Book Title: Prabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 13
________________ | ૧૩. જાન્યુઆરી, ૨૦૧૨ પ્રબુદ્ધ જીવન શું કરે? આચાર્યશ્રીએ એમને ધર્મોપદેશ આપ્યો. સમ્રાટ સંપ્રતિ અને પ્રજાલક્ષી બનાવ્યો. રાજકારભારની અનુકૂળતા માટે મગધ દેશને ધર્મના સાચા આરાધક અને મહાન પ્રભાવક બન્યા. ભારતની બદલે અવન્તી દેશને રાજધાની બનાવી. નિશાળો, ધર્મશાળાઓ અને સરહદોને પાર જૈન ધર્મનો પ્રસાર કર્યો. ગુરુદેવના પૂર્વજન્મના મંદિરો નવા બનાવ્યાં અને એણે તૂટેલી નિશાળો કે ધર્મશાળાઓની અને આ જન્મના ઉપકારોને સમ્રાટ સંપ્રતિએ શિરે ચડાવ્યા. પોતાના મરામત કરાવી. આ રીતે પોતાના રાજ્યાભિષેકના પ્રથમ વર્ષે જ જીવનકાળમાં એમણે અનાર્ય દેશોમાં જૈન સાધુઓને ધર્મપ્રચાર એમણે રાજવ્યવસ્થા અને પ્રજાની સુખાકારીના કાર્યો કર્યા. માટે મોકલ્યા. ગરીબોને મફત ભોજન આપતી દાનશાળાઓ પોતાના પૂર્વભવમાં બટકું રોટલો પણ પ્રાપ્ત થયો નહોતો, ખોલાવી. જૈન વિહારોનું નિર્માણ કર્યું. તેનું સતત સ્મરણ કરતાં સમ્રાટ સંપ્રતિએ ગરીબોને ભોજન મળે કેવા હતાં એ સંપ્રતિ મહારાજા? એમની ધર્મભાવના વિશે તેવી સઘળી વ્યવસ્થા કરી. લોકકલ્યાણનાં કાર્યોમાં ઉદારતાથી સંપત્તિ કલ્પસૂત્ર' પર ટીકા લખનાર શ્રી વિનયવિજયજી ઉપાધ્યાયે એમના ખર્ચતા હતા. એમણે હજારો ભોજનશાળાઓ બંધાવી અને અવન્તી અનેક ગુણો દર્શાવ્યા છે, તો કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે ‘પરિશિષ્ટ નગરીના ચારે દરવાજા પર ભોજનશાળા બંધાવી. જેથી કોઈપ ગરીબ પર્વમાં સમ્રાટ સંપ્રતિની ધર્મભાવનાનું કેવું હૃદયસ્પર્શી ચિત્રણ કે પ્રવાસીને વિનામૂલ્ય ભોજન મળી રહે. એ જ રીતે દાનશાળાઓ કરે છે. બંધાવીને ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ વગર જરૂરિયાત ધરાવતા સહુ | મુખ્યJીથ 7પતંગે તનુજ્ઞયા મન તો ગુર: સાધુ: પ્રમાાં કોઈને યથાયોગ્ય દાન આપ્યું તેમજ યાત્રાળુઓને યાત્રા કરવાની मे अर्हतो वच: ।।६१।। अणुव्रतगुणवतशिक्षाव्रतपवित्रित: प्रधान અનુકૂળ રહે તે માટે હજારો ધર્મશાળા બંધાવી, ગરીબ, બિમાર श्रावकी जज्ञे सम्प्रति स्तत्पंभृत्यपि ।।१२।। त्रिसन्ध्ययप्य बन्ध्य વગેરેને વિનાખર્ચે ઔષધ પ્રાપ્ત થાય તે માટે તેમણે ઔષધश्रीजिनाम मर्चति स्म स: साधर्मिकेषु वात्सल्य बन्धुष्विव चकार શાળાઓ ખોલી. પાંજરાપોળમાં પશુઓને સાચવ્યાં, તો જળાશયો च।।६३ ।। आवैताढ्यं प्रतापाढ्य स चकाराविकाराधी: त्रिखण्डं બંધાવી પ્રવાસીઓ કે પશુઓને માટે જલ સુલભ કર્યું. રસ્તે ચાલતા भरतक्षेत्रं जिनायतनमण्डितम् ।।६४।। પ્રવાસીઓ અને પશુઓને વિશ્રાંતિ મળે અને તાપ સહ ન કરવો ભાવાર્થ: તે (સંપ્રતિ) આચાર્યશ્રીની અનુજ્ઞા છે અરિહંત પડે, તે માટે રસ્તાની બંને બાજુ ઘટાદાર વૃક્ષો રોપાવ્યાં હતાં. પ્રભુ મારા દેવ છે. સુસાધુ (કંચન-કામિનીના ત્યાગી) મારા એમની ન્યાયપ્રિયતા એવી હતી કે એમના રાજમહેલની નીચે ગુરુ છે અને અરિહંત પ્રભુનું વચન મને માન્ય છે એ પ્રમાણે મોટો ઘંટ બાંધેલો હતો, જેની ફરિયાદ કોઈ સાંભળનાર ન હોય તે સ્વીકારતા હતા //૬ ૧ // સમ્યક્તવ્રત ધારણ કર્યું અને અથવા ન્યાયાધીશ તરફથી અન્યાય થયો હોય તે પણ ઘંટ વગાડી ત્યારથી માંડી અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રતથી પવિત્ર રાજાને ફરિયાદ કરી શકતો. એમ કહેવાય છે કે ઘંટ વાગતાં જ રાજા એવા તે ચુસ્ત શ્રાવક થયા. //૬ ૨ // દાનાવી લક્ષ્મીવાળા સંપ્રતિ ગમે તેવા કામને બાજુએ મૂકીને ત્યાં આવતા અને ફરિયાદીને તે ત્રણ કાલ જિનેશ્વર પ્રભુની પૂજા કરતા હતા અને પોતાના ન્યાય આપ્યા પછી જ મહેલમાં જતા. ભાઈઓની જેમ સાધર્મી પ્રત્યે વાત્સલ્ય કરતા હતા. //૬ ૩ // સમ્રાટ સંપ્રતિના જીવનના પરિવર્તનની કથા પણ એટલી જ પ્રતાપથી યુક્ત અને અવિકારી બુદ્ધિવાળા સંમતિ હૃદયસ્પર્શી છે. દિગ્વિજય કરીને આવેલા આ સમ્રાટે નગરપ્રવેશ વૈતાવર્ચથી માંડી ત્રણ ખંડ ભરતક્ષેત્રને જિન ચૈત્યોથી યુક્ત કર્યો, ત્યારે પ્રજાએ વિરાટ વિજય મહોત્સવ ઉજવ્યો. એમની કરાવતા હતા. હાથીની સવારી સમગ્ર નગરમાં ફરી. નગરની નારીઓએ એમને આવા ચૂસ્ત જૈનધર્મી મહારાજા સંપ્રતિ પોતાના દાદા સમ્રાટ ઠેરઠેર વધાવ્યા અને પુષ્પોની માળા પહેરાવી. ભાટ-ચારણોએ અશોકની માફક પ્રજાવત્સલ, શાંતિપ્રિય, અહિંસાના અનુરાગી એમનું પ્રશસ્તિગાન કર્યું. અને પ્રતાપી સમ્રાટ હતા. મહારાજા સંપ્રતિને પિતા કુણાલ અને સમ્રાટ સંપ્રતિ રાજમહેલ પાસે આવ્યા એટલે હાથી પરથી ઉતરીને માતા કંચનમાલા પાસેથી ઉમદા ધાર્મિક સંસ્કાર સાંપડ્યા હતા. માતાને પ્રણામ કર્યા. માતાનો ચહેરો અતિ ઉદાસીન હતો. માતાએ પોતાના ધર્મગુરુ આચાર્યશ્રી સુહસ્તિસૂરિના ઉપદેશને કારણે આદર્શ કહ્યું, ‘સામ્રાજ્યવિસ્તારના લોભમાં તેં કેટલો બધો માનવસંહાર જૈન રાજવીની માફક એમણે જીવન ગાળ્યું. કર્યો ! આવા ઘોર સંહારને બદલે ચિત્તને પાવન કરતાં જિનમંદિરો મહારાજ સંમતિએ સમ્રાટ અશોક પછી મગધની રાજ્યગાદી રચ્યાં હોત કે એનાં જિર્ણોદ્ધાર કરાવ્યાં હોત તો મારું હૃદય અપાર સંભાળી. જૈન ગ્રંથો, “મસ્યપુરાણ' જેવા હિંદુ ધર્મના પૌરાણિક પ્રસન્નતા અનુભવતું હોત! તારા પર સદા આશિષ વરસાવતું હોત! ગ્રંથ અને “દિવ્યાવદાન' જેવા બોધ ગ્રંથોમાં આનું વર્ણન પ્રાપ્ત માતાની અપાર વ્યથા જોઈને સમ્રાટ સંપ્રતિનું હૃદય દ્રવી ગયું. થાય છે. મહારાજ સંમતિએ પોતાના રાજ્યકાળના પ્રથમ વર્ષે જ માતાએ જીવનમાર્ગ બતાવતાં કહ્યું, “સત્તા, સંપત્તિ, સામર્થ્ય, સુંદર અનેક કલ્યાણકારી કાર્યો કર્યા. એમણે પ્રજાની સુખાકારી માટે નવા સ્ત્રી આદિ સઘળું મળે, પણ જો સુધર્મની આરાધના ન થાય તો રસ્તાઓ બંધાવ્યા, જૂના રસ્તાઓની મરામત કરાવી વાવ, કૂવા, આત્મા દુર્ગતિમાં જાય, માટે હવે બાહ્ય વિજય છોડીને આંતરવિજય તળાવ આદિ લોકોપયોગી કાર્યો કર્યા. કારભારને વધુ વ્યવસ્થિત પ્રાપ્ત કરવા માટે પ્રયાસ કર.'

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 528