Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
૨૮
તેથી પણ ઉંચી તેમની ભાવના હોય છે” એમ શ્રી તીર્થંકરદેવને આશ્રયીને કહ્યું છે તે પણ મનસ્વી છે. . (૪)-મહાવીરપ્રભુએ ગર્ભમાં રહ્યા થકા “માતપિતા
જીવતાં દીક્ષા નહિ લેવાને અભિગ્રહ કર્યો હતો... એ પ્રમાણે શામાં અનેક સ્થળે સ્પષ્ટ ઉલ્લેખ હોવા છતાં, તેમજ શ્રી કલ્પસૂત્રનાં “સમ માવં પ્રદાવીરે વારે વહvજો” સૂત્રની વ્યાખ્યામાં – “સબીવીનાં પત્ત પ્રતિજ્ઞા જોતિ તા ૨ સળT નિર્વતિ” એમ પણ સ્પષ્ટ ઉલ્લેખ હોવા છતાં, તથા પ્રસ્તુત સમાધાનમાં પોતે જણાવેલ- “મહાવીર પરમાત્માએ બે વર્ષ સચિત્તજલને ત્યાગ કર્યોxxx કારણ વિશેષધી તીથ કરે પણ અભિગ્રહ ગ્રહણ કરે' એ ઉલ્લેખ પણ શાસ્ત્રમાં સ્પષ્ટ હોવા છતાં આચાર્યશ્રીએ સમાધાનમાં
તીર્થકરદે સંસારમાં રહે ત્યારે પચચકખાણ કરે એ ઉલ્લેખ જોવામાં આવ્યું નથી” એમ જણાવ્યું છે તે સમાધાન આપતી વખતે તેઓશ્રી, “શાસ્ત્રો શું કહે છે? એ જેવા અને વિચારવા થોભતા જ નહિ હોઈને પિતાને જે તરંગ ઉદભવે તે તરંગને સમાધાન તરીકે રજુ કરી દેતા હેવાની ટેવને આભારી છે.
(૫)-પિતે જણાવે છે તે શ્રી જ્ઞાતાસૂત્રમાંના અધિકારમાંથી–પ્રભુ, અરિહંતની મૂત્તિની નહિ, પરંતુ સિદ્ધની જ મૂર્તિની પૂજા કરતા હતા” એ સ્પષ્ટ પાઠ, આચાર્યશ્રી પ્રસ્તુત સમાધાનમાં રજુ કરી શકયા નથી ! અને શ્રી શત્રુ જયમહામ્યના આઠમા સમાંના-“વામી તત સુનાતો दिव्याभरणवस्त्रभृत् । संपूज्य गृहचैत्यान्तबिम्बानि श्रीमद દંતાકૂ ?” એ લેક મુજબ પ્રભુ ગૃહવાસે અરિહંતની મૂર્તિઓની પૂજા કરતા હોવાને ઉલેખ સ્પષ્ટ હોવા છતાં તેઓશ્રીએ સમાધાનમાં-“પ્રભુ, પૂજા કરી શકે, પરંતુ મૂર્તિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com