________________
જાન્યુઆરી, ૨૦૧૨
પ્રબુદ્ધ જીવન સંત કવિઓની અનુભૂતિ અને અભિવ્યક્તિમાં દેખાતું સામ્ય
gશ્રીમતી સુમિત્રા ટોલિયા મમતા, પ્રેમ, કરૂણા અને ભક્તિ જેવા નિર્મળ ઉદાત્ત ભાવ પ્રત્યેક પ્રેમમય ભક્તિ જ સર્વશ્રેષ્ઠ છે - મનુષ્યના હૃદયમાં સમાન જ હોતા હશે ને? દક્ષિણ આફ્રિકાની “મીરા કહે તોહે બિના પ્રેમકે, કોઈ હબસી માતાની એના બાળક પ્રત્યેની મમતા ભારતીય માતાની નાહીં મિલે નન્દ લાલા...' મમતાથી ભિન્ન હોઈ શકે ? સંત ભલે ઉત્તર ભારતના હોય કે દક્ષિણ ભક્ત હૃદયની ઝંખના હોય પ્રભુનું મિલન, આત્માનું પરમાત્મા ભારતના કે પશ્ચિમી દેશોના, માનવજાત પ્રત્યે એમના હૃદયમાં સાથેનું મિલન. મીરાની પ્રેમલક્ષણા ભક્તિમાં-ભક્તિનું નિવેદન વસતી કરૂણા શું ભિન્નતા ધરાવતી હશે? તો પછી ભક્ત હૃદયની કરતાં પદોમાં પ્રભુનો વિરહ અને પ્રભુ મિલનની ઉત્કંઠા-શબ્દ શબ્દ ભક્તિમાં પણ સામ્ય દેખાય તો એમાં આશ્ચર્ય શું? અને સાચા નીતરતી વ્યથાનાં દર્શન થાય છે. એવી જ વ્યથા, ઈષ્ટ મિલનનો ભક્તો તો કોઈ સંપ્રદાય વિશેષનું તિલક કપાળ પર લગાવી ફરતા તલસાટ સંત કબીર, સૂરદાસ અને મહાયોગી આનંદઘનજીનાં નથી. એ તો પોતાની ભક્તિમાં લીન, બાહ્ય જગતના સંપ્રદાયોના પદોમાં પણ જોવા મળે છે. ભક્તિ અને વિરહના ભાવોનું સામ્ય વાદ-વિવાદથી પર પોતાના ઈષ્ટદેવની, ઈશ્વરની-સત્-ચિત્ તો સ્વાભાવિક છે પણ ભાવાભિવ્યક્તિમાં પણ કેટલું સામ્ય છે ! આનંદની શોધમાં-પોતાના આત્માની પ્રાપ્તિના એકમાત્ર ધ્યેયને પ્રભુદર્શન માટે ઝૂરતાં મીરાબાઈ ગાય છેમેળવવાના પુરુષાર્થમાં લીન હોય અને એટલે જ એ ભક્તકવિઓની ‘ઘડી ચેન નહીં આવે તુમ દરસન બિન મોહે અનેક રચનાઓમાં ઘણું સામ્ય દેખાઈ આવે છે-ભલે તે ગુજરાતના તુમ હો મેરે પ્રાણજી તુમ મિલિયા સુખ હોય... ભક્ત કવિ નરસિંહ મહેતા હોય કે, નિર્ગુણના ઉપાસક સંત કબીર ધાન ન ભાવે નિંદ ન આવે બિરહા સતાવે મોય હોય, મેડતાના કુષ્ણભક્ત મીરાબાઈ હોય કે એ જ મેડતાના જૈન ઘાયલ-સી ઘૂમત ફિરું, મેરો દર્દ ન જાને કોય...” સંત કવિ મહાયોગી આનંદઘનજી હોય!
તો સંત કબીરની આ રચનામાં પણ એવી જ વ્યથાના કરૂણ ભક્ત હૃદયને સંસારના-આ અસાર સંસારના બધા સંબંધો સ્વરો વહી રહ્યા છેવ્યર્થ, માયાજાળને અને જન્મમરણના ફેરાને વધારનારા લાગે છે. ‘તલફે બિન બાલમ મોરા જીયા, તેને પોતાના ઈષ્ટ–પ્રિયતમ સિવાય કોઈની ય સાથેનો સ્નેહ સંબંધ દિન નાહીં ચેન રાત નહીં નિંદિયા; જોઈતો જ નથી. અવિનાશી સાથે જે પ્રેમ જોડાય તે જ અમર બની તલફ તલફ કે ભોર કિયા...તલફે. રહેશે. મત્સ્ય પુરુષને પતિ રૂપે સ્વીકાર્યો તો તેનો વિયોગ તો થશે નૈન થકિત ભયે પંથ ન સૂઝે, જ પણ સાધના, ભક્તિ અને તપસ્યા દ્વારા જો પ્રભુને રીઝવી લીધા સાંઈ બેદરદી સુધ ન લિયા...તલફે.
કહત કબીર સુનો ભાઈ સાધો, રીયો સાહેબ સંગ ન પરિહરે રે
હરો પીર દુઃખ જોર કિયા...' ભોગે સાદિ અનંત...
અને મહાયોગી આનંદઘનજીના આ પદમાં પણ એવી જ વ્યથા ઋષભ જિનેશ્વર પ્રિતમ માહરો રે
અને એવી જ ભાવાભિવ્યક્તિ નથી દેખાતી?... ઓર ન ચાહું રે કંત...'
‘તુમ સંગ મોરી લગન લગી હે, તો મીરાબાઈએ પણ આવું જ ગાયું...
તુમ બિન રહિયો ન જાઈ.. “મેરે તો ગિરિધર ગોપાલ દૂસરા ન કોઈ,
ઘડી પલ મોહકો યુગ સે બીતે; જા કે સિર મોર મુગુટ મેરો પતિ સોઈ...”
બેગી સમ્હાલો આઈ....
બિરહા મોહકો અધિક સતાવે, ‘રાણાજી! મેં સાંવરે રંગ રાતી
કછુ ના બતાવે કોઈ, જૂઠા સુહાગ જગત કા રી સજની હોય હોય મિટ જાસી;
પ્રાણ પપીતા તરફત હે, મેં તો એક અવિનાશી વસંગી જાહે કાલ ન ખાસી...'
આનંદઘન...કોઈ સહાઈ...' અવિનાશી ઈશ્વરના ચરણોમાં કરેલું પૂર્ણ સમર્પણ-પ્રસન્નચિત્તે મીરાબાઈએ જેમ પ્રભુને દર્શન આપવા વિનંતિ કરતાં પદો લખ્યા કરેલ સમર્પણ એ ઈશ્વર પ્રાપ્તિનો સુગમ અને શ્રેષ્ઠ માર્ગ છે. છે એવાં જ પદો મહાયોગી આનંદઘનજીના પણ અનેક જોવા મળે મીરાબાઈ પણ કહે છે-આ તપ, આ પૂજન બધું જ વ્યર્થ છે. કેવળ છે. મીરાબાઈનું
તો
અને