________________
gsssssssssssssssssssssssssssssssssssss આપૃચ્છા સામાચારી છે . અને ત્યાં સદગુરુના ચરણકમળોને વિશે ભ્રમરની જેમ રહેવાનું મળે. ગાથામાં તો આ બે જ વાત લખી છે. આ છે પરંતુ એ ઉપરાંત પરલોકસંબંધી પદાર્થોનું શ્રવણ કરવા મળે. એનાથી જ્ઞાન, વિજ્ઞાન, પ્રવૃત્તિ વગેરે પણ ક્રમશઃ છે પ્રાપ્ત થાય.. આ બધું પણ અહીં સમજી લેવું. છે છેલ્લે તમામે તમામ પ્રયોજનોના રહસ્યભૂત એવા મોક્ષની પણ પ્રાપ્તિ થાય. •
રિપોરdi[ki[EGift 6ii6i6k0iGhattitutiGE 666666
ES
ચશો. - તંતિમદ- (પંચ૦ ૨૨/ર૭-૨૮)
सो विहिणाया तस्साहणम्मि तज्जाणणा सुणायं ति । सन्नाणा पडिवत्ती सुहभावो मङ्गलं तत्थ ॥ इट्ठपसिद्धणुबंधो धण्णो पावखयपुन्नबंधाओ ।
सुहगइगुरु लाभाओ एवं चिय सव्वसिद्ध त्ति ॥४८॥ चन्द्र. - पंचाशकगाथार्थस्त्वयम् → स गुरुः विधिज्ञाता अस्ति । ततश्च विधिसाधनं विधिकथनं करोति।। तस्मिन् सति सुज्ञातं विधिसंबंधि शोभनं ज्ञानं भवति । तादृशसज्ज्ञानात् प्रतिपत्तिः देवगुर्वोः उपरि बहुमानभावो भवति। तादृशश्च शुभभावः तत्र मङ्गलं । ततश्च पापक्षयपुण्यबंधात् धन्यः शोभनः इष्टानां प्रसिद्धः सुगति-३
सद्गुरुप्राप्त्यादिरूपः अनुबंधो भवति । शुभगतिगुरुलाभाच्च एवंक्रमेण सिद्धिः भवति । विशेषार्थस्तु तट्टीकातो। જ ઃ II૪૮
આ આખી વાત પંચાશકમાં કરી છે. એ બે ગાથાઓનો અર્થ આ પ્રમાણે છે.
(૧) તે ગુરુ વિધિના જાણકાર છે. એટલે જ્યારે શિષ્ય એમને “હું કાપ કાઢે ” ઈત્યાદિ કહેશે ત્યારે એ છે R ગુરુ તેને રજા આપવા ઉપરાંત વિધિનું કથન કરશે. આમ વિધિનું સાધન=કથન થશે એટલે શિષ્યને એ વિધિનું
જ્ઞાન થશે. એટલે શિષ્યના મનમાં એવો ભાવ ઉત્પન્ન થશે કે “અહો ! મારા ગુરુદેવ અને મારા તીર્થકરો પાસે છે કેટલું બધું સુંદર જ્ઞાન છે ! કોઈપણ જીવને પીડા ન થાય એવા પ્રકારનું સુંદર જ્ઞાન તેઓ પાસે છે.”
આવા પ્રકારનું શિષ્યના મનમાં જે સમ્યગૂ જ્ઞાન ઉત્પન્ન થાય છે એના દ્વારા તે શિષ્ય દેવ-ગુરુની આપ્ત તરીકે પ્રતિપત્તિ કરે છે. અર્થાત્ “આ દેવ અને ગુરુ આપ્ત છે. એમનું વચન માનવું જ જોઈએ” એ પ્રમાણેનો
સ્વીકાર થાય છે. આ શુભ ભાવ છે. (ટીકામાં આ ગાથાનો જુદી રીતે પણ અર્થ બતાવ્યો છે. પણ અમે અહીં છે છે એક અર્થ લખીએ છીએ. બીજા અર્થ પ્રમાણે ટૂંકમાં જોઈએ તો વિધિજ્ઞાતા ગુરુ શિષ્યનું સાધન=કથન= “હું કાપ છે
એવું વિધાન થયે છતે તે શિષ્યને વિધિનું જ્ઞાપન કરે છે. અર્થાત વિધિ કહે છે. એ ગુરએ કરેલા વિધિકથન છે દ્વારા શિષ્યને એ કાર્યનું સુંદર જ્ઞાન થાય છે. એ જ્ઞાન દ્વારા એ કાર્યમાં પ્રતિપત્તિ-પ્રવૃત્તિ થાય છે. આ પ્રવૃત્તિ છે છે એ શુભભાવ છે.) છે આ પ્રતિપત્તિ કાપમાં પ્રવૃતિ કરનારા શિષ્ય માટે મંગલરૂપ બની રહે છે. અર્થાત્ એ પ્રતિપત્તિ તે કાર્યના છે પ્રતિબંધક એવા વિપ્નોનો નાશ કરનારી બને છે. R (૨) આ વિધિપૂર્વકની પ્રવૃત્તિ દ્વારા પાપનો ક્ષય અને પુણ્યનો બંધ થતો હોવાથી એના દ્વારા ઈષ્ટ=કર્મક્ષય,
3333333333333
WEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEUU
કડકડડડડડડડડડ
22222
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૦ ૧૦