________________
૫ શાસ્ત્ર-ક્યા જીવને કેટલે કાળ? એમાં આયુષ્યાદિને સમાવેશ થાય છે.
૬ અન્તર-વિવક્ષિત અવસ્થાવાળે જીવ એ અવસ્થારહિત થઈને બીજી અવસ્થાવાળો થઈ પુન: તેજ અવસ્થા કેટલા કાળે પામે? તે. જેમ નારક છવ નરકમાંથી નીકળીને પુનઃ નારક કેટલા કાળને આંતરે થાય ? તે જ્ઞાન આ દ્વારથી થાય છે. આ દ્વાર
પછી કયા છો કયા છોથી કેટલામાં ભાગે છે? એ પ્રશ્નવાળું માદ્વાર કોઈ કારણે અહિં કહ્યું નથી અથવા અલ૫મહત્વ દ્વારમાં થી એને અંતભવ થઈ શકે છે એ કારણથી પણ ન કર્યું હોય તે સંભવિત છે.
૭ મત ઔદયિાદિ ૫ ભાવમાં જે જીવ ક્યા ભાવમાં વર્તે છે તે.
૮ અન્વજદુત્વ-અત્યાદિ માણાએમાં કઈ માર્ગણાવાળા છવ કઈ માગંણાવાળા છવથી અલ્પ છેવા અધિક છે? તે. એ આઠ દ્વારેને વિસ્તાર ગ્રંથકાર સ્વત: કહેશે. પા
અવતા–પુનઃ જીવ પદાર્થ સમજવામાં ૧૪ માગણ હારે પણ ઉપયોગી છે તે ૧૪ માર્ગણાઓનાં મૂળનામ(મૂળમાગણાઓ) છે. આ ગાથામાં કહે છેगइ इंदिए य काए,जोए वेए कसाय नाणे अ। संजम दंसण लेसा भव सम्मे सन्नि आहारे ॥६॥
જાથાઈ૪ ગતિ-૫ ઈન્દ્રિય(૫ જાતિ-૬ કાય-૩ વા ૧૫ ગ-વેદ-૪ વા-૧૬ ક્યાય-૮ જ્ઞાન -૭ સંયમ-૪ દર્શનવેશ્યા-૨ ભવ્ય -૬ સમ્યકત્વ-ર સંસી-૨ આહારી એ ૧૪ માગણાઓમાં મિથ્યાષ્ટિ આદિ ૧૪ જીવસમાસ સમજવા ગ્ય દા
ભાવાર્થ-ગાથાર્થસુગમ છે દા.... . . . . . . . . . ... .