Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
૪૪
આચાય ભગવાન્ શ્રી હરિભદ્રસૂરિજીમ. શ્રી પચાશકગ્રથના પૃ. ૪૮૦ ઉપરની-‘નથ જ્ઞાનિાદા,'મ'ન્નિપૂयणं असणं च ॥ सेो सब चेव तओ, विसेसओ मुद्धले अम्मि ||२६|| एवं पडिवत्तीए, पत्तो मग्गाणुसारीभाત્રાઓ ॥ રત્ન' વિક્રિય. નવેા, પત્તા નીવા મહામાના ૫રા ’ એ બંને મૂળ ગાથાએ વડે માર્ગાનુસારીપણાના અધ્યવસાયશ્રી ચારિત્રની પ્રાપ્તિ જણાવે છે, અને તે બ ંને ગાથાની ટીકામાં તે ગાથાઓનું હાર્દ ખેાલતાં નવાંગીવૃત્તિકાર આચાર્ય ભગવાત્ શ્રી અભયદેવસૂરિજી મ; ક્રમે- ‘મુખ્યોતિ તથા प्रथमतया प्रवृत्तः सन् अभ्यासात्कर्मक्षयेोद्देशेनापि प्रवर्त्तते, નપુનરાતિ બેય સદ્દ" વૃત્તિતુ રાન્નોતિ.” તથા ‘ન ચૈય देवतेोद्देशेन निष्फल मैहिकफलमेव वा, चरणहेतुत्वादपि इति चरणहेतुत्वमस्य दर्शयन्नाह - xxx मार्गानुसारीभावात् सिद्धिपथानुकूलाध्यसायात् चरण - चारित्रं विहित-आप्तेोपदिष्ट વાવ: પ્રભૂતા: પ્રાર્તા:-ાધિનતા: લીવા ઃ સવા : મામાળા: -મહાનુમાવાઃ ' એ પ્રમાણે જણાવવા વડે તે માર્ગાનુસારીભાવને મે ક્ષમાગ ને અનુકૂળના ભાવ તરીકે ચારત્રને હેતુ કહે છે. એટલુ જ નહિ પરંતુ તે ભાવથી આપ્તે પદિષ્ટ ચારિત્રને ઘણા મહાનુભાવા પામેલા છે' એમ પણ જણાવે છે. આથીજ પ્રસ્તુત સમાધાનમાંના તે વાક્યવડે આવા મેક્ષપથાનુકુલ ગણાતા માર્ગાનુસારીપણાને અસાર જણાવ્યું તેને અજ્ઞાનવિલસિત જ ગણવું રહે છે. શાસ્ત્રના જ્ઞાતા કે પ્રેમી પુરુષ રભસવૃત્તિએ પણ આવું શાસ્ત્ર વિરુદ્ધ તે કદિ કથે નહિં.
"
૩–તે સમાધાનમાં તે વાકય પછીનુ જે-‘સમ્યકત્વધારીને એક વખત માર્ગાનુસારીપણુ' શીઘ્ર ભેટી શકશે.’ એ વાકય જણાવેલ છે તે, માર્ગાનુસારીપણા પછી પ્રાપ્ત તથા સમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com