Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 232
________________ ૨૦૬ (૧૩૪) શ્રી દેશવિરતિ આરાધક સમાજના પ્રથમ પુષ્પ તરીકે-બુહારી વાસ્તવ્ય શેઠ ઝવેરભાઈ પન્નાજીના દ્રવ્યની સહાયથી આપણું આચાર્ય શ્રી લબ્ધિસૂરિજી મહારાજે સં. ૧૯૮૨ માં રચીને પિતાને બેધને માટે પ્રતાકારે પ્રસિદ્ધ કરેલ વૈરાગતમંઝરી' નામક પુસ્તકમાંના “ઝાવાયુif ઢો देश साधुत्वधारिणां। भवेदेवायुषोऽभावो, मनुजायुः प्रसंगतः ।।' એ ૫૦૪ મા લેકદ્વારા પોતે,–“પૂર્વે આયુષ્ય બાંધેલ નથી તેવા દેશવિરતિ શ્રાવકોને મનુષ્યના આયુષ્યને પ્રસંગ હોવાથી દેવના આયુષ્યનો અભાવ હોય છે. એમ જણાવેલ છે તે, શાસ્ત્રવિરુદ્ધ છે. શાસ્ત્ર તે પૂર્વે આયુષ્ય બાંધેલા નથી તેવા સમ્યગ્દષ્ટિને પણ વિમાનવાસી દેવના આયુષ્યને સદભાવ નિયમા જણાવે છે, જ્યારે દેશવિરતિધર શ્રાવકને તે ઉત્કૃષ્ટ બારમા દેવલોકના આયુષ્યને સભાવ જણાવે છે. તે પુસ્તકમાંના ૫૧૦ મા શ્લોકમાં કરેલ-ધપરિમં ? પ્રવેગ, શ્લેક પ૧૨ માં વાપરેલ “અમે શબ્દ, પ૧૫ મા શ્લેકગત “ગાર્કિતા” શબ્દનું ટિપ્પણ અને શ્લોક ૫૩૬ વગેરેમાં કરેલ “સખ્યાવરણ પ્રત્યેગ, વિદ્વજગતમાં હાસ્યાસ્પદ લેખાવાની બેપરવા સૂચક ગણાય. (૧૩૫) તે વૈરાચાસમી ' પુસ્તકના ૬૪૧ મા લેકનું પૂર્વાદ્ધ, “નવનાં વિકરાળુ ઋધિસૂરિનું નાવા ” એ પ્રમાણે છંદદેષ અને કવિત્વદેષથી પર રહેવા પૂર્વક સુગમ અને સરલ બનતું હતું છતાં–જાનાં વિચાર્જ : મૂર્ણિવિજ્ઞા” એ પ્રમાણે કવિત્વદેષથી પરિપૂર્ણ, દુર્ગમ અને નિરર્થક કઠીન ચેલ હેઈને કવિત્વના મૂલ્યાંકનપ છે. હંસસાગર [વિ. સં. ૨૦૧૭ પ્ર. જેઠસુદિ ૫. વઢવાણ શહેર.] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 230 231 232 233 234 235 236 237 238