મૂલ્યવાન સેવા કરી છે. અને આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યોના પુનઃપ્રસ્થાપનમાં અમૃલ્ય પ્રદાન કર્યું છે. એમાં આચાર્ય શ્રોનું સ્થાન અગ્રિમ કોટિમાં છે.
જ્ઞાનાદ્વાર. જીવદયા. તીથાંઢાર તથા વિદ્વાન શિષ્યેાન તાલીમ આપી તૈયાર કરવાનું જે ઋષિકાર્ય તેમણે જીવનપર્યંત કર્યું હતું તેને બને તેટલા પ્રમાણમાં ચાલુ રાખવાનો પુરુષાર્થ થાય તો જ એમની શતાબ્દીની ઉજવણી સાર્થક ગણાય. એમ મને લાગે છે. એ દિશામાં જૈન સમાજ પ્રયત્નશીલ રહેશે એવા મને વિશ્વાસ છે.
Jain Educationa International
ભવદીય ભાગીલાલ જ. સાંડેસરા યનિયામક : પ્રાહ વિદ્યા મંદિર, સંદર)
estate ca 13
For Personal and Private Use Only
- a
www.jainelibrary.org