________________
૧૭
જાન્યુઆરી, ૨૦૧૨
પ્રબુદ્ધ જીવન મરતે મરતે જગ મુઆ, ઔરસ મુઆ ન કોઈ,
નામ આપે છે એ જ અર્થ ભક્ત કવિ નરસિંહ મહેતાના સુપ્રસિદ્ધ દાસ કબીરા યોં મુઆ, બહુરિન મરના હોઈ...'
પદમાં પરિલક્ષિત થાય છે. અને આત્માના અંતિમ ધ્યેયની પ્રાપ્તિ પછી શું જોવા મળે છે? અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ એ ગુફા..જ્યાં નિરંતર અમૃત ઝરી રહ્યું છેઃ
જૂજવે રૂપે અનંત ભાસે...' રસ ગગન-ગુફામૅ અજર ઝરે....
‘વેદ તો એમ વદે શ્રુતિ સ્મૃતિ સાખ દે કનક કુંડલ વિષે ભેદ હોય જુગન જુગન કી તૃષા બુઝાતી, કરમ ભરમ આધિ વ્યાધિ ટરે; ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા અંતે તો હેમનું હેમ હોયે...” કહે કબીર સુનો ભાઈ સાધો, અમર હોય કબહું ન મરે...” ‘एको सत् विप्राः बहुधा वदन्ति।'
અને મહાયોગી આનંદઘનજીની અમર રચનાઓમાંની આ શ્રેષ્ઠ જીવનનું ચિરંતન સત્ય તો એક જ છે. એને પ્રાપ્ત કરનાર સાધક રચનામાં પણ પૂર્ણતઃ આ જ ભાવાભિવ્યક્તિ છે!..
ભક્ત-કવિ જ્યારે આપણી સમક્ષ મૂકે, આત્માનુભવને શબ્દબદ્ધ ‘અબ હમ અમર ભયે ન મરેંગે,
કરે, ત્યારે થોડા શબ્દોના ભેદ સિવાય હાર્દ તો સહુનું એ જ હોય...! યા કારન મિથ્યાત્વ દિયો તજ, ક્યું કર દેહ ધરેંગે..?
ગમે તે સંપ્રદાય, દર્શનના મહાત્માઓનું લક્ષ એક સતુજ છે. મર્યો અનંતબાર બિન સમજ્યો, અબ સુખદુઃખ બિસરેંગે વાણીથી અકથ્ય હોવાથી મૂંગાની શ્રેણે સમજાવ્યું છે, જેથી તેઓના આનંદઘન નિપટ અક્ષર દોઉ, નહીં સુમરે સો મરેંગે...' કથનમાં ભેદ લાગે છે; વાસ્તવિક રીતે ભેદ નથી.' અને અંતમાં મહાયોગી આનંદઘનજીની સુપ્રસિદ્ધ રચના “રામ
-શ્રીમદ્ રાજચંદ્રજી (“વચનામૃત' પૃ. ૨૭૩) કહો રહમાન કહો કોઉ, કાન કહો મહાદેવ રી'માં
* * * ભાજન ભેદ કહાવત નાના એક મૃત્તિકા રૂપરી
પારુલ', જિનભારતી, ૧૫૮૦ કુમારસ્વામી લેઆઉટ, બેંગલોર-પ૬૦૦૭૮ તેસે ખંડ કલ્પના રોપિત આપ અખંડ સ્વરૂપ રી'માં ઈશ્વર એક છે. ફોન૦૮૦-૬૫૯૫૩૪૪૦.મોબાઈલ :૦૯૬૧૧૨૩૧૫૮૦. અને મનુષ્ય સંપ્રદાયનાં સંકીર્ણ બંધનમાં બંધાઈ એને જુદા જુદા E-mail : pratapkumartoliya@gmail.com પંથે પંથે પાથેય...
છે. પોતે મહારાજાને સ્પષ્ટ રીતે કહી સાવચેત જાય છે.” આ તેમને ગળે ઊતરતું નહોતું. (અનુસંધાન પૃષ્ટ છેલ્લાનું ચાલુ) .
કર્યા કે બીજા રાજાઓ કદાચ તેમની નીતિ વખોડશે સ્ત્રીસ્વભાવ એટલો સીધો સાદો હોતો નથી. આટલું
તેમ છતાં મહારાજા તેમના નિર્ણયમાં મક્કમ રહ્યાં. મોટું રાજ્ય, તેનો સુખભવ અને માનમહિમા ધરાવનાર મહારાજા લોકો માટે કંઈક જતું કરીને
| ગાંધીજીએ કહ્યું કે આવા થોડાક રાજાઓ જો છોડવા કોઈ સ્ત્રી તેયાર થાય નહિ. પછીથી સંતોષ અનુભવનારા અનોખા માનવી હતા.
મને મળે તો દેશનો વહીવટ તેઓના હાથમાં મૂકતા ભાવનગર ખાતે મહારાણી વિજયાબાને મળવાનું ગાંધીજીને રૂબરૂમાં તેમણે પોતાનો નિર્ણય કહી
જરાય ખચકાઉનહિ. આ રાજાઓને રાજ્ય ચલાવવાનો થયું ત્યારે આ વાત આગળ ચાલી. આ દેવાંશી સંભળાવ્યો. મહાત્માજી કહે, ‘રાણી સાહેબને અને
જે બહોળો અનુભવ અને જ્ઞાન છે તે અત્યારનાઓને સન્નારીમાં પણ મનુબહેનને મહારાજા જેવી જ તમારા ભાઈઓને પૂછવું છે?' જવાબ મળ્યો, નથી. આ રીતે આ લોકો ખુબ કામના છે.
ઉમદા ત્યાગ ભાવનાના દર્શન થયા. તેમણે કહ્યું ‘મારી ઈચ્છામાં રાણી સાહેબની ઈચ્છાનો સમાવેશ
| ગાંધીજીના મનમાં કૃષ્ણકુમારસિંહજીની ‘પ્રજાનું હતું અને પ્રજાને આપ્યું ને ? એમાં ક્યાં થઈ જાય છે. તેમની પ્રેરણાથી બધું કરું છું.’
ભાવના એટલી ઊંડે સુધી વસી ગઈ હતી કે ઉપકાર કર્યો ? વળી પૂ. બાપુના ચરણે ધરવાનું | દસ પંદર મિનિટ ચાલેલી ચર્ચામાં મહારાજાએ
જવાહરલાલજી, સરદાર વગેરે નેતાઓને તેઓ અમને તો પરમ સદ્ભાગ્ય સાંપડ્યું.' મહારાણી પોતાની રાજ્યસત્તા ગાંધીજીનાં ચરણે ધરી દીધી.
હર્ષભેર આ વાત કહેતા રહ્યાં. સરદારે તો વિજયાબાના આ શબ્દોને ઈતિહાસ કોઈક ખૂણે તે નિમિત્તે જે કોઈ પગલાં લેવાનાં થાય તે તેઓ ગાંધીજીના માર્ગદર્શન પ્રમાણે લેશે. રોકડ, મહારાજા સાથે રૂબરૂ વાત કરીને તેમના નિર્ણયના સાચવી રાખશે.
૧૯૪૮ના જાન્યુઆરીની ૧૫મી તારીખે મિલકતો વગેરે તેઓ જવાબદાર રાજતંત્રને સોંપી અનુસંધાને આગળની કાર્યવાહી શરૂ કરાવી દીધી દેશે. ગાંધીજીની સંમતિ હશે એટલી જ ખાનગી
હતી. મહાત્માજી પોતાની પ્રતીતિ સૌને જણાવતા મહારાજા કૃષ્ણકુમારસિહજીએ ભાવનગરમાં મિલકતો રાખશે. સાલિયાણું જે ગાંધીજી નક્કી રહ્યા કે રાજાઓએ કુષ્ણકુમારના માર્ગે ચાલ્યા જવાબદાર રાજ્યતંત્રની ઘોષણા કરી. સરદાર
વલ્લભભાઈ પટેલે તે સમારંભમાં ઉપસ્થિત રહી કરી આપશે તે જ લેશે. વિના છૂટકો નથી. મહારાજાને વળાવવા ગાંધીજી
મહારાજાની ત્યાગભાવનાને બિરદાવી. મહારાજાની લાગણીભીની રજ આતથી જાતે બહાર નીકળી તેમની કાર સુધી ગયા હતા.
મહારાજાએ સમગ્ર સૌરાષ્ટ્રનું સંયુક્ત રાજ્ય ગાંધીજી ચકિત થઈ ગયા. હિંદના બધાં દેશી ગાંધીજી દ્વારા કોઈ મહાનુભાવને આવકારવા
રચાય તેમાં પ્રથમથી સંમતિ આપી દીધી હતી. રજવાડામાં રાજાએ પ્રજાના સેવક બની ટ્રસ્ટી વળાવવાનો આવો વિધિ થતો નહોતો. મનુબહેને
પછીના થોડા મહિનામાં સરદાર પટેલનો એ તરીકે રહેવું જોઈએ એવી માન્યતા તેમણે વ્યક્ત તો પૂછી પણ લીધું, ‘બાપુ, તમે ઊભા કેમ થયા
સંકલ્પ પણ સિદ્ધ થયો. દેશની એકતા અને કરેલી હતી. તે સિદ્ધાંત જીવંત રીતે અપનાવવાનું હતા?' ગાંધીજીએ સ્પષ્ટતા કરી કે તેઓ અખંડિતતાની દિશામાં મહારાજાનું પગલું એક સંપૂર્ણ માન તેમણે કણ કમારસિંહજીને આપ્યું. ભાવનગરની શામળદાસ કૉલેજમાં ભણેલા એટલે પવિત્ર અને વિરાટ કાર્ય બની રહ્યું. * * * | આ મહારાજા તો મહારાજા જ છે એમ મહારાજાને તેમણે માન આપવું ઘટે.
ડી-૧૪૦, કાળવી બીડ, શેરી નં. ૧૧, ભાવનગરગાંધીજીએ કહ્યું. સાવ નિર્દોષ બાળક જેવો સ્વભાવ મનુબહેને મહારાજાનું એક વાક્ય યાદ રાખ્યું ૩૬૪૦૦૨. ફોન : (૦૨૭૮) ૨૫૬૯૮૯૮ છે. ઉત્તમ વૃત્તિ તેઓ ધરાવે છે. અદ્દભુત માણસ હતું ‘મારી ઈચ્છામાં રાણીની ઈચ્છા પણ આવી મો. ૦૯૪૨૯૩૫૨૫૫૫.