Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 209
________________ ૧૮૩ જાણે કાઉસ્સગ્ગમાં છીંક, ખગાસુ, ઉધરસ અને ચકરી આદિ પ્રસંગેય આંખે। મીંચતા જ નથી, એમ પેાતાની ઉત્કૃષ્ટતા મનાવવા સિવાયના અન્ય કચે। હેતુ કલ્પી શકાય ? તેઓશ્રી જ્યાં ચાલીસ લેગસ્સના કાઉસ્સગ્ગ પણ ખુલ્લી આંખે કરી શકતા ન હોવાના જાતીય અનુભવ ધરાવતા હોય ત્યાં–સે સે લેગસ્સના કાઉસ્સગ્ગમાં પણ આંખ ખુલ્લી રહી શકે છે.' એ વાકયદ્વારા અર્થાપજ્યા પેાતાનું તેવું સામર્થ્ય જણાવે છે, તે માહુખલીજી સાથેના નેત્રયુદ્ધની શરત પ્રસંગે આંખ ખુલ્લી રાખતાં ભરતચક્રવર્તીને પણ આંખમાં ઝળઝળીયાં આવી જવાથી આંખા મીંચી દેવી પડેલ, એ વાત જાણનાર સુજ્ઞજનાને વ્યવહારથી પણ માન્ય થઇ શકે તેમ નથી. (૧૨૨) કલ્યાણ વર્ષ ૧૪ અંક ૪ ૫૦ ૨૭૫ કા. ૧ [સ. ૨૦૦૫ ના મહામાસે આ. શ્રી પ્રેમસૂરિજી મ૦ ના વરદ હસ્તે પટ્ટધરપણામાંથી રદ કરાયા બાદ (સીલદર–રાજસ્થાન મુકામે સ. ૨૦૧૭ના મહા શુદ્ઘિ ૫ તથા સપ્તમીનું મુહૂર્ત સૂચક ઉપધાન તપની કંકોત્રીંગત જાહેરાત અનુસાર) ગમહારની દુઃખદ સ્થિતિમાં મૂકાએલા નવામતી આ શ્રી રામચંદ્રસૂરિશાખાય' ગત પહેલા આ॰ શ્રી જીવનસૂરિજીના શિષ્ય] મુનિશ્રી સુદર્શનવિજયજી ગણિકૃત ‘કલ્યાણુ વર્ષ ૧૪ ના પહેલા અંકમાં ભીખાલાલ વેણીચંદના કારડુ મગ ખાખતના પ્રશ્નના સમાધાનમાં આપે ( શ્રી લબ્ધિસૂરિજીએ) લખ્યુ છે કે- કોરડું અગ સચિત્ત છે અને તેના સરઘટ્ટાવાળા બીજા ચડેલા મગ સાધુઓને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238