Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 188
________________ ૧૬૨ ચતુર્થોલ્લાસમાં ૧૫૪ મે પ્રશ્નોત્તર છે કે-“શ્રી શ્રી હીરસૂરીfi प्रतिमाग्रे यो देवान् वंदते वासक्षेपं कृत्वान्यथा वा ? इति प्रश्नोऽ त्रोत्तरं-श्री गुरुप्रतिमाग्रे देवा वंदिता न शुध्यंति, यदि च तीर्थकृत्प्रतिमा पट्टादावालेखिता भवति तदा तदने वासक्षेपं कृत्वैव देवा વંહિતાઃ શુદ્ધચંતિતા આ પાઠ, વાસક્ષેપ કર્યા પછીથી પ્રભુ કે ગુરૂના ફાટાને ચૈત્યવંદનાદિ થઈ શકે, તેમ જણાવત હેવાથી આચાર્યશ્રીની “અઢાર અભિષેક સિવાય ન થઈ શકે.” એ વાત કપિત ઠરે છે. શાશ્વતી પ્રતિમાઓ અઢાર અભિષેક વિનાની છે અને “સકલતીર્થ” બેલતાં વંદના કરીએ છીએ. (૯) કલ્યાણું વર્ષ ૧૩ અંક ૨ પૃ૮૩ કે ૧ દેવાનુપ્રિય મલાડના-“આદ્રનક્ષત્ર પછી દિલ્હી વગેરે બાજુમાં નવી કેરીઓ થાય છે તો તે સાધુભગતને ખપે કે નહિ? એ પ્રશ્નના–“આદ્ર નક્ષત્ર પછી કોઈપણ પ્રાંતમાં કેરીને ફાલ આવે તો તે સાધુ-શ્રાવકાદિને કલ્પી શકે નહિં કારણ કે અશ્વચ્છિન્ન ગગન અને અવિરતવૃષ્ટિ આદિના કારણે એ પ્રમાણે જણાવેલા સમાધાનમાં-“આદ્રા નક્ષત્ર બેસે ત્યારથી એમ જણાવવાને બદલે “આદ્રનક્ષત્ર પછી એમ જણાવેલ છે તે ભૂલ છે. તથા પ્રસ્તુત સમાધાનમાં “અશ્વચ્છિન્ન” શબ્દ વાપરેલ છે તે-“અબ્રચ્છન્ન” શબ્દના અર્થને ઘાતક છે. કારણ કે-“અબ્રચ્છન્ન એટલે વાદળાઓથી ઢંકાએલું અને અશ્વચ્છિન્ન” એટલે વાદળાંથી છેદાયેલ=ભેદાયેલ” અર્થ થાય છે. (૧૦૦) કલ્યાણ વર્ષ ૧૩ અંક ૨ પૃ૦ ૮૩ કે. ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238