________________
જાન્યુઆરી, ૨૦૧૨ પ્રબુદ્ધ જીવન
૧૯ આવે છે. અસિ, મસિ અને કૃષિ એટલે કે શસ્ત્ર, કલમ અને ખેતી લાગ્યા. ઋષભદેવે એક સંઘ સ્થાપ્યો. આ સંઘને તીર્થ પણ કહેવાય દ્વારા એમણે જગતને આપેલો સંદેશ અને એથીય વિશેષ તો આ છે અને તેથી આદિનાથ પહેલા તીર્થ કરનાર એટલે તીર્થકર થયા. જગતમાં જુદી જુદી કલાઓનો પ્રાદુર્ભાવ કર્યો તેના આલેખનની તેઓ ઋષભદેવ, રિખવદેવ, આદિનાથ, આદિશ્વર વગેરે નામથી સાથે એમના અનોખા અને અતિ વિસ્મયકારી અભિનિષ્ક્રમણની પૂજાય છે. ઘટના રજૂ કરવામાં આવશે.
આદિનાથ ભગવાનના પરિવારમાં ચોર્યાસી હજાર સાધુઓ, ઋષભદેવના વર્ષીતપના પારણાંનો ઇતિહાસ “અક્ષય તૃતીયા ત્રણ લાખ સાધ્વીઓ, ચાર હજાર સાતસો પચાસ ચૌદ પૂર્વધારી, કે “અખાત્રીજ' સાથે જોડાયેલો છે અને તેથી એ ઇતિહાસની વીસ હજાર કેવળજ્ઞાની, ત્રણ લાખ પચાસ હજાર શ્રાવકો અને પાંચ પૂર્વભૂમિકા સાથે એનું આમાં આલેખન કરવામાં આવશે. લાખ ચોપન હજા૨ શ્રાવિકાઓ હતી. પોતાના નિર્વાણનો સમય અવસર્પિણીકાળમાં સૌપ્રથમ મોક્ષે જનાર મરુદેવા માતાની નજીક આવેલો જાણી તેઓ અષ્ટાપદ નામના પર્વત પર ગયા. ત્યાં મહિમાવંતી કથાનું આલેખન થશે. ભરત અને બાહુબલિના પ્રસિદ્ધ સર્વ આકાંક્ષાઓ છોડી સમભાવમાં સ્થિર થયા. છઠ્ઠા દિવસે તેમનું યુદ્ધ ઉપરાંત ઋષભદેવને થયેલા કેવળજ્ઞાનના વર્ણન સાથે એમના નિર્વાણ થયું. આજે પણ લોકો સવારે ઊઠીને ભગવાન આદિનાથનું નિર્વાણની અને એમના પરિવારની ઝલક આલેખવામાં આવશે. સ્મરણ કરે છે. વળી, હિંદુ ધર્મગ્રંથો અને બૌદ્ધ ધર્મગ્રંથોમાં મળતાં ઋષભદેવના આ કથામાં ચક્રવર્તી ભરતદેવ અને બાહુબલિ વચ્ચેના પ્રસંગો જીવનની કથા આલેખાશે.
સાંકળીને એમના પિતા તીર્થકર ભગવાન ઋષભદેવનું ચરિત્ર આમ ઘણા કાળ સુધી પૃથ્વી પર વિચરીને પોતાના ત્રિકાળ દર્શાવવામાં આવશે. પ્રકાશિત કાળથી ભગવાન ઋષભદેવે લોકોને ધર્મમાર્ગ બતાવ્યો. પૃથ્વીને સ્વર્ગ બનાવનાર તથા સ્વર્ગ અને મોક્ષ સાથે આંતરશત્રુઓ પર વિજય મેળવનાર ઋષભદેવ “જિન' બન્યા અને આત્મતત્ત્વનો સંબંધ દર્શાવનાર, કર્મ ધર્મના પ્રરૂપક, પ્રથમ તીર્થંકર આવી રીતે આંતરશત્રુઓ પર વિજય મેળવનારને પૂર્ણજ્ઞાન પ્રાપ્ત શ્રી ઋષભદેવ સર્વત્ર સન્માનપૂર્વક પૂજાય છે. એ જૈન હોય, હિંદુ થાય છે, તેથી તેઓ પૂર્ણજ્ઞાની કે સર્વજ્ઞ બન્યા.
હોય કે બોદ્ધધર્મી હોય, પણ ભારતની આ તમામ ધર્મપરંપરાના એમણે લોકોને ઉપદેશ આપ્યો, “કોઈ જીવને મારવો નહીં, ઉપાસક સત્ય અને સંસ્કૃતિના પ્રરૂપક તરીકે સદા એમનું સ્મરણ, બધાની સાથે હેતથી રહેવું. જૂઠું બોલવું નહીં. ચોરી કરવી નહીં. વંદન અને અર્ચન કરે છે. શિયળવ્રત પાળવું. સંતોષથી રહેવું.” ઘણા લોકો આ ધર્મ પાળવા
* * * અંકુર સિંચ્યાનું સંભારણું
| ડૉ. મહેબૂબ દેસાઈ
એ સમય હતો ૧૯૭૪નો. હું તાજો બી.એ. થયો હતો. એ પછી તો અરવિંદ સાથે ખાસ્સી બે વર્ષ ઘનિષ્ઠ મૈત્રી રહી. એ યુગમાં મને લેખકો અને કવિનું અદ્ભુત આકર્ષણ હતું. પણ તેમને દરમિયાન એકવાર મુ. નાથાલાલભાઈ સાથે વાત કરવાની તક મળવાનો કે તેમની સાથે વાત કરવાનો ક્યારેય મોકો મળ્યો ન સાંપડી. એટલે મેં મારા મનની દ્વિધાને વ્યક્ત કરતાં તેમને પૂછયું, હતો. એ દિવસોમાં નાટકના માધ્યમ દ્વારા હું અને જાણીતા કવિ “આપ આટલા સુંદર કાવ્યોનું સર્જન કેવી રીતે કરી શકો છો?' શ્રી નાથાલાલ દવેનો પુત્ર અરવિંદ અનાયાસે મિત્રો બની ગયા. ચહેરા પર બાળક જેવું સહજ મિત પાથરતાં તેઓ બોલ્યા, મિત્રતા કેળવાયા પછી ખબર પડી કે તે કવિશ્રી નાથાલાલ દવેનો “હું કાવ્યોનું સર્જન નથી કરતો, થઈ જાય છે.' પુત્ર છે. પછી તો નાટકના રિહર્સલ માટે અરવિંદને ત્યાં અવારનવાર જો કે એ સમયે તેમના એ જવાબમાં મારી શ્રદ્ધા ઝાઝી કેળવાઈ જતો. ત્યારે સફેદ કફની, લેંઘો અને પગમાં ગાંધી ચંપલ સાથે ન હતી. પણ છતાં આટલા મોટા કવિ સાથે દલીલ કેમ કરાય? બગીચામાં વિચાર મગ્ન અવસ્થામાં ટહેલતા અરવિંદના પિતાજીને એમ માની હું તેમની વાત મૌન બની સાંભળી રહ્યો. એ પછી પાંચેક હું જોતો. ત્યારે મનમાં કુતૂહલ જાગતું કે આટલી ચિંતન અવસ્થામાં વર્ષ પસાર થઈ ગયા. ઈ. સ. ૧૯૭૮માં ભાવનગરની શ્રીમતી ગાંધી બગીચામાં ફરતા ફરતા તેઓ શું વિચારતા હશે? અંતે એક દિવસ મહિલા કોલેજમાં ઈતિહાસના અધ્યાપક તરીકે જોડાયો. એ હિંમત કરી મેં અરવિંદને પૂછ્યું,
દરમિયાન જ મેં થોડું લખવાનું પણ શરૂ કર્યું હતું. જનસત્તા ગ્રુપના બાપુજી, બગીચામાં ટહેલતા ટહેલતા રોજ શું વિચારે છે?' “રંગતરંગ' અને “ચાંદની’ એ વખતે ખાસ્સા લોકપ્રિય હતા. બાપુજી, બગીચામાં ફરતા ફરતા કવિતા રચે છે.'
રંગતરંગ'ના સંપાદક શ્રી રતિલાલ જોગી હતા. જ્યારે “ચાંદની'ના