Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 205
________________ ૧૮ વીરનું પિતાના અત્યંત સામર્થ્યવાળા દેવ તરીકે વર્ણન કરીને તે ઘંટાકર્ણને અનેક સ્થલે સ્તવેલ હોવાનું તે વખતે પંડિત લાલચંદ ભગવાનદાસે જનપત્રમાં વૈદિક અનેક ગ્રંથના પાઠ આપવા પૂર્વક ૧૦ લેખાંકે આપીને પ્રસિદ્ધ કરેલું હોવા છતાં આચાર્યશ્રી, અત્ર પ્રમાણિત પાઠ રજુ કર્યા વિના જ તે ઘંટાકર્ણ મહાવીરને એકલા બૌદ્ધના દેવ લેખાંવવા પ્રેરાય છે તે આશ્ચર્ય પણ ગણાય. (૧૧૬) કલ્યાણ વર્ષ ૧૩ અંક ૧૧ પૃ. ૭૪૯ ક. ૨ મેહનલાલ તથા નેમચંદ-પ્રભુજીને ચઢાવેલાં પુષ્પો ઉતારીતે મૂલનાયકની આંગીમાં ઉપગ કરી શકાય ? એ પ્રશ્નનાં સમાધાનમાં-“એક વખત પ્રભુજીને ચઢાવેલાં પુપે બીજી વખત ચઢાવાય નહિ. એમ જણાવ્યું અને આગળનાં વર્ષનાં સમાધાનમાં બે વખત “ચઢાવાય” એમ કહેલ છે, તેથી પ્રસ્તુત સમાધાન વદતે વ્યાઘાતરૂપ ગણાય. (૧૧૭) કલ્યાણ વર્ષ ૧૩ અંક ૨૧ પૃ. ૭૫૦ કે. ૧. તે જ પ્રશ્નકારનાં- “પ્રભુના પ્રક્ષાલનમાં દૂધ ગાય કે ભેંસનું વપરાવું જોઈએ? એ પ્રશ્નનાં સમાધાનમાં પણ આગળ બે વખત “બકરીનું પણ ચાલે એમ મનસ્વીપણે જણાવેલ છે, તે અહિં આ સમાધાનમાં “પ્રક્ષાલનવિધિમાં ગાયના દૂધનો ઉપયોગ કરવાને હેાય છે એમ સુધાયું તે સારું કર્યું છે. (૧૧૮) કલ્યાણ વર્ષ ૧૩ અંક ૧૨ પૃ. ૮૨૪.૨ સેવંતીલાલનાસ્નાત્રમાં આવે છે કે- માય જિમને વાંદી સ્વામી વધાવીઆ. તે આ વખતે ભગવાનને ખમાસમણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238