Book Title: Jiv Samas Arth Sahit
Author(s): Rasik Muni
Publisher: Moolchandji Rupchandji

View full book text
Previous | Next

Page 12
________________ समास બાવળ-જીવ પદાર્થને સમજવાયોગ્ય ૬ અનુયાગદ્વારે કહીને હવે આ ગાથામાં ૮ અનાગદ્વાર કહે છે કે જે જીવ પદાર્થ શા સમજવામાં એ ૮ પ્રકાર પણ ઉપયોગી છે. संतपयपरूवणया दव्वपमाणं च खित्फुसणा य । कालंतरं च भावो अप्पाबहुयं च दाराई ॥५॥ તે જણાવે–સત્પદપ્રરૂપણાવ્યા પ્રમાણુક્ષેત્ર-સ્પર્શના કાળ-ભાવ-અને અ૫મહત્વ એ આઠ અનુયાગદ્વાર પણ જીવ પદાર્થ સમજવામાં ઉપયોગી છે પાર માયા–એ આઠ અનુગદ્વારને સંક્ષિપ્ત અર્થ કહેવાય છે, અને વિસ્તારથી એ ૮ દ્વારની પ્રાપ્તિ તે બંથકત પતેજ આગળ કહેશે. ૨ ૫ કરHUT–છવ આદિ પદાર્થ =વિદ્યમાન છે કે? સર=અવિદ્યમાન છે? તેની સિદ્ધિ કરવી, અને તે સિદ્ધ કરીને જીવ પદાર્થ કઈ માગણામાં પ્રાપ્ત છે તે દર્શાવવું, જેમ જીવ એક પદ હોવાથી સત છે, અને તે મિાદષ્ટિ આદિ સ્વરૂપે નરકગતિ &ી આદિ માર્ગણામાં વિદ્યમાન છે. ૨ ટ્રખ્યામા-છવ કેટલા છે? અથવા નરગતિ આદિ કઈ માગણામાં કેટલા છવ છે તેને વિચાર. ૩ ક્ષેત્ર-એક છવ વા ક છવ? અને ઘણા જીવ કેટલા ક્ષેત્રમાં વ્યાપ્ત છે? (અવગાહના કેટલી છે તેને વિચાર. ' છે પના- એકજવ વા ઘણા જીવને કેટલા ક્ષેત્રની સ્પર્શના છે ? (અવગાહના અને તે ઉપરાન્ત આસપાસનું ક્ષેત્ર જે પૃષ્ટ હોય તે સવ મળી સ્પર્શના કહેવાય. જેથી અવગાહનાની અપેક્ષાએ સ્પર્શના અધિકજ હોય છે. જેમ એક પરમાણુની અવગાહના એક આકાશપ્રદેશ, અને સ્પર્શના 9 આકાશપ્રદેશ. એ રીતે અવગાહનાથી સ્પશન ભિન્ન છે. ના ROM

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 394