Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 198
________________ ૧૭ર કરી અને પિતાનાં સમાધાને શાસ્ત્રવિરુદ્ધ હોય છે એમ આ અંતિમ પ્રયાસ પછી તે સ્પષ્ટ જાણવા છતાં તે માસિકમાં તે પછીથી પણ તપાસ્યા વિનાનાં ભૂલ ભરેલાં સમાધાન પ્રસિદ્ધ કરાવવા ચાલુ રાખ્યા ! તેઓશ્રીની આવી બેપરવાઈને “અંતે સુધારા જાહેર કરશે.” એ શુભ રહે એ પછી પણ ચાર વર્ષ સુધી પચાવી: છતાં ધાર્યું પરિણામ નહિ જ આવવાથી સમાજના હિત ખાતર આચાર્યશ્રીના સમાધાનની વિપરીતતાને પ્રભુશાસન રસિકજનોના હિતાર્થે સુધારીને અંતે આ મુજબ પ્રસિદ્ધિ આપવી પડેલ છે. ૧૦૮) કલ્યાણ વર્ષ ૧૩ અંક ૬ પૃ. ૩૭૩ ક. ૨ ચીમનલાલ રતનચંદે પૂછેલી–“ઉપધાન વહન કર્યા હોય તેને ઉપધાન ન કર્યા હોય તે વ્યક્તિ પ્રતિક્રમણ ભણાવી શકે? એ શંકાનું જે-“ઉપધાન તપની આરાધના કરનારને જેણે ઉપધાન કર્યા ન હોય તે પ્રતિક્રમણ ભણાવે કે વંદિત્ત બોલે તે કેપે નહિ એ વિધિ છે. એ પ્રમાણે સમાધાન અપાયેલ છે તે કપલકહિપત છે. એ વિધિ કોઈ શાસ્ત્રમાં છે જનહિઃ “તે વિધિ કયા પ્રમાણિત ગ્રંથમાં છે?, એમ કોઈ પૂછશે તે જવાબ શું આપીશ ?” એ ચિંતા જવાબદરથાને રહેલા આચાર્યશ્રીએ આ સમાધાન આપતાં રાખી જણાતી નથી. “ઉપધાન કરનારને ઉપધાન વગરના શ્રાવક શ્રાવિકાનાં પ્રતિક્રમણદિ કંપે નહિ.” એ પ્રકારના તે મનસ્વી સમાધાનને “વિધિ તરીકે જણાવનાર આચાર્યછીએ પ્રથમ-૧)-કેઈ સ્થળે ઉપધાનમાં પ્રથમ પેઠેલા જીવક શ્રાવિકા આમ તેમાંનાં કોઈપણ એક શ્રાવક-શ્રાવિકા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238