Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 199
________________ ૧૭૩ પ્રતિકમણાદિ ભણાવે તે શેષ સર્વને કપે કે નહિ ? (૨) ઉપધાન ર્યા હોય; પરન્તુ તેને પ્રતિકમણાદિ સૂત્રે આવડતાં ન હોય તો તેને ઉપધાન વગરના શ્રાવકાદિએ ભણાવાય તે પ્રતિકમણાદિ ક૯પે કે નહિ? (૩) તે કહેવાતા વિધિ મુજબ ન જ ક૯પે તો તે પ્રતિકમણાદિ નહિ આવડનાર ઉપધાનવાળાએ ઉપધાન વગરના દ્વારા ભણાવાતા તે પ્રતિકમણાદિ સાંભળીને પણ પ્રતિકમણ તે કરવું જ કે પ્રતિક્રમણ વિના જ ચલાવી લેવું? (૪) ઉપધાન કરેલ હોય, પ્રતિકમણાદિ આવડતાં હોય; પરંતુ વિધિ પ્રતિ બહુમાન હોવાને બદલે અનાદર હોય તો તેવા પણ શ્રાવકનું (તેણે ઉપધાન કર્યો છે તેટલા માત્રથી) પ્રતિક્રમણાદિ, ઉપધાન વગરના હેવા છતાં વિધિ પ્રતિ બહુમાનવાળા શ્રાવક-શ્રાવિકાએ સાંભળવું જ કે-“અન્ય બેલે” એમ કહીને વિધિના આદરવાળાનું સાંભળવું ? (૫)-ઉપધાન કરેલ હોય, વિધિ પ્રતિ આદરવાળે હોય; પરંતુ સૂત્રોના ઉચ્ચારમાં–વિદ્વચत्यामेडित-हीनाक्षर-अत्यक्षर-पदहीन-विनयहीन- घोषहीन' વગેરે દોષમાંના દેજવાળે હેય તો પણ તેણે ઉપધાન કર્યા છે એથી તેના વડે ભણાવાતાં પ્રતિકમણાદિ, ઉપધાન પ્રતિ બહુમાનવાળા-શ્રાવકોચિત વ્રત તપ જપાદિ કરણવાળા અને શુદ્ધ ઉચ્ચારવાળા ઉપધાન વગરના શ્રાવકે સાંભળીને પ્રતિક્રમણ કર્યા. આન માનો કે સર્વને શુદ્ધ પ્રતિક્રમણને લાભ મળે એ સાર તે ઉપધાનવાળાને બદલે પોતે આદેશ લઈને સહુને તેણે જે શ્રેષ્ઠ પ્રતિક્રમણ કરાવવું? વગેરે અનેક પેદા થતા પો ઉકેલ આપ રહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238