________________
ST
Hell
જાન્યુઆરી, ૨૦૧૨ પ્રબુદ્ધ જીવન
|
૨ ૧ જૈન પ્રતીક
Bસંકલન-કિશોર જે. બાટવીયા પ્રતીક' એટલે સંકેત-ચિહ્ન કે ઓળખ ચિહ્ન. પ્રત્યેક રાષ્ટ્ર, કેવળજ્ઞાન પામી તીર્થકર ભગવંતોએ જગતના જીવોના હિતાર્થે સંપ્રદાય કે સંસ્થાને પોતાનું પ્રતીક હોય છે. જૈન સમાજનું ચોદ દેશના દ્વારા બતાવેલ છે. જે ગણધર ભગવંતોએ દ્વાદશાંગી સૂત્રરૂપે રાજલોક આદિ આલેખનું પ્રતીક ભગવાન મહાવીર સ્વામીના રચેલ છે. પછી તેમની પરંપરામાં થયેલ આચાર્યાદિ સાધુ૨૫૦૦મા નિર્વાણ મહોત્સવ પ્રસંગે સર્વ ફિરકાઓએ સાથે મળીને ભગવંતોએ પ્રકરણ આદિ રૂપે સૂત્રોમાં સામાન્ય જીવના બોધ માટે યોજેલ છે કે જે બધાં જ જૈનોને માન્ય છે.
રચના કરી છે. જે બધું આગમ ગ્રંથોમાં ગ્રંથિત છે. ઉપરોક્ત બાબતો જૈન-પ્રતીક ઓળખ ચિહ્ન હોવા ઉપરાંત જૈનત્વનો ટૂંકામાં દ્વારા વિશ્વનું વિશિષ્ટ દર્શન કરાવતું જૈન પ્રતીક કેટલું સૂચક છે. છતાં સ્પષ્ટ ખ્યાલ આપે છે. આ પ્રતિક ચૌદરાજલોકની આકૃતિમાં એનો વાચકોને ખ્યાલ આવી શકશે. સિદ્ધશીલા, રત્નમયી, સ્વસ્તિક, અહિંસા, ધર્મલાભ બક્ષતો હસ્ત આ જૈન પ્રતીકમાં ઉપર વર્ણવેલ ચૌદ રાજલોકને મથાળે સિદ્ધઅને છેલ્લે તત્ત્વાર્થ સૂત્રનું તત્ત્વ ચિંધતું સૂત્ર-પરસ્પરોપગ્રહો શીલાનો અર્ધચંદ્રાકાર દર્શાવ્યો છે. જેની થોડી ઉપર સિદ્ધ ભગવંતોના જીવાનામ્ આલેખાયેલ છે. આ સૂત્રનો ભાવાર્થ એટલે જૈન દર્શનના વાસ હોય છે. જીવ જ્યારે સર્વ કર્મોને ખપાવે છે, કર્મોથી મુક્ત મુખ્ય સિદ્ધાંતો અને આદર્શ શ્રાવક-જીવનની રીતિ-નીતિ એમાં થાય છે ત્યારે સિદ્ધ બને છે અને મોક્ષગતિ પામી સિદ્ધશીલાની દર્શાવવામાં આવેલ છે.
Abode of the beral soul (SUDHLOKM] ઉપર એક યોજનને અંતે આવેલ,
The four states હવે એ પ્રતીકનું જરા વધારે the soul may
Right Faith
લોકાગ્રભાગે બિરાજે છે. સર્વે જીવો live in
Right Conduct The three paths વિગતથી દર્શન કરી અને એનો
Heaven Right Knowledge to iboration
અનંતકાળ સુધી સંસારમાં રખડે છે, સૂક્ષ્માથે વિચારીએ. ચૌદ રાજલોક Human
પરંતુ મનુષ્ય ભવ પામતાં અને Animal એટલે આ છ (૬) દ્રવ્યો માટેનું
સમ્યગ્દષ્ટિ બનતાં ધર્મ-માર્ગે વળે સ્થાન. (૧) ધર્માસ્તિકાય ગતિમાં
છે અને સંયમ-તપાદિ દ્વારા કર્મો સહાયક થાય (૨) અધર્માસ્તિકાય
ખપાવી મુક્તિ ભણી પ્રયાણ કરે છે, સ્થિરતા કરવામાં સહાયક થાય (૩)
સિદ્ધ બને છે. Non-violence + આકાશાસ્તિકાય ખાલી જગતની
એ જાણવું રસપ્રદ બનશે કે (૪) પુદ્ગલને પરમાણુઓ (વર્ણ,
પ્રતીકમાં દર્શાવેલ સિદ્ધશીલાના ગંધ, રસ, સ્પર્શ) (૫) |
of all being
સાંનિધ્યમાં આજ સુધીમાં અનંત કાલાસ્તિકાય-કાલ સમય, મુહૂર્તા આદિ (૬) જીવાસ્તિકાય- સિદ્ધો જીવો કર્મ-મુક્ત બની, સિદ્ધગતિ પામ્યા છે અને તેજમાં તેજ ભળે અને સંસારી જીવોનું સ્થાન. આ પ્રમાણે ચૌદ રાજલોકમાં ઉપરોક્ત તેમ આત્મ-રમણતામાં લીન બની અનંતસુખમાં ત્યાં બિરાજે છે. છ (૬) દ્રવ્યો રહેલા છે.
પ્રસ્તુત સિદ્ધશીલા સ્ફટિક રત્નમય અને અર્ધચંદ્રાકારે રહેલી છે. જે રાજલોકની ચારે બાજુ તેનાથી અનંતગણો અલોક રહેલો છે. પ્રતીકમાં સ્પષ્ટ છે. પણ તેમાં ફક્ત આકાશાસ્તિકાય જ છે. જૈન દર્શન અનુસાર આ જૈન પ્રતીકમાં અર્ધગોળ નીચે રત્નત્રયીની સૂચક ત્રણ ઢગલીઓ જગત લોક-અલોક રૂપ છે. લોક ત્રણ વિભાગમાં ઉર્ધ્વ, અધો અને બતાવેલ છે. તે સમ્યગુ દર્શન, સમ્યગૂ જ્ઞાન અને સમ્યગું ચારિત્રરૂપી તીર્થોમાં વહેંચાયેલો છે. ઉદ્ગલોકમાં દેવલોકાદિનો વાસ છે. તેની ત્રણ રત્નો સમી ઘણી જ સૂચક અને શાસ્ત્રોક્ત છે. એની વિગતો ઉપર સિદ્ધશિલા અને અંત ભાગમાં સિદ્ધોના જીવો રહેલાં છે. મધ્ય વિચારીએ તો સમ્યગદર્શન એટલે વીતરાગ કથિત શાસ્ત્રોમાં સંપૂર્ણ (તીચ્છ) લોકમાં જ્યોતિષચક્ર દ્વિપો, સમુદ્રો વિગેરે આવેલા છે. શ્રદ્ધા રાખવી. એ શ્રદ્ધા વિના સમ્યજ્ઞાન સાચું જ્ઞાન થતું નથી એમાં જ જંબુદ્વિપ આવેલ છે જેમાં આપણે રહીએ છીએ. અધોલોકમાં અને સાચા જ્ઞાન વિના સદાચરણ (સમ્યકૂચરિત્ર) આવતું નથી અને સાત નારકો આવેલ છે.
તે વિના મુક્તિ મળતી નથી. આ રીતે પ્રતીકમાં રત્નત્રયી આલેખેલી ઉપરોક્ત ચૌદ રાજલોકમાં મધ્યભાગમાં એક ત્રસનાડી આવેલ છે. એ રત્નત્રયીની પ્રાપ્તિ વિના જીવાત્મા મોક્ષ પામતો નથી. માટે છે જેમાં ત્રસજીવો (બે ઈન્દ્રિય-તે ઈન્દ્રિય, ચઉરિદીય અને પંચેન્દ્રિય જ વીતરાગ પરમાત્માએ જે સિદ્ધાંતો અને શાસ્ત્રો કથેલ છે તેમાં જીવો) રહે છે. બાકીના ત્રણ નાડીની બહારના ભાગમાં ફક્ત પૂરી શ્રદ્ધા રાખી, પૂરું જ્ઞાન (ખ્યાલ મેળવી), જીવનમાં જે ઉતારે એકેન્દ્રિય જીવો રહે છે. આ બાબતો સર્વજ્ઞ-કથિત હોવાથી અને (સમ્યક ચરિત્ર) તે આત્મા ધન્ય બને છે અને અંતે મુક્તિ પામે છે.