________________
૧૪
પ્રબુદ્ધ જીવન
જાન્યુઆરી, ૨૦૧૨ એમના ગુરુ આર્ય શ્રી સુહસ્તિસૂરીશ્વરજીએ પણ આ માટે પ્રેરણા પરંતુ અત્યારે એકસો પાંસઠ જિનમંદિરો મળે છે તેમ કહેવામાં આપી. પરિણામે ઠેર ઠેર નૂતન મંદિરોની રચના, પ્રાચીન મંદિરોનો આવે છે. હિંદુ ધર્મના પણ ૬૦ થી વધુ મંદિરો હતાં. જિર્ણોદ્વાર અને નૂતન પ્રતિમાઓનું નિર્માણ એમ ત્રણ કાર્યો શરૂ કર્યા. અત્યંત નોંધપાત્ર વાત એ છે કે અહીં એક જૈનમંદિરની બાંધણી, એમણે સવા લાખ જિનમંદિર બંધાવ્યા અને સવા કરોડ જિનબિંબો ભરાવ્યા. સ્થાપત્યરચના, કદ, દેખાવ બીજા જૈનમંદિરથી તદ્દન ભિન્ન છે. કોઈ આ રીતે ગુરુ અને માતાની ધર્મભાવનાને સાકાર કરી.
મંદિર ઊંચી નાનકડી દેરી જેવું છે, તો કોઈ બાવન જિનાલય ધરાવતું સવાલ એ જાગે છે કે સમ્રાટ સંમતિએ રચેલાં એ અનેક મંદિરો, વિશાળ મંદિર છે. આ દરેકમાં કોતરણીનું પણ વૈવિધ્ય જોવા મળે. મૂર્તિઓ, શિલાલેખો કે સ્તંભો આજે ક્યાં ગયા? જૈન ગ્રંથોમાં આ મંદિરોનાં દ્વાર, છત, સ્તંભ અને ગોખલા પર સુંદર શિલ્પકામ કલ્કી રાજાએ કરેલાં જૈનમંદિરોના વિનાશની વિગતો મળે છે. જોવા મળે છે. ઇતિહાસમાં અગ્નિમિત્ર રાજાનો ઉલ્લેખ છે, જે સંપ્રતિ રાજા પછી આમાંનું એક બાવન જિનાલય જોઈને તો અમે બધા લોકો ઝૂમી પચાસેક વર્ષે ગાદીએ આવ્યો અને એણે આવીને તત્કાળ શ્રેષબુદ્ધિથી ઊડ્યા હતા અને બોલી ઊઠ્યા કે ‘આનો તો જિર્ણોદ્ધાર કરાવવો જ જૈન મંદિરોનો વિનાશ કર્યો. એ પછી મુસ્લિમ આક્રમણોને કારણે જોઈએ.” અને કુદરતી આપત્તિઓને કારણે પણ મંદિરોનો નાશ થયો હશે. જો આ તીર્થ ફરી જાગતું થાય તો એક મહત્ત્વનું તીર્થ બની રહે. આજે માત્ર એ સમર્થ સમ્રાટની સ્મૃતિ આપે તેવાં કેટલાક મંદિરો એની ભવ્યતા આંખોને આંજી નાંખનારી છે. દેરીઓ કલાત્મક અને મૂર્તિઓ આપણી પાસે અવશેષરૂપે રહ્યાં છે. સંશોધન દ્વારા શિલ્પકૃતિ ધરાવે છે અને એની છત પર વિદ્યાદેવીઓ અને એ પ્રાચીન ઇતિહાસને અને મહાન જિનમંદિરોને પુનઃ જીવંત નૃત્યાંગનાઓનું સુંદર સ્થાપત્ય મળે છે. કુંભલગઢની આસપાસ કરવાનો પુરુષાર્થ પ્રારંભાયો છે.
છત્રીસ કિલોમીટરની દિવાલની કોઈ પરિક્રમા કરે, તો એને આવાં રાજસ્થાનના કુંભલગઢમાં સમ્રાટ સંપ્રતિએ કિલ્લો બંધાવ્યો. અનેક દેરાસરોના દર્શન થશે. ઉત્સવો-મહોત્સવમાં ડૂબેલો સમાજ એ સમયે કુંભલગઢમાં પાંચ હજારથી વધુ લોકો વસતા હતા અને આવા સંશોધનો માટે કંઈ કરશે ખરો ? એ કિલ્લો જીર્ણ થતાં પંદરમી સદીમાં મેવાડમાં ચોર્યાશી કિલ્લા ત્રણસો એકરમાં પથરાયેલા આ એક એકથી ચડિયાતા જિનાલયો બનાવનાર રાણા કુંભાએ એના પર વિશાળ કિલ્લો બનાવ્યો. આજે જિર્ણોદ્ધાર માટે થનગની રહ્યા છે. જો આ સર્વ મંદિરોનો
આજે તમે કુંભલગઢ જાવ ત્યારે મહારાજા સંપ્રતિનો કોઈ વિશેષ જિર્ણોદ્ધાર થાય તો એક સમય એવો આવે કે ત્રણસો મંદિરોમાં ઉલ્લેખ મળતો નથી. માત્ર રાણા કુંભાની કથાઓ મળે છે. જૈન એક જ સમયે પ્રભુભક્તિના ગીતોનું ગુંજન થતું હોય, દેવપ્રતિમાનું સમાજે એના ઇતિહાસની એવી ઘોર ઉપેક્ષા કરી છે કે જેથી આ પૂજન થતું હોય, સાંજે આરતી થતી હોય અને વળી આ પાવન મહાન સમ્રાટ સંપ્રતિની કર્મભૂમિ કુંભલગઢમાં દર્શાવાતા ‘લાઈટ ઐતિહાસિક ભૂમિ પર સમ્રાટ સંપ્રતિ વિશે સંશોધન ચાલતું હોય. ઍન્ડ સાઉન્ડ શોમાં પણ સમ્રાટ સંપ્રતિના વિરાટ કાર્યની પૂરતી આવું થાય, તો કેવું ભવ્ય દૃશ્ય સર્જાય ! ઓળખ મળતી નથી. ભગવાન મહાવીર સેવા સંઘ અને શ્રી વાલકેશ્વર કોઈ મંદિરમાં પ્રવેશ પામીએ ત્યારે એના કલામય દ્વારમાંથી પાટણ જૈન મિત્રમંડળના સંયુક્ત સહયોગથી મુંબઈના કર્મનિષ્ઠ પ્રવેશ પામીએ છીએ, એ રીતે આ ગ્રંથના કલામય દ્વાર રૂપ સમ્રાટ અને ધર્મનિષ્ઠ અગ્રણી શ્રી સી. જે. શાહની આગેવાની હેઠળ એક સંપ્રતિ વિશે આ પ્રાસ્તાવિક નોંધ લખી છે. આ ગ્રંથમાં વિદુષી સંશોધકોની ટીમ કુંભલગઢના સંશોધન પ્રવાસે નીકળી અને એને એવા ડૉ. કલાબહેન શાહે અથાગ પરિશ્રમ કરીને સમ્રાટ સંપ્રતિ સમ્રાટ સંપ્રતિના સમયના જિનાલયોના અદ્ભુત અવશેષો જોવા વિશે વિગતો મેળવી છે. જુદા જુદા ગ્રંથોનો અભ્યાસ કરીને એમાંથી મળ્યાં. મહારાજા સંપ્રતિએ અહીં કિલ્લો બનાવ્યો હતો અને ૩૬ મહત્ત્વની બાબતોની તારવણી કરી છે. કિલોમીટરની દિવાલ બનાવી હતી. રાજ્યના રક્ષણ માટે આવી મોટી ગ્રંથ એક મંદિર છે, જ્યાં સરસ્વતીની પૂજા થાય છે. એક સમયે દિવાલ ચણાવ્યાની ઘટના વિરલ હશે.
સમ્રાટ સંમતિએ રચેલાં મંદિરોમાં સંસ્કૃતિની પૂજા થતી હતી. આજે ઇતિહાસ એમ કહે છે કે અહીં ત્રણસો જેટલાં જિનમંદિરો હતા. કુંભલગઢના એ જિનાલયોનો જિર્ણોદ્ધાર કરીને વિસ્તૃત થયેલા આ સંશોધકોની ટીમે (જેમાં આ લેખક પણ શામેલ હતા) આ ઇતિહાસને પુનઃ યાદ કરવાનો પ્રયત્ન થાય છે, એક અર્થમાં મંદિરોનો પ્રવાસ શરૂ કર્યો. આ મંદિરોમાંની મૂર્તિઓ તો મુસ્લિમ વિદ્યાપૂજા, ધર્મપૂજા અને સરસ્વતીપૂજા થઈ રહી છે. આ માટે આક્રમણને કારણે કદાચ નષ્ટ થઈ ગઈ હતી, કિંતુ આ આક્રમણ- સ્થપાયેલા “સમ્રાટ સંપ્રતિ' કલ્ચરલ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા ખોરોએ મંદિરની સ્થાપત્યરચનાને એમને એમ રહેવા દીધી છે. કોઈ આ કાર્ય વિસ્તરતું જાય અને પરિણામે સમ્રાટ સંપ્રતિના યશોજવલ કોઈ મંદિરમાં ભોંયરાઓમાં શ્વેતાંબર મૂર્તિઓ મળે છે. કુંભલગઢના જીવનકાર્યને જોઈને નવી પેઢીને પ્રેરણા મળે, તો ડૉ. કલાબહેન એ જીર્ણ દેરાસરોને આજે પણ જોતાં એની ઉત્કૃષ્ટ જાહોજલાલીનો શાહે આ ગ્રંથની રચના માટે લીધેલ શ્રમ સાર્થક ગણાશે. ખ્યાલ આવે છે. કહે છે કે એ સમયે અહીં ત્રણસો જિનમંદિરો હતા, તા. ૩૦-૧૨-૨૦૧૧
-ગ્રંથની પ્રસ્તાવના