Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 175
________________ ૧૪૯ સમિતિમાં ગુપ્તિવંત પ્રવૃત્તિ વખતે હોય છે અને નિવૃત્તિ વખતે ન હેાય, એ વાત પણ નક્કી છે. અને તેથી તેઓશ્રીનુ ગુપ્તિમાં સમિતિ છે' એ નિરૂપણ સમ્યગ્ નથી; પરંતુ સમિતિમાં ગુપ્તિ છે' એ નિરૂપણ સમ્યક્ છે. જો ‘ગુપ્તિમાં સમિતિ છે” તેા પ્રશ્ન છે કે-નિવૃત્તિરૂપ ગુપ્તિમાં સમિતિ આકાશ સામે જ જોવુ' પડે તેમ છે. છે ?’ ઉત્તરમાં તે સમાધાનમાં તેઓશ્રીએ, તેવા જ પ્રકારનું મીજી પણ શાસ્ત્રવિરૂદ્ધ નિરૂપણુ કયુ છે, જે જોઇને તે અપાર ખેદ થાય છે. શાસ્ત્રકાર સમિયો નિયમા પુત્તો’ એમ જણાવવાવડે ‘સમિતિમાં ગુપ્તિનિયમા હોય છે’ એમ સ્પષ્ટ જણાવે છે, છતાં તેઓશ્રી ‘ગુપ્તિમાં સમિતિ છે’ એ વાકયની જેડેજ સમિતિમાં ગુપ્તિ હેાય પણ ખરી અને ન પણ હોય’ એમ શાસ્ત્રથી સદંતર વિપરીત રીતે સમિતિમાં ગુપ્તિની ભજના જણાવે છે તે શાસ્ત્રવચનાની સ્પષ્ટપણે ઉપેક્ષા કરી નિજનાં મંતવ્યને અધિક માનતા હેાવાનુ દ્યોતક છે. (૮૮) કલ્યાણ વર્ષ ૧૨ અંક ૧૨ પૃ૦ ૭૫૪ ક. ૨ માસ્તર વિનાદ. સુરતની—“કાઈ મુનિરાજને સખત તાવ આવતા હોય અને માથે પાણી આદિનાં પાતાં મૂકવા છતાંય ફેર પડતા નથી, જ્યારે ડાકટરોની સલાહ મુજબ ખરના ઉપયાગ કરી શકાય ખરા?” એ શંકાનુ′ જે—“સાધુ મહારાજ ખરફને અડી શકે નહિ એટલે શ્રાવકાએ તે પ્રસંગે તેવા ઉપયાગ કરવા જોઇએ નહિ, ભક્તિને બદલે મહાદોષના ભાગીદાર થવાય છે.” એ પ્રમાણે સમાધાન આપેલ છે તે શ્રાવકને ગાઢ પ્લાન અવસ્થાને લઇને બેભાન જેવી પરવશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238