Book Title: Jiv Samas Arth Sahit
Author(s): Rasik Muni
Publisher: Moolchandji Rupchandji

View full book text
Previous | Next

Page 13
________________ ૫ શાસ્ત્ર-ક્યા જીવને કેટલે કાળ? એમાં આયુષ્યાદિને સમાવેશ થાય છે. ૬ અન્તર-વિવક્ષિત અવસ્થાવાળે જીવ એ અવસ્થારહિત થઈને બીજી અવસ્થાવાળો થઈ પુન: તેજ અવસ્થા કેટલા કાળે પામે? તે. જેમ નારક છવ નરકમાંથી નીકળીને પુનઃ નારક કેટલા કાળને આંતરે થાય ? તે જ્ઞાન આ દ્વારથી થાય છે. આ દ્વાર પછી કયા છો કયા છોથી કેટલામાં ભાગે છે? એ પ્રશ્નવાળું માદ્વાર કોઈ કારણે અહિં કહ્યું નથી અથવા અલ૫મહત્વ દ્વારમાં થી એને અંતભવ થઈ શકે છે એ કારણથી પણ ન કર્યું હોય તે સંભવિત છે. ૭ મત ઔદયિાદિ ૫ ભાવમાં જે જીવ ક્યા ભાવમાં વર્તે છે તે. ૮ અન્વજદુત્વ-અત્યાદિ માણાએમાં કઈ માર્ગણાવાળા છવ કઈ માગંણાવાળા છવથી અલ્પ છેવા અધિક છે? તે. એ આઠ દ્વારેને વિસ્તાર ગ્રંથકાર સ્વત: કહેશે. પા અવતા–પુનઃ જીવ પદાર્થ સમજવામાં ૧૪ માગણ હારે પણ ઉપયોગી છે તે ૧૪ માર્ગણાઓનાં મૂળનામ(મૂળમાગણાઓ) છે. આ ગાથામાં કહે છેगइ इंदिए य काए,जोए वेए कसाय नाणे अ। संजम दंसण लेसा भव सम्मे सन्नि आहारे ॥६॥ જાથાઈ૪ ગતિ-૫ ઈન્દ્રિય(૫ જાતિ-૬ કાય-૩ વા ૧૫ ગ-વેદ-૪ વા-૧૬ ક્યાય-૮ જ્ઞાન -૭ સંયમ-૪ દર્શનવેશ્યા-૨ ભવ્ય -૬ સમ્યકત્વ-ર સંસી-૨ આહારી એ ૧૪ માગણાઓમાં મિથ્યાષ્ટિ આદિ ૧૪ જીવસમાસ સમજવા ગ્ય દા ભાવાર્થ-ગાથાર્થસુગમ છે દા.... . . . . . . . . . ... .

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 394