________________
समास
બાવળ-જીવ પદાર્થને સમજવાયોગ્ય ૬ અનુયાગદ્વારે કહીને હવે આ ગાથામાં ૮ અનાગદ્વાર કહે છે કે જે જીવ પદાર્થ શા સમજવામાં એ ૮ પ્રકાર પણ ઉપયોગી છે.
संतपयपरूवणया दव्वपमाणं च खित्फुसणा य । कालंतरं च भावो अप्पाबहुयं च दाराई ॥५॥ તે જણાવે–સત્પદપ્રરૂપણાવ્યા પ્રમાણુક્ષેત્ર-સ્પર્શના કાળ-ભાવ-અને અ૫મહત્વ એ આઠ અનુયાગદ્વાર પણ જીવ પદાર્થ સમજવામાં ઉપયોગી છે
પાર માયા–એ આઠ અનુગદ્વારને સંક્ષિપ્ત અર્થ કહેવાય છે, અને વિસ્તારથી એ ૮ દ્વારની પ્રાપ્તિ તે બંથકત પતેજ આગળ કહેશે.
૨ ૫ કરHUT–છવ આદિ પદાર્થ =વિદ્યમાન છે કે? સર=અવિદ્યમાન છે? તેની સિદ્ધિ કરવી, અને તે સિદ્ધ કરીને જીવ પદાર્થ કઈ માગણામાં પ્રાપ્ત છે તે દર્શાવવું, જેમ જીવ એક પદ હોવાથી સત છે, અને તે મિાદષ્ટિ આદિ સ્વરૂપે નરકગતિ &ી આદિ માર્ગણામાં વિદ્યમાન છે.
૨ ટ્રખ્યામા-છવ કેટલા છે? અથવા નરગતિ આદિ કઈ માગણામાં કેટલા છવ છે તેને વિચાર. ૩ ક્ષેત્ર-એક છવ વા ક છવ? અને ઘણા જીવ કેટલા ક્ષેત્રમાં વ્યાપ્ત છે? (અવગાહના કેટલી છે તેને વિચાર. '
છે પના- એકજવ વા ઘણા જીવને કેટલા ક્ષેત્રની સ્પર્શના છે ? (અવગાહના અને તે ઉપરાન્ત આસપાસનું ક્ષેત્ર જે પૃષ્ટ હોય તે સવ મળી સ્પર્શના કહેવાય. જેથી અવગાહનાની અપેક્ષાએ સ્પર્શના અધિકજ હોય છે. જેમ એક પરમાણુની અવગાહના એક આકાશપ્રદેશ, અને સ્પર્શના 9 આકાશપ્રદેશ. એ રીતે અવગાહનાથી સ્પશન ભિન્ન છે.
ના
ROM