Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
૭૩
છે તેને ફેંટા” કહેવાય છે અને માર્ગમાં બે હાથ જોડી મસ્તક નમાવી પ્રણામ કરવા તેને “ફિટ્ટા” કહેવાય છે.
(૫૫) કલ્યાણ વર્ષ ૧૧-અંક ૩, ૫ ૧૨૫, કે. ૧, અભ્યાસીએ (શ્રી પ્રત્તર મેહનમાળા પૃ. ૨૫ ઉપરના ૨૧ મા ઉત્તરને જોઈને) કરેલા–“દેવલેકમાં રહેલી વાવડી અને જલાશમાં દેડકા વગેરે તિર્યંચ પંચેંદ્રિય ઉત્પન્ન થાય કે નહિ ? અને તે જલાશયમાં ભમરાઓ વગેરે હોય કે નહિ ? કેઈનું કહેવું એવું છે કે-બાર દેવલોક સુધી વાવડીઓ છે, અને તે વાવડીઓમાં કમળ વગેરેની ઉત્પત્તિ હેવા સાથે ભમરાઓ છે. અર્થાત જ્યાં જ્યાં દેવલોક વગેરે સ્થાનમાં જલાશ છે, ત્યાં ત્યાં કમલ, ભમરાઓ અને તિર્યંચપચેદ્રિયની ઉત્પત્તિ છે. આ સમાધાન શું શાસ્ત્રોક્ત છે?” એ પ્રશ્નનું આચાર્યશ્રીએ (સદ્ધાંતિક પાઠને ખાસ છેડીને –“વિય વંદિર, उड्ढे य अहे य तिरियलोए य विगलिंदियजीवा पुण तिरियलोए મુuોચવા , એ સામાન્ય શ્લોકના આધારે) “તિર્જીલેકમાં તિર્યચપંચેન્દ્રિ અને વિકલેક્ટિ હોય છે” એ પ્રમાણે સમાધાન જણાવવા વડે અર્થપત્તિથી જે અલેક અને ઊર્વકમાં વિકસેન્દ્રિય અને તિર્યંચપંચેન્દ્રિય હતા નથી” એમ જણાવ્યું છે, તે આ. શ્રી વિજય મેહનસૂરિજીનું તે સાચું સમાધાન યેનકેનાપિ અસત્ય બતાવવાની વૃત્તિને આભારી ગણાય.
શ્રી પજવણસવહારિભઢીયા ટીકા પૃ૦ ૨૩, શ્રી પજવણુજમલયગિરિયા ટીકા પૃ. ૭૮-૭૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com